________________
लोकेऽपि प्रसिद्धमिदं देवाः सत्त्वादपि ग्राह्या इति ।। ७४७ ।।
તો આવું પ્રશંસાનું ખોટું વચન સર્વજ્ઞની સમક્ષ કેવી રીતે બોલાય?કેમકે લોકમાં પણ પ્રસિદ્ધ છે કે દેવોને સત્ત્વથી પણ વશ કરી શકાય છે. (૭૪૭)
अलियवयणं पि पावस्स कारण वन्नियं जिणेदेहिं । संतगुणकित्तणा वि य, जिणाण जं वंदणा इट्ठा ।। ७४८ ।। अलीकवचनमपि पापस्य कारणं वर्णितं जिनेन्द्रैः । सद्गुणकीर्तनाऽपि च जिनानां यद् वन्दना इष्टा ।। ७४८ ।।
વળી જિનેશ્વર ભગવંતોએ મિથ્યા વચનોને પણ પાપના કારણ કહ્યા છે. અને જિનેશ્વર દેવોને સદભૂત ગુણોનું કીર્તન એ પણ વંદના તરીકે માન્ય જ છે (तो पछी मावीपोटी प्रशंसा ४२वानी ४३२ शुं ?) (७४८) एयं दुहा वि एवं, चिंतिजंतं न संगयं भाइ। गाहासुत्तं भंते !, ता सीसउ एत्थ परमत्थो ।। ७४९ ।। एतद् द्विधाऽपि एवं चिन्त्यमानं न संगतं भाति । गाथासूत्र भगवन् ! ततः शिष्यतामत्र परमार्थः ।। ७४९ ।।
હે પૂજ્યપાદ ! આમ બન્ને રીતે વિચારતાં પણ આ ગાથાબદ્ધ સૂત્ર સંગત લાગતું નથી તો અહીં ખરેખર શી વસ્તુસ્થિતિ છે તે કહો. (૭૪૯)
(मायानो प्रत्युत्तर) भणइ गुरू भो ! तुमए, वियप्पकल्लोललोलहियएण । मोहं कओ पयासो, भावत्थमबुज्झमाणेण ।। ७५० ।। भणति गुरुर्भोः ! त्वया विकल्पकल्लोललोलहृदयेन । मोघं कृतः प्रयासो भावार्थमबुध्यमानेन ।। ७५० ।।
ગુરૂભગવંત કહે છે - ભાવાર્થને નહીં જાણતા અને તેથી જ વિકલ્પોના મોજાઓથી તરલિત હૃદયવાળા તારા વડે આ ગાથાસૂત્રને સમજવાનો નિષ્ફળ प्रयास ।यो छे. (७५०)
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org