________________
अवणिजइ सेसाणं, नायगभावो न उण तेण ।। ५१ ।। व्यवहारः पुनः प्रथमं प्रतिष्ठितो मूलनायक एषः । अपनीयते शेषाणां नायकभावो न पुनस्तेन ।। ५१ ।।
જ્યારે વ્યવહાર આ છે કે જેની પ્રતિષ્ઠા સૌથી પહેલી થઈ હોય તે મૂલનાયક, પરંતુ તેટલા માત્રથી બીજા પરમાત્માઓનો સ્વામિભાવ દૂર થઈ ४ता नथा. (५१)
वंदण-पूयण-बलिढोयणेसु एगस्स कीरमाणेसु । आसायणा न दिडा, उचियपवित्तिस्स पुरिसस्स ।। ५२ ।। वन्दन-पूजन-बलिढोकनेष्वेकस्य क्रियमाणेषु । आशातना न दृष्टोचितप्रवृत्तेः पुरुषस्य ।। ५२ ।।
જેની પ્રવૃત્તિ ઉચિત છે એવો મનુષ્ય એક પરમાત્માને વંદન-પૂજન કરે, નૈવેદ્ય ચઢાવે તેમાં આશાતના દેખાતી નથી. (૫૨).
कल्लाणगाइकजा एगस्स विसेसपूजाकरणे वि । नावन्नापरिणामो, धम्मियलोअस्स सेसेसु ।। ५३ ।। कल्याणकादिकार्यादेकस्य विशेषपूजाकरणेऽपि । नावज्ञापरिणामो धार्मिकलोकस्य शेषेषु ।। ५३ ।।
કલ્યાણકની આરાધના વિગેરે કાર્યથી એક જિનબિમ્બની વિશિષ્ટ પૂજા કરવા છતાં બાકીના પરમાત્માઓ પ્રત્યે ધાર્મિક જનોને અવજ્ઞાનો ભાવ નથી होतो. (43)
जह मिम्मयपडिमाए, पूआ पुप्फाइएहिँ खलु उचिया । कणयाइनिम्मिआणं, उचियतमा मजणाई वि ।। ५४ ।। यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता । कनकादिनिर्मितानामुचिततमा मजनादयोऽपि ॥ ५४ ।।
જેમ માટીની પ્રતિમાની પુષ્પાદિથી પૂજા કરવી ઉચિત છે, અને સોના, વિગેરેથી બનાવેલી પ્રતિમાની પ્રક્ષાલાદિથી પણ પૂજા કરવી યોગ્ય છે. (૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org