________________
सुव्वइ य दसाईसु, तित्थयरम्मि वि नियाणपडिसेहो । तम्हा न जुत्तमेयं, पणिहाणं अह गुरू भणइ ।। ८५५ ।। श्रूयते च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । तस्माद् न युक्तमेतत् प्रणिधानमथ गुरुर्भणति ।। ८५५ ।।
જ્યારે દશાશ્રુતસ્કન્ધાદિ સૂત્રોમાં તો તીર્થંકરપણાનું નિયાણું કરવાનો પણ નિષેધ કર્યો છે તેથી આ પ્રણિધાન કરવું યોગ્ય નથી. હવે ગુરૂદેવ તેનો પ્રત્યુત્તર माछ. (८५५)
(समाधान-त्र .१२नुनियाj) जं संसारनिमित्तं, पणिहाणं तं खु भन्नइ नियाणं । तं तिविहं इयलोए, परलोए कामभोगेसु ।। ८५६ ।। यत् संसारनिमित्तं प्रणिधानं तत् खलु भण्यते निदानम्। तत् त्रिविधम्-इहलोके परलोके कामभोगेषु ।। ८५६ ।।
જે સંસાર નિમિત્તક પ્રણિધાન હોય (સંસારના પદાર્થોની પ્રાર્થના હોય) તેને જ નિયાણું કહેવાય છે. આ નિયાણું ત્રણ પ્રકારનું હોય છે. ૧) ઈહલોક विषय: २) ५२९ो विषय 3) मनोगविषय. (८५७)
(SSClsनिया) सोहाग-रज-बल-रूवसंपया माणुसम्मि लोगम्मि । जं पत्थिजइ धम्मा, इहलोयनियाणमेयं तु ।। ८५७ ।। सौभाग्य-राज्य-बल-रूपसंपदा मानुषे लोके । यत् प्रार्थ्यते धर्माद् इहलोकनिदानमेतत् तु ।। ८५७ ।।
આ મનુષ્ય લોકમાં ધર્મથી સૌભાગ્ય-રાજય-બળ સ્પ અને સંપત્તિની જે પ્રાર્થના કરાય તે ઈહલોક નિયાણું છે. (૮૫૭)
(५२मोनिया) वेमाणियाइसिद्धी, इंदत्ताईण पत्थणा जा उ । परलोयनियाणमिणं, परिहरियव्वं पयत्तेण ।। ८५८ ।।
२५७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org