________________
(Gथित प्रवृति माशातना न वाय) उचियपवित्ती सव्वा, बुहेण आसायणा न वत्तव्वा । तयभावे पडिसेहो, पडिमाणाऽऽसायणा गरुई ।। ५५ ।। उचितप्रवृत्तिः सर्वा बुधेनाशातना न वक्तव्या । तदभावे प्रतिषेधः प्रतिमानामाशातना गुर्वी ।। ५५ ।।
પંડિતજને જેટલી ઉચિત પ્રવૃતિઓ હોય તેને આશાતના ન કહેવી, આશાતના કહેવાથી પ્રતિમાજી બનાવવાનો નિષેધ થઈ જાય, જે સ્વયં અતિમહાન આશાતના છે. (૫૫)
(वाय पर्यनी साक्षी) जं वायगेण भणियं, अंगुट्ठपमाणबिंबकारी वि । सम्गा-ऽपवग्गसंसग्गसुत्थिओ नियमओ होइ ।। ५६ ।। यद् वाचकेन भणितमगुष्ठप्रमाणबिम्बकार्यपि । स्वर्गा-ऽपवर्गसंसर्गसुस्थितो नियमतो भवति ।। ५६ ।।
કેમકે વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજાએ કહ્યું છે કે અંગુઠા પ્રમાણ પ્રતિમા ભરાવનાર પણ સ્વર્ગ કે મોક્ષના સુખને પામી નિશ્ચયે સુખી થાય છે. (૫૬) कारवणे पुन्नं विव, बिंबाण निवारणे महापावं । लाभच्छेय सुंदर !, सम्मं भावेंति मज्झत्था ।। ५७ ।। कारणे पुण्यमिव बिम्बानां निवारणे महापापम् । लाभच्छेदं सुन्दर ! सम्यम्भावयन्ति मध्यस्थाः ।। ५७ ।।
તો પ્રતિમાજી કરાવવામાં પુણ્યની જેમ તેને અટકાવવામાં મહાપાપ છે. તે સુંદર! મધ્યસ્થ મહાત્માઓ લાભ અને નુકશાનને બરાબર વિચારે છે. (૫૭)
( शा) मिच्छासायणदंसी !, न मुणसि बिंबंतरायमइपावं । विंधसि सरेण वालं, चुक्कसि तं मंदरगिरिस्स ।। ५८ ।। मिथ्याशातनादर्शिन् ! न जानासि बिम्बान्तरायमतिपापम् ।
१७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org