________________
અંતે વિશ્રામસ્થાન આવે. આમ બધા મળીને ઇરિયાવહી સૂત્રમાં બત્રીશ આલાવા (પદો) છે. (૩૭)
(“ઇરિયાવહી’ નો અર્થ – ઇચ્છામિ પડિકમિઉં) एएसि पयाणत्थो, इच्छामि अहिलसामि पडिक्कमिउं । पडिकूलं वट्टेउं, नियत्तिउं एस भावत्थो ।। ३६८ ॥ एतेषां पदानामर्थ इच्छाम्यभिलषामि प्रतिक्रमितुम्। प्रतिकूलं वर्तितुं निवर्तितुमेष भावार्थः ।। ३६८।।
આ પદોનો અર્થ આ પ્રમાણે છે - ઈચ્છામિ - હું ઇચ્છું છું, વાંછું છું. પડિક્કમિઉ - પ્રતિકૂળ રીતે વર્તવાને એટલે કે પાછા ફરવાને, આ પહેલી સંપદાનો) ભાવાર્થ છે. (૩૬૮)
(ઈરિયાવહિયાએ, વિરાણાએ, ગમણાગમણે) इरियावहियाएँ विराहणाए इरिया गइ ति तम्मग्गो । इरियावहो त्ति भन्नइ, इरियावहिया उ तप्पभवा ।। ३६९ ।।। ईर्यापथिक्यां विराधनायामीर्या गतिरिति तन्मार्गः । ईर्यापथ इति भण्यते, ईर्यापथिकी तु तत्प्रभवा ।। ३६९ ॥ भन्नइ विराहणा खलु, इच्छामि अहं तओ पडिक्कमिउं । गमणं नियठाणाओ, आगमणं अन्नओऽभिमयं ।। ३७० ।। भण्यते विराधना खलु इच्छामि अहं ततः प्रतिक्रमितुम् । गमनं निजस्थानाद् आगमनमन्यतोऽभिमतम् ।। ३७० ।।
ઈરિયાવહિયાએ વિરાણાએ-ઇંર્યા એટલે ગતિ. તેનો માર્ગ એટલે કે ગતિ યુક્ત માર્ગ-પથ તે ઈર્યાપથ કહેવાય છે. ઇર્યાપથિકી તે ઈર્યાપથના કારણે ઉભી થયેલી વિરાધનાને કહેવાય છે. હું તેનાથી (ઇર્યાપથિકી વિરાધનાથી) પાછા | ફરવાને ઇચ્છું છું. (આ બીજી સંપદા થઇ) તે વિરાધનાના સ્થાનો બતાવે છે. ગમન એટલે સ્વસ્થાનથી બીજે સ્થાન જવું અને આગમન શબ્દથી બીજે સ્થાનથી આવવું તે અભિપ્રેત છે. (૩૬૯-૩૭૦)
(પાણક્કમણે, બીયક્રમe, હરિય%મણે)
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org