________________
दुष्प्रणिधानं भण्यते जिनविषये तन्न कर्त्तव्यम् ।। ६४ ।।
રાગથી, દ્વેષથી કે મોહથી દૂષિત થયેલા ચિત્તના પરિણામ તેને દુષ્પ્રણિધાન કહેવાય છે. જિનેશ્વર ભગવંતના વિષયમાં તેવું દુપ્રણિધાન ન કરવું. (૬૪)
( अनुचित प्रवृत्ति )
विकहा धरणयदाणं, कलहविवायाइगेहकिरियाओ । अणुचियवित्ती सव्वा, परिहरियव्वा जिणगिहम्मि ।। ६५ ।। विकथा धरणकदानं कलहविवादादिगेहक्रियाः । अनुचितवृत्तिः सर्वाः परिहर्त्तव्या जिनगृहे ।। ६५ ।।
संसार संबंधी वातो, उधार खापवु, उघडो, यर्या, विवाह विगेरे धरनी ક્રિયાઓ તે બધી અનુચિત પ્રવૃતિ કહેવાય અને જિનાલયમાં તેનો સર્વથા ત્યાગ २वो. (94)
जइ आसायणभीरू, सुंदर ! एयाओ परिहरिजासु । अलियासायणसंकी, मा जिणभवणाइ दूसेसु ।। ६६ ।। यद्याशातनाभीरुः सुन्दर ! एताः परिहर । अलीकाशातनाशङ्की मा जिनभवनानि दूषय ।। ६६ ।।
તેથી જો તને ખરેખર આશાતનાનો ભય લાગતો હોય તો હે સુંદર ! આ બધી આશાતનાનો ત્યાગ કર. ખોટી આશાતનાઓની શંકા કરી જિનભવનને दूषित नहु२. (99)
L
( અધિક જિનબિમ્બોથી અધિક ઉલ્લાસ ) एगम्म वि जिणबिंबे, दिट्ठे हिययस्स होइ आणंदो । अहियाहियदंसणओ, अइप्पमाणो पवित्थरइ ।। ६७ ।। एकस्मिन्नपि जिनबिम्बे दृष्टे हृदयस्य भवत्यानन्दः । अधिकाधिकदर्शनतोऽतिप्रमाणः प्रविस्तृणोति ।। ६७ ।।
જો એક જ જિનપ્રતિમા જોવાથી પણ હૃદયને આનંદ થાય છે તો વધારે ને વધારે જિનપ્રતિમાઓ જોવાથી તે આનંદ મોટા પ્રમાણમાં ફેલાય છે. (વધારે आनंद उत्पन्न थाय छे.) (५७)
Jain Education International
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org