________________
(मसिनो सामान्य मर्थ) मोहाइमल्लमहणो, विजइ मल्लो परिग्गहे जम्हा । सुक्कज्झाणऽभिहाणो, भन्नइ तम्हा जिणो मल्ली ।। ६०१ ।। मोहादिमल्लमथनो विद्यते मल्लः परिग्रहे यस्मात् । शुक्लध्यानाभिधानो मन्यते तस्माद् जिनो मल्लिः ।। ६०१ ।।
મોહ વિગેરે મલ્લોને મથી નાખનાર શુકલધ્યાન નામનો મલ્લ જેમના પરિવારમાં વિદ્યમાન છે તેથી તે જિનેશ્વર ભગવંતને મલ્લિ તરીકે મનાય છે. (501)
(महिनोविशेष अर्थ) अन्नं च - कुच्छिगए जिणनाहे, देवीएँ पभावईएँ उप्पन्नो। वरसुरहिमल्लसयणम्मि डोहलो तेण मल्लिजिणो । ६०२ ॥ अन्यच्च - कुक्षिगते जिननाथे देव्याः प्रभावत्या उत्पन्नः । वरसुरभिमाल्यशयने दोहदस्तेन मल्लिजिनः ।। ६०२ ।।
વળી બીજું પણ કારણ - પરમાત્મા ગર્ભમાં આવ્યું છતે પ્રભાવતી દેવીને શ્રેષ્ઠ અને સુગંધી માળાઓથી બનાવેલી શય્યામાં સૂવાનો દોહલો ઉત્પન્ન થયો तथा तमनु नाम 'मलि' लिनेश्वर राणवामां मायुं. (१०२)
(मुनिसुव्रतनो सामान्य अर्थ) मुणइ तिकालावत्थं, जयस्स जं सो भवे मुणी तेण । सोहणवएहिं जुत्तो, त्ति सुव्वओ पयदुगं नामं ।। ६०३ ।। जानाति त्रिकालावस्था जगतो यत् स भवेद् मुनिस्तेन । शोभनव्रतैर्युक्त इति सुव्रतः पदद्विकं नाम ।। ६०३ ।।
જે જગતની ત્રણે કાળની અવસ્થાને જાણે છે તેથી તે મુનિ થાય છે અને સુંદર વ્રતોથી યુક્ત છે તેથી સુવ્રત કહેવાય છે આમ બે પદોથી બનેલું આ નામ छ. (103)
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org