________________
तीर्थे तीर्थकरे च उत्पद्यते संशयो नियमात् ।। १२४ ।।
જો તે સંવિગ્સ અને ગીતાર્થ મહાપુરૂષોને એકાંતે અપ્રમાણ કહી દેવામાં આવે તો તીર્થ અને તીર્થકરને વિષે અવશ્ય શંકા ઉત્પન્ન થાય. (૧૨૪)
(तव्यवहार नी मशा मे सूत्रनी सव) जं भणसि सुत्तवुत्तं, पमाणमेयं पि वयणमेत्तं ते । जं जीयव्ववहार, मुञ्चसि तं सुत्तपयडं पि ।। १२५ ।। यद्भणसि सूत्रोक्तं प्रमाणमेतदपि वचनमात्रं ते । यजीतव्यवहारं मुञ्चसि तत्सूत्रप्रकटमपि ।। १२५ ।।
વળી તું જે કહે છે કે સૂત્રમાં કહેલું મારે પ્રમાણ છે, એ પણ તારું વચન ફોગટજ છે, કેમકે તેનાથી સૂત્રમાં સ્પષ્ટપણે બતાવેલા જીતવ્યવહારનો તું ત્યાગ 5 छे. (१२५)
(सूत्रानुसारीडोय ते सर्व प्रभा) गणहर-पुव्वधराईरइयं सुत्तं ति सच्चमेवेयं । तं मग्गमणुसरंतं, पमाणमो नवरमनं पि ।। १२६ ।। गणधर-पूर्वधरादिरचितं सूत्रमिति सत्यमेवैतत् । तन्मार्गमनुसरत् प्रमाणं तु नवरमन्यदपि ।। १२६ ।।
ગણધર ભગવંતો અને પૂર્વધર મહાત્માઓએ સૂત્ર રચ્ય છે, તેથી તે સત્ય જ છે, પણ તેમના માર્ગને અનુસરતું બીજું જે હોય તે પણ પ્રમાણભૂત છે. (१२१)
तित्थं पभावयंता, संपइ कइणो वि सुंदरा चेव । जम्हा जिणेदसमए, पभावगा ते पढिजति ।। १२७ ।। तीर्थं प्रभावयन्तः संप्रति कवयोऽपि सुन्दराश्चैव । यस्माजिनेन्द्रसमये प्रभावकास्ते पठ्यन्ते ।। १२७ ।।
તીર્થની પ્રભાવના કરતાં અત્યારે સુંદર કવિઓ પણ છે, કેમકે તેમને જિનેશ્વર ભગવંતોના આગમમાં પ્રભાવક કહ્યા છે. (૧૨૭)
३७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org