________________
प्रेत्य जिनधर्मलाभो बोधिलाभ इति तमपि खलु किमर्थम् । । मार्गयत ? निरुपसर्गो मोक्षः तत्प्रापणनिमित्तम् ।। ४०० ।।
ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ થવી તે બોધિલાભ. પ્રશ્ન-તે પણ શા માટે માંગો છો? પ્રત્યુત્તર-
નિવસર્ગ-જયાં સ્ટેજ પણ દુઃખ નથી તેવા મોક્ષની પ્રાપ્તિ माटे (बोधिसामने छीमेछी) (४००)
(शिष्यनी प्र) पुच्छइ सीसो-जइ ता, पूयाइनिमित्तमेस उस्सागो। कीरइ ता तेसिं चिय, करणं जुत्तं सुबुद्धीणं ।। ४०१ ॥ पृच्छति शिष्यः-यदि तावत् पूजादिनिमित्तमेष उत्सर्गः । क्रियते ततस्तेषामेव करणं युक्त सुबुद्धीनाम् ।। ४०१ ॥
શિષ્ય પ્રશ્ન કરે છે. જો પૂજા વગેરે માટે જ આ કાઉસ્સગ્ન કરાતો હોય તો નિર્મળ પ્રજ્ઞાવાળા જીવોએ જ પૂજા વગેરે કરવી જોઈએ, એ જ ઉચિત છે. (४०१)
रंजिजइ मुद्धजणो, कजाकारीहिँ महुरवयणेहि । सव्वन्नुवीयरागे, कजपहाणेहि होत्तव्वं ।। ४०२ ॥ रज्यते मुग्धजनः कार्याऽकारिभिर्मधुरवचनैः । सर्वज्ञवीतरागे कार्यप्रधानैर्भवितव्यम् ।। ४०२ ।।
ભોળો અને અજ્ઞાની માણસ કશા જ કાર્યને નહીં કરનારા મધુર વચનો વડે ખુશ થાય છે, પણ સર્વજ્ઞ અને વીતરાગ પરમાત્માને વિષે કાર્યપ્રધાન જ બનવું
मे-यो ना२।४ जनjो . (४०२)
(प्रत्युत्तर) पडिभणइ गुरू-सुंदर!, दुविहा वंदणविहाइणो पुरिसा । निग्गंथा य गिहत्था, तत्थ गिहत्था जहासत्ति ।। ४०३ ॥ प्रतिभणति गुरुः-सुन्दर ! द्विविधा वन्दनविधायिनः पुरुषाः । निर्ग्रन्थाश्च गृहस्थाः तत्र गृहस्था यथाशक्ति ।। ४०३ ।।
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org