________________
(સાક્ષીપાઠ, પંચાશક-૩, ગાથા-૨૨). भणियं च - सव्वत्थ वि पणिहाणं, तग्गयकिरिया-भिहाण-वन्नेसु ।
अत्थे विसए य तहा, दिहतो छिन्नजालाए ।। २४३ ।। भणियं च - सर्वत्रापि प्रणिधानं तद्गतक्रिया-भिधान-वर्णेषु । अर्थे विषये च तथा दृष्टान्तः छिन्नजालया ॥ २४३ ॥
કહ્યું છે કે – સંપૂર્ણ ચૈત્યવંદનમાં ચૈત્યવંદનની જુદી જુદી ક્રિયાઓ અક્ષરો, અર્થ અને આલંબનભૂત ભાવ અરિહંત અથવા સામે રહેલા પ્રતિમાજી દરેકનું ! પ્રણિધાન કરવું જોઈએ. આમાં દ્રષ્ટાંત ભાંગતી જવાળાવાળા અમિનું છે. ! (૨૪૩)
-
-
-
- - - -
- -
-
(બીજો પ્રત્યુત્તર) એવા -
केवलिणो उवओगो, वञ्चइ जुगवं समत्थनेएसु ।
छउमत्थस्स व एवं, अभिन्नविसयासु किरियासु ।। २४४ ॥ અથવા - केवलिन उपयोगो व्रजति युगपत्समस्तज्ञेने) येषु । छद्यस्थस्य वा एवमभिन्नविषयासु क्रियासु ।। २४४ ।।
કેવળી ભગવંતનો ઉપયોગ એક સમયે એકી સાથે જેમ સમસ્ત ય પદાર્થોને વિષે જાય છે તે જ રીતે છાસ્થને પણ એક જ વિષયવાળી અનેક ૧ સંઘાચાર ટીકામાં આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. સર્વત્ર- સંપૂર્ણ ચૈત્યવંદનામાં પ્રણિધાન કરવું જોઇએ, ફક્ત છેવાડે નહીં. શેના વિષે પ્રણિધાન કરવું-ચૈત્યવંદનમાં આવતી મોટું ઢાંકવું, મુદ્રાઓ કરવી વિગેરે ક્રિયાઓને વિષે, પદોને વિષે, અક્ષરોને વિષે તથા વંદનાનો વિષય બનેલા ભાવઅરિહંત કેનજર સમક્ષ દેખાતા પ્રતિમાજીને વિષે અને તથા શબ્દથી સંગૃહીત “વીતરાગ ! જય પામો' એ પ્રાર્થનાને વિષે પ્રણિધાન કરવું જોઇએ. (આટલા પ્રણિધાન એકી સાથે કેવી રીતે થાય?)એમાં દ્રષ્ટાન્ત ઉબાડિયાનું છે. જેમ તેને જમાડતાં જુદી જુદી ગૂટક ઝટક જવાળાઓવાળો હોવા છતાં ચક્રાકાર લાગે છે તે જ રીતે જુદો જુદો ઉપયોગ હોવા છતાં ચિત્ત શીઘકારી હોવાથી એકી સમયે બધે ઉપયોગ હોય તેવું લાગે છે.
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org