________________
एसा चउत्थविरई, पंचमिए तिन्नि हॉति आलावा । ते पुण बहुवयणंता, नेया सुहुमेहि इञ्चाइ ।। ४३८ ।। एषा चतुर्थी विरतिः पञ्चम्यां त्रयो भवन्ति आलापाः । ते पुनर्बहुवचनान्ता ज्ञेयाः 'सूक्ष्मैः' इत्यादि ।। ४३८ ।
આ ચોથી સંપદા પૂર્ણ થઇ. પાંચમી સંપદામાં ત્રણ આલાવાઓ છે અને તે પણ બહુવચનાંતવાળા સુહુમહિ અંગસંચાલેહિ ઈત્યાદિ આલાવાઓ જાણવા. (४३८)
अंगाईसंचाला, लक्खालक्ख त्ति हुति तो सुहुमा । वीरियसजोगयाए, बाहिं अंतो य ते हुति ।। ४३९ ।। अङ्गादिसंचारा लक्ष्यालक्ष्या इति भवन्ति ततः सूक्ष्माः । वीर्यसयोगतया बहिरन्तश्च ते भवन्ति ।। ४३९ ।।
અંગ વિગેરેને વિષે જાણી શકાય તેવા કે ન જાણી શકાય તેવા સૂક્ષ્મ કંપનો થાય છે, તે વીર્યથી યુક્ત કાયયોગ હોવાના કારણે શરીરની અંદર તેમજ બહાર थया रे छे. (४३८)
(आवश्य नियुक्ति था-१५१३, १४, १५) भणियं च - वीरियसजोगयाए, संचारा सुहुमबायरा देहे । बाहिं रोमंचाई, अंतो खेलाऽनिलाईया ।। ४४० ।। भणितं च - वीर्यसयोगतया संचाराः सूक्ष्म-बादरा देहे । बही रोमाञ्चादिः, अन्तः श्लेष्मा-ऽनिलादिकाः ।। ४४० ।।
કહ્યું છે કે – વીર્યયુક્ત કાયયોગ હોવાના કારણે શરીરમાં સૂક્ષ્મ અને બાદર કંપનો થાય છે જેમકે બહાર રોમાંચ ખડા થઇ જવા વિગેરે અને શરીરની અંદર
-वायु विगेरेनो संयार. (४४०)
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org