________________
किरियादुगेण इमिणा, निदंसिया एस भावत्थो ।। ४२४ ।। भण्यते-क्रियाकालः निष्ठाकालश्च भवतः स्याद् भिन्नौ । क्रियाद्विकेनानेन निदर्शितौ एष भावार्थः ।। ४२४ ।।
ગુરૂભગવંત જવાબ આપે છે – ક્રિયા કરવાનો કાળ અને સમાપ્તિકાળ પ્રાયઃ ભિન્ન હોય છે તે આ બે ક્રિયાપદના ઉપયોગ દ્વારા બતાવ્યું તે અહીં રહસ્ય छे. (४२४)
(अश्र-प्रत्युत्तर)
अकए काउस्सग्गे, निट्ठाकालो त्ति किं इमं जुत्तं ? | भन्नइ - आसन्नत्तेण कजमाणं कडं जम्हा ।। ४२५ ।। अकृते कायोत्सर्गे निष्ठाकाल इति किमिदं युक्तम् ? 1 भण्यते- आसन्नत्वेन क्रियमाणं कृतं यस्मात् ।। ४२५ ।
શિષ્યપ્રશ્ન-કાઉસ્સગ્ગ કર્યા વગર એનો સમાપ્તિકાળ આવી જાય તે શું યોગ્ય છે ?, ગુરુ પ્રત્યુત્તર - સમાપ્તિકાળ નજીક હોવાને કારણે ‘કરાતું હોય તેને કરાયેલું મનાય’ તે ન્યાયે સમાપ્તિકાળ લેવામાં દોષ નથી. (૪૨૫)
कायस्स परिचाओ, सव्वपयत्तेण कीरमाणो वि । अइदुन्निवारवावारभावओ होइ न हु सुद्धो || ४२६ ।। कायस्य परित्यागः, सर्वप्रयत्नेन क्रियमाणोऽपि । अतिदुर्निवारव्यापारभावतो भवति न खलु शुद्धः ।। ४२६ ।।
સર્વશક્તિપૂર્વકના પ્રયત્નથી કરાતો દેહનો પરિત્યાગ પણ અત્યંત દુ:ખે કરીને નિવારી શકાય એવી સૂક્ષ્મ ક્રિયાઓ થઇ જવાથી - શુદ્ધ થતો નથી. (४२५)
तम्हा तस्सऽववाया, आगारा जिणवरेहि पन्नत्ता । अन्नत्थूससिएणं, इञ्चाइपएहिं नवहिं तु ।। ४२७ ।। तस्मात् तस्याऽपवादा आकारा जिनवरैः प्रज्ञप्ताः । अन्यत्रोच्छ्वसितेन, इत्यादिपदैर्नवभिस्तु ।। ४२७ ।।
Jain Education International
૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org