SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ - एतत्पुनस्त्रिविधमपि खलु वन्दमानेनाऽऽदितस्तु कर्त्तव्यम् । यस्माद्दश- त्रिकसारा सुवन्दना भवत्येवं तु ।। २५१ ।। આ ત્રણે પ્રકારનું પ્રણિધાન વંદન કરનારે પહેલેથી જ કરવું જોઇએ કેમકે દશત્રિક યુક્ત વંદના જ સુવંદના થાય છે. (૨૫૧) (साक्षी18) भणियं च - इय दह-तियपरिसुद्ध, वंदणयं जो जिणाण तिकाल । कुणइ नरो उवउत्तो, सो पावइ सासयं ठाणं ।। २५२ ।। भणितं च - ५ इति दश-त्रिकपरिशुद्धं वन्दनकं यो जिनानां त्रिकालम् । करोति नर उपयुक्तः स प्राप्नोति शाश्वतं स्थानम् ।। २५२ ।। આ પ્રમાણે પરમાત્મા સમક્ષ દશ ત્રિકોના પાલનથી સુવિશુદ્ધ ચૈત્યવંદન જે ભક્ત જીવ ઉપયોગપૂર્વક ત્રિકાળ કરે તે શાશ્વત એવા મોક્ષ સ્થાનને પામે छ. (२५२) अन्नं पि तिप्पयार, वंदणपेरंतभावि पणिहाणं। जम्मि कए संपना. उक्कोसा वंदणा होइ ।। २५३ ।। अन्यदपि त्रिप्रकारं वन्दनपर्यन्तभावि प्रणिधानम् । यस्मिन् कृते संपूर्णोत्कृष्टा वन्दना भवति ।। २५३ ।। વળી બીજું પણ ચૈત્યવન્દનાના અંત સમયે થનારું ત્રણ પ્રકારનું પ્રણિધાન છે જે કર્યું છતે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના સંપૂર્ણ થાય છે. (૨૫૩) चेइयगय साहुगयं, नायव्वं तह य पत्थणारूवं । एयस्स पुण सरूवं, सविसेस उवरि वोच्छामि ।। २५४ ।। चैत्यगतं साधुगतं ज्ञातव्यं तथा च प्रार्थनारूपम् । एतस्य पुनः स्वरूपं सविशेषमुपरि वक्ष्ये ।। २५४ ।। ચૈત્યગત, સાધુગત અને પ્રાર્થનારૂપત્રણ પ્રકારનું એ પ્રણિધાન જાણવું અને ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy