________________
(भावनमार) नणु सिद्धमेव भगवओ, एसो सव्वोत्तमो नमोक्कारो। आणाणुपालणत्थं, भावनमोक्काररूव त्ति ।। ७५१ ।। ननु सिद्धमेव भगवत एष सर्वोत्तमो नमस्कारः । आज्ञानुपालनार्थ भावनमस्काररूप इति ।। ७५१ ।।
આજ્ઞાના પાલન માટે કરાતો (પ્રયત્ન) એ ભાવનમસ્કારરૂપ છે અને પરમાત્માને કરાતાનમસ્કારમાં આ (ભાવ) નમસ્કાર સર્વશ્રેષ્ઠ છે તે સિદ્ધ થયેલું ४ जे. (७५१)
आणाणुपालणाओ, तत्तो सव्वुत्तमा भवतरणं । होइ धुवं भवियाणं, गाहासुत्तं कहमजुत्तं ? ।। ७५२ ।। आज्ञानुपालनात् ततः सर्वोत्तमाद् भवतरणम् । भवति ध्रुवं भव्यानां गाथासूत्रं कथमयुक्तम् ? ।। ७५२ ।।
તેથી સર્વોત્કૃષ્ટ આજ્ઞાના પાલન રૂપ ભાવનમસ્કારથી ભવ્યજીવો અવશ્ય સંસારસાગરથી તરી જાય છે. તેથી ગાથા સૂત્ર અયુક્ત કેવી રીતે? (૭૫૨)
ता विहिवाओ एसो, थुइवाओ वा न दोसमावहइ । सब्भूयभासणाओ, संतगुणुक्त्तिणा चेव ।। ७५३ ।। ततो विधिवाद एषः स्तुतिवादो वा न दोषमावहति । सद्भूतभाषणात् सद्गुणोत्कीर्तना एव ।। ७५३ ।।
તેથી આ વિધિવાદ હોય કે સ્તુતિવાદ હોય તો પણ દોષયુક્ત નથી બનતો કેમકે વાસ્તવિકતાનું જ નિરૂપણ કર્યું છે અને સદભૂત ગુણોનું જ ઉત્કીર્તન કર્યું छ. (७५3)
(पूर्वपक्ष) नणु तणुसत्ता नारी, तीसे कह घडइ एरिसं विरियं ? । उत्तमवीरियसज्झा, होइ जओ मुत्तिसंपत्ती ।। ७५४ ।। ननु तनुसत्त्वा नारी तस्यां कथं घटते एतादृशं वीर्यम् ? ।
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org