________________
कीरइ बुहेहिँ एसा, नेया चिइवंदणा तम्हा ।। १४ ।। " अथवा यत्रापि तत्रापि पुरतः परिकल्प्य जिनबिम्बम् । क्रियते बुधैरेषा ज्ञेया चैत्यवन्दना तस्मात् ।। १४ ।।
અથવા જ્યાં ત્યાં પણ ગમે તે સ્થળે) જિનપ્રતિમાને નજર સમક્ષ કલ્પીને પંડિતજનો વડે આ વંદના કરાય છે, તેથી પણ તેને ચૈત્યવંદના જાણવી. અત્યારે પ્રાયઃ ઇશાન ખૂણામાં કે ઉત્તર દિશામાં અથવા પાલિતાણાની દિશા સન્મુખ થઈ येत्यहन राय छे. (१४)
तीसे करणविहाणं, नजइ सुत्ताणुसारओ किं पि। । संविग्गायरणाओ, किंची उभयं पि तं भणिमो ।। १५ ।। तस्याः करणविधानं ज्ञायते सूत्रानुसारतः किमपि । संविग्नाचरणातः किञ्चिदुभयमपि तद्भणामः ।। १५ ।।
તેને કરવાની વિધિ કેટલીક સૂત્રને અનુસારે જણાય છે, અને કેટલીક સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષોની આચરણાને આધારે જણાય છે તે બન્ને વિધિને सभेडीमे छीमे. (१५)
(शिष्य प्र) पुच्छइ सीसो भयवं !, सुत्तोइयमेव साहिउँ जुत्तं । किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ? ।। १६ ।। पृच्छति शिष्यो भगवन् ! सूत्रोदितमेव कथयितुं युक्तम् । किं वन्दनाधिकारे आचरणया क्रियते सहायता ? ।। १६ ।। શિષ્ય પૂછે છે, "હે ભગવંત! સૂત્રમાં કહેલું જ કહેવું યોગ્ય છે, વંદનાના અધિકારમાં આચરણાની સહાયતા શા માટે લો છો?” (૧૬)
-
(समाधान) आयरिओ - दीसइ सामन्नेणं, वुत्तं सुत्तम्मि वंदणविहाणं । नजइ आयरणाओ, विसेसकरणक्कमो तस्स ।। १७ ।।
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org