________________
सिद्धपडिमासु एवं, एगंतसुईसु असुइसंकप्पो । आसायणभीरूण वि, गुरुतरमासायणं कुणइ ।। ८६ ।। सिद्धप्रतिमास्वेवमेकान्तशुचिषु अशुचिसंकल्पः । आशातनाभीरूणामपि गुरुतरामाशातनां करोति ।। ८६ ।।
આ પ્રમાણે એકાન્ત પવિત્ર એવી સિદ્ધોની પ્રતિમાઓને વિષે અશુચિનો વિચાર આશાતનાથી ડરનારાને પણ ભયંકર આશાતના કરાવનારો બને છે. (८)
मलरहियाणं पहाणं, कीरइ पूआनिमित्तमेएसिं ।
न उ मलविगमनिमित्तं, सम्ममिणं भावियव्वं तु ।। ८७ ।। .मलरहितानां स्नानं क्रियते पूजानिमित्तमेतेषाम् । न तु मलविगमनिमित्तं सम्यगिदं भावयितव्यं तु ।। ८७ ।।
મળથી રહિત આ પ્રતિમાઓનો પ્રક્ષાલ પૂજા માટે કરાય છે, નહીં કે મેલના नाश भाटे; ते सारी रात वियार. (८७)
ता एसो परमत्थो, सहावविमलाण जिणवरचिईणं । ण्हाणजलं अन्नोन्नं, लग्गं न हु कुणइ तं दोसं ।। ८८ ।। तदेष परमार्थः स्वभावविमलानां जिनवरचितीनाम् । स्नानजलमन्योन्यं लग्नं न खलु करोति तं दोषम् ।। ८८ ॥
તેથી વસ્તુસ્થિતિ આ છે કે સ્વભાવથી જ નિર્મળ એવી જિનપ્રતિમાઓને પરસ્પર સ્પર્શતું પ્રક્ષાલનું પાણી તે પૂર્વોક્ત) દોષને ખરેખર કરતું જ નથી. (८८)
निम्मल्लं पि न एवं, भन्नइ निम्मल्ललक्खणाऽभावा । भोगविण? दव्वं, निम्मल्लं बिंति गीयत्था ।। ८९ ।। निर्माल्यमपि नैव भण्यते निर्माल्यलक्षणाभावात् । भोगविनष्टं द्रव्यं निर्माल्यं ब्रुवन्ति गीतार्थाः ।। ८९ ।। વળી આ રીતે જવણ જળને નિર્માલ્ય પણ ન કહેવાય, કેમકે તેમાં
ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org