________________
ક્રિયાઓમાં એક સાથે ઉપયોગ હોય. (૨૪૪)
(भागमनी सl) तथा चागर्म - भिन्नविसर्य निसिद्ध, किरियादुगमेगया न एगम्मि । जोगतिगस्स वि भंगियसुत्ते किरिया जओ भणिया ।। २४५ ।। तथा चागमः - भिन्नविषयं निषिद्ध क्रियाद्विकमेकदा नैकस्मिन् । योगत्रिकस्यापि भङ्गिकसूत्रे क्रिया यतो भणिता ।। २४५ ।।
આગમમાં પણ કહયું છે કે એકી સાથે જુદા જુદા વિષયવાળી જુદી જુદી બે ક્રિયાઓનો નિષેધ છે પણ એક સાથે એક જ વિષયમાં મન-વચન અને કાયાની ક્રિયાઓનો વિરોધ નથી કેમકે ભાંગાવાળા સૂત્રમાં ત્રણે યોગની ક્રિયા બતાવી छ. (२४५)
एएण थोत्तपढणं, कुणंति नो जे पयाहिणं देता। तेसिं पि कुमइसल्लं, उद्धरियं चेव दडव्वं ।। २४६ ।। एतेन स्तोत्रपठनं कुर्वन्ति नो ये प्रदक्षिणां ददतः । तेषामपि कुमतिशल्यमुद्धरितमेव द्रष्टव्यम् ।। २४६ ।।
આમ કહેવા દ્વારા જેઓ પ્રદક્ષિણા દેતી વખતે સ્તોત્રપાઠ કરતા નથી તેઓનો દુર્બુદ્ધિરૂપ કાંટો પણ કાઢી નાખેલો જાણવો. (આવી તેમની દુર્બુદ્ધિનું नि२।७२९. 25 गये .) (२४५)
(प्रसिधान त्रि) तिविहं पणिहाणं पुण, मण-वइ-कायाण जं समाहाणं । । राग-द्दोसाभावो, भावत्थो होइ एयस्स ।। २४७ ।। त्रिविधं प्रणिधानं पुनर्मनो-वाक् कायानां यत्समाधानम् । राग-द्वेषाऽभावो भावार्थो भवत्येतस्य ।। २४७ ।।
મન, વચન અને કાયાનું એક ક્રિયામાં સારી રીતે જોડાવું તે ત્રિવિધ પ્રણિધાન. આનો ભાવાર્થ એટલો કે રાગ-દ્વેષનો અભાવ તે પ્રણિધાન. (૨૪૭)
93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org