________________
(વન્દનાનો) અધિકાર પ્રાપ્ત થયો છે જેને તેવા કર્મક્ષયને ઇચ્છનારા જીવે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ઉચિત સમયે જિનેશ્વર ભગવંતાદિને વંદના કરવી सोऽमे. (१०)
(मरी ?) संघेगयरो जीवो, अहिगारी वंदणाएँ तत्तेणं । कालो य तिन्नि संझा, सामन्नेणेत्थ विन्नेओ ।। ११ ।। सङ्घकतरो जीवोऽधिकारी वन्दनायां तत्त्वेन । कालश्च तिस्रः सन्ध्याः सामान्येनात्र विज्ञेयः ।। ११ ।।
પરમાર્થથી સંઘનો કોઈપણ જીવ વંદનાનો અધિકારી છે, અને તેનો ઉચિત કાળ સામાન્યથી ત્રણ સંધ્યા-પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યાસમય જાણવો. (૧૧) |
(यैत्यवनानो अर्थ) - भावजिणप्पमुहाणे, सव्वेर्सि चेव वंदणा जइ वि । जिणचेइयाण पुरओ, कीरइ चिइवंदणा तेण ।। १२ ।। भावजिनप्रमुखाणां सर्वेषां चैव वन्दना यद्यपि । जिनचैत्यानां पुरतः क्रियते चैत्यवन्दना तेन ।। १२ ।।
જોકે ભાવજિનેશ્વર મુખ્ય છે જેમાં એવા ચારે નિપાના સર્વ જિનેશ્વર ભગવંતની વંદના કરાય છે, છતાં પણ જિનચૈત્યની સમક્ષ મુખ્યતયા આ વંદના કરાતી હોવાથી તેને ચૈત્યવંદના કહેવાય છે. (૧૨)
जिणबिंबाभावे पुण, ठवणा गुरुसक्खिया वि कीरंती। चिइवंदण च्चिय इमा, नायव्वा निड़णबुद्धीहिं ।। १३ ।। जिनबिम्बाभावे पुनः स्थापना गुरुसाक्षिक्यपि क्रियमाणा । चैत्यवन्दना खल्विमा ज्ञातव्या निपुणबुद्धिभिः ।। १३ ।। જિનબિંબના અભાવમાં ગુરુભગવંતની સાક્ષીએ કરાતી સ્થાપનાની વંદનાને પણ સૂક્ષ્મબુદ્ધિ જીવોએ ચૈત્યવંદનારૂપે જ જાણવી. (૧૩).
अहवा जत्थ वि तत्थ वि, पुरओ परिकप्पिऊण जिणबिंबं ।
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org