________________
અરિહંતચેઇઆણે વિ. સ્તોત્રોથી યુક્ત બને ત્યારે મધ્યમોત્કૃષ્ટ બને, તેમ पूर्वायायोमे धुं छे. (१५८)
थोत्तपणिवायदंडगपणिहाणतिगेण संजुआ एसा । संपुन्ना विन्नेया, जेट्ठा उक्कोसिआ नाम ।। १५९ ।। स्तोत्रप्रणिपातदण्डकप्रणिधानत्रिकेण संयुता एषा । संपूर्णा विज्ञेया ज्येष्ठा उत्कृप्टिका नाम ।। १५९ ।।
ત્રણ સ્તોત્રોત્રણ (પ્રણિપાતદંડક = ખમાસમણ સૂત્ર) ચૈત્યવંદનો અને ત્રણ જયવીયરાય સૂત્રથી સંયુક્ત મધ્યમ ઉત્કૃષ્ટ વંદના સંપૂર્ણ એવી उत्कृष्ट-उत्कृष्ट वहन वी. (१५८) .
एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयम्मि । कालोचियकारीणं, अणग्गहाणं सुहा सव्वा ।। १६० ।। एषा नवप्रकारा आचीर्णा वन्दना जिनमते । कालोचितकारिणामनाग्रहाणां शुभा सर्वा ।। १६० ।।
જિનશાસનમાં આચરણાથી ચાલી આવતી આ નવપ્રકારની સર્વ ચૈત્યવંદના જે કાળે જે ઉચિત હોય તે પ્રમાણે આચરનારા અનાગ્રહી જીવોને शुमणाय ने छे. (१७०)
(वन्नानी तव्यता - श्रावने सविशेष)
उक्कोसा तिविहा वि हु, कायव्वा सत्तिओ उभयकालं ।
सड्ढेहिँ उ सविसेसं, जम्हा तेसिं इमं सुत्तं ।। १६१ ।। ५. उत्कृष्टा त्रिविधाऽपि खलु कर्तव्या शक्तित उभयकालम् । श्राद्धैस्तु सविशेष यस्मात्तेषामिदं सूत्रम् ।। १६१ ।।
ત્રણે પ્રકારની ઉત્કૃષ્ટ ચૈત્યવંદના યથાશક્તિ ઉભયકાળ (સવાર-સાંજ)કરવી જોઇએ. અને શ્રાવકોએ તો સવિશેષ કરવી જોઇએ, કેમકે तेसो भाटेमा सूत्र बतायुं छे. (१५१)
(Allus)
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org