________________
आलोयचलं चखं, मणो व तं दुक्कर थिरं काउं । रूवेहि तयं खिप्पइ, सहावओ वा सयं चलइ ॥ ४४१ ॥ आलोकचलं चक्षुः, मन इव तद् दुष्करं स्थिरं कर्तुम् । रूपैस्तत् क्षिप्यते, स्वभावतो वा स्वयं चलति ।। ४४१ ।।
આંખ વસ્તુના દર્શનથી ચલાયમાન થનારી છે તેથી મનની જેમ તેને સ્થિર કરવી દુષ્કર છે. તે કાં તો રૂપો વડે આકર્ષિત થાય છે અથવા સ્વભાવથી જ स्वयं यावे छे. (४४१)
तहा -
न कुणइ निमेसजत्तं (जुत्तं), तत्थुवओगेण झाणं झाएजा । एगनिसं तु पवन्नो, ज्झायइ साहू अणिमिसच्छो वि ।। ४४२ ॥ इत्यादि ।। तथा - न करोति निमेषयनं (युक्तं) तत्रोपयोगेन ध्यानं ध्यायेत् । एकनिशां तु प्रपन्नो ध्यायति साधुरनिमेषाक्षोऽपि ।। ४४२ ।। इत्यादि ।।
સાધુ આંખના પલકારાને અટકાવવાનો) પ્રયત્ન ન કરે, પરંતુ ઉપયોગપૂર્વક ધ્યાન બાવે. એકરાત્રિની પ્રતિમા કે ધ્યાનને સ્વીકારનાર સાધુ અનિમેષ આંખે પણ ધ્યાન કરી શકે. (આમ ઉપરોક્ત ત્રણ ગાથાઓ આવશ્યકમાંથી સાક્ષી તરીકે મૂકી) (૪૪૨)
एएर्सि सव्वेसिं, अन्नत्थ ममेस होउ उस्सग्गो। न य नाम एत्तिएहि, अन्नेहि वि एवमाईहिं ।। ४४३ ॥ आगारेहि अभग्गो, होजा अविराहिओ ममुस्सग्गो। तत्थेए आगारा, आईसद्देण संगहिया ।। ४४४ ।। एतेषां सर्वेषामन्यत्र ममैष भवतु उत्सर्गः । न च नाम एतावद्भिरन्यैरपि एवमादिभिः ।। ४४३ ।।
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org