________________
मुक्तिपदसंस्थितानामपि परिवारः प्रातिहार्यप्रमुखः । प्रतिमानां निर्माप्यतेऽवस्थात्रिकभावनानिमित्तम् ।। ८२ ।।
સિદ્ધિગતિમાં ગયેલા પરમાત્માઓને અષ્ટ પ્રાતિહાર્ય વિગેરે પરિવાર પ્રતિમાઓ આગળ બનાવાય છે, તે ત્રણ અવસ્થાની ભાવના ભાવવા માટે दुराय छे. (८२)
(डेटलाइनो मत )
जं पुण भणति केई, ओसरणजिणस्स रूवमेयं तु । जणववहारो एसो, परमत्थो एरिसो एत्थं ।। ८३ ।। यत्पुनर्भणन्ति केsपि अवसरणजिनस्य रूपमेतत्तु । जनव्यवहार एष परमार्थ ईदृशोऽत्र ।। ८३ ॥
વળી કેટલાક આચાર્ય ભગવંતો કહે છે કે આ તો સમવસરણમાં બેઠેલા જિનેશ્વર ભગવંતની પ્રતિમા છે, અને લોકવ્યવહાર પણ આવો જ છે. જ્યારે અહીં ખરેખર વસ્તુસ્થિતિ આવી છે. (વર્ણન નીચે મુજબ છે.) (૮૩)
सिंहासणे निसन्नो, पाए ठविऊण पायपीठम्मि | करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ।। ८४ ।। सिंहासने निषण्णः पादौ स्थापयित्वा पादपीठे । करधृतयोगमुद्रो जिननाथो देशनां करोति ।। ८४ ।।
સિંહાસન પર બેઠેલા જિનેશ્વર ભગવાન પાદપીઠ પર ચરણકમલ સ્થાપન કરી હાથને યોગમુદ્રામાં રાખી દેશના આપે છે. (૮૪)
तेणं चिय सूरिवरा, कुणंति वक्खाणमेयमुद्दाए । जं ते जिणपडिरूवा, धरंति म्रुहपोत्तियं नवरं ।। ८५ ।।
तेन खलु सूरिवराः कुर्वन्ति व्याख्यानमेतन्मुद्रया । यत्ते जिनप्रतिरूपा धरन्ति मुखवस्त्रिकां नवरम् ।। ८५ ।।
તેથી જ આચાર્ય ભગવંતો વ્યાખ્યાન પૂર્વોક્ત મુદ્રા (યોગમુદ્રા) થી કરે છે, કેમકે તેઓ પરમાત્માના પ્રતીકરૂપ છે. ફક્ત તેઓ હાથમાં મુહપત્તિ ધારણ કરે छे. (८५)
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org