________________
अणुहवसिद्धं एयं, पायं भव्वाण सुद्धबुद्धीणं ।
मयलिजर जाण मणो, अन्नाणवियंभियं तेसिं ।। ६८ ।। अनुभवसिद्धमेतत्प्रायो भव्यानां शुद्धबुद्धीनाम् । मलिन्यते येषां मन अज्ञानविजृम्भितं तेषाम् ।। ६८ ।।
નિર્મળ બુદ્ધિવાળા ભવ્યજીવોને તો પ્રાયઃ આ અનુભવથી સિદ્ધ છે, તેથી જેમનું મન અધિક પ્રતિમાઓને જોઇને બગડે છે તે તેમના અજ્ઞાનનો જ પ્રતાપ छे. (५८)
जो एगचे अगिहे, जिणबिंबविहावणे गुणो भणिओ । चवीसवट्टयाइसु, सो चेव बुहेण विन्नेओ ।। ६९ ।। य एकचैत्यगृहे जिनबिम्बविधापने गुणो भणितः । चतुर्विंशतिपट्टकादिषु स एव बुधेन विज्ञेयः ।। ६९ ।।
વળી જે એક જિનાલયમાં જિનબિમ્બ ભરાવવામાં લાભ કહ્યો છે તે ચોવીશ જિનેશ્વર ભગવંતોનો પટ્ટ વિગેરે કરાવવામાં પણ પંડિતજને જાણવો. (૬૯)
जं पुण लोगविरुद्धं, ण्हाणुदयाईण संगमे भणसि । तत्थ वि मज्झत्थमणो, निसुणसु साहेमि परमत्थं ।। ७० ।। यत्पुनर्लोकविरुद्धं स्नानोदकादीनां संगमे भणसि । तत्रापि मध्यस्थमना निःश्रृणु कथयामि परमार्थम् ।। ७० ।।
વળી સ્નાનના પાણીના છાંટા એકબીજાને ઉડે તે લોકમાં વિરુદ્ધ છે, એવું જે તું કહે છે તેમાં પણ મનને મધ્યસ્થ રાખી સાંભળ, હું તેના રહસ્યને કહું છું. (७०)
( સ્નાનજલ પરસ્પર અડવામાં બાધ નથી )
- असुइमलपूरियंगा, खलिमलकलुसीकयं सिणाणजलं । अहिमाणधणा पुरिसा, अन्नोन्नं नेव विसहंति ।। ७१ ।। अशुचिमलपूरिताङ्गाः कल्मलकलुषीकृतं स्नानजलम् । अभिमानधनाः पुरुषा अन्योन्यं नैव विषहन्ते ।। ७१ ।।
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org