________________
अहवा वि न-मा-सद्दा, पडिसेहत्था परोप्परं दो वि । पगयं गति अत्थं, पयओ ऽहं जिणमए सिद्धे ।। ६८४ ।। अथवाऽपि 'न-मा-शब्दौ प्रतिषेधार्थों परस्परं द्वावपि । प्रकृतं गमयतोऽथ प्रयतोऽहं जिनमते सिद्धे ।। ६८४ ।।
અથવા નિષેધાર્થકન અને મા શબ્દ જાણવા. પરસ્પર નિષેધાર્થક બે શબ્દો એ હકારાત્મક અર્થને જણાવે છે તેથી અહીં વાક્ષાર્થ “હું સિદ્ધ એવા જિનમતને विष धमवान छु' वो थाय. (१८४) .
जिणमयमिह सुयधम्मो, थोउं सो चेव पत्थुओ जम्हा । होइ जियाणं नंदी, जेण सया संजमे तत्तो ।। ६८५ ।। जिनमतमिह श्रुतधर्मः स्तोतुं स एव प्रस्तुतो यस्मात् । भवति जीवानां नन्दिर्येन सदा संयमे ततः ।। ६८५ ।।
અહીં જિનમત તરીકે શ્રુતધર્મને લેવો કેમકે તેની જ સ્તવના કરવી અહીં! આગળ પ્રસ્તુત છે, કેમકે તેનાથી જીવોને સદા કાળને માટે સંયમને વિષે “નન્ટિ थाय छे. (१८५)
(नन्दि ) नंदी परमसमिद्धी, सया वि णिच्चं पि संजमे चरणे । तस्स विसेसणमेयं, देव-नागाइ विन्नेयं ।। ६८६ ।। नन्दिः परमसमृद्धिः सदाऽपि नित्यमपि संयमे चरणे । तस्य विशेषणमेतद् देव-नागादि विज्ञेयम् ।। ६८६ ।।
નબ્દિ એટલે ઉત્કૃષ્ટ કોટિની સમૃદ્ધિ “સદા' એટલે નિત્યકાળ માટે “સંયમ' એટલે ચારિત્રને વિષે (થાય છે.) આગળ આવતું દેવ-ગ્રામ વિગેરે પદ એ यारित्र-विशेष ९. (१८७)
(हव-नाग-सु१९९५) देवा विमाणवासी, जोइसियाई उ उवरिमा सव्वे । नाग-सुवन्ना भुवणाहिवासि उवलक्खणं भणियं ।। ६८७ ।।
૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org