________________
(८७२)
(पंयाशडनी साक्षी)
भणियं च
एवं च दसाईसुं तित्थयरम्मि वि नियाणपडिसेहो । जुत्तो भवपडिबद्धं, साहिस्संगं तयं जेण ॥। ८७३ ।। भणितं च
एवं च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । युक्तो भवप्रतिबद्धं साभिष्वङ्गं तकद् येन ॥। ८७३ ।।
કહ્યું છે કે- આ પ્રમાણે દશાશ્રુતસ્કન્ધાદિ શાસ્ત્રોમાં તીર્થંક૨૫ણાને વિષે પણ નિયાણું કરવાનો નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે કેમ કે તે નિયાણું પણ સંસારથી સંબદ્ધ અને રાગયુક્ત છે. (૮૭૩)
कयमेत्थ पसंगेणं, एवं पणिहाणसंगया एसा । संपुत्रा उक्कोसा निद्दिट्ठा वंदना लद्धा ॥। ८७४ ।। कृतमत्र प्रसङ्गेन एवं प्रणिधानसङ्गतैषा । संपूर्णा उत्कृष्टा निर्दिष्टा वन्दना लब्धा ।। ८७४ ।।
પ્રસંગોચિત ચર્ચાથી સર્યું, પ્રણિધાનથી યુક્ત આ ચૈત્યવન્દના ‘ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટા' તરીકે જેનો નિર્દેશ કરાયો છે તેવી વંદના થઇ. (૮૭૪)
उस्सग्गेर्णं स च्चिय, कायव्वा सुद्धमग्गगामीहिं । सेसा उ देसकालादवेक्खणा होइ अट्ठविहा ।। ८७५ ।। उत्सर्गेण सैव कर्तव्या शुद्धमार्गगामिभिः । शेषा तु देशकालाद्यपेक्षणाद् भवति अष्टविधा ।। ८७५ ।
વિશુદ્ધ માર્ગ પર જનારા જીવોએ ઉત્સર્ગથી તે જ વંદના કરવી જોઇએ, અને દેશ-કાળને અપેક્ષીને બાકીની આઠ પ્રકારની હોય છે (તે કરી શકાય). (८७५)
Jain Education International
(अपवाह प्यारे)
૨૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org