________________
भन्नति भुवणगुरूणो, नवरं अन्नं पि कारणं अस्थि । सावत्थीनयरीए, कयाइ कालस्स दोसेण ।। ५५२ ।। जाए दुब्भिक्खभरे, दुत्थीभूए जणे समत्थे वि। अवयरिओ एस जिणो, सेणादेवीए उयरम्मि ।। ५५३ ।। शं सौख्यमिति प्रोच्यते दृष्टे तद् भवति सर्वजीवानाम् । ततः शंभवो जिनेशः सर्वेऽपि खलु शंभवा एवम् ।। ५५१ ।। भण्यन्ते भुवनगुरवः, नवरमन्यदपि कारणमस्ति । श्रावस्तीनगर्या कदाचित् कालस्य दोषेण ।। ५५२ ।। जाते दुर्भिक्षभरे दुःस्थीभूते जने समस्तेऽपि । अवतीर्ण एष जिनः सेनादेव्या उदरे ।। ५५३ ।।
શું એટલે સુખ કહેવાય છે, તે (સુખ) ભગવાનને જોતાં સર્વજીવોને થાય છે તેથી તેમને શંભવ જિનેશ્વર કહેવાય છે. જો કે એ રીતે સર્વે ત્રણે ભુવનના ગુરુ એવા તીર્થકરો કહેવાશે. પરંતુ અહીં આ ભગવાનને સંભવ કહેવામાં બીજું પણ કારણ છે. શ્રાવસ્તી નગરીમાં ક્યારેક કાળના દોષથી.. દુકાળ વારંવાર પડયે છતે અને સમસ્ત લોક અત્યંત દુઃખી થઈ ગયા ત્યારે સેનાદેવીની કુક્ષિમાં मा ५२मात्मा ( ५) अवता . (५५१-५५२-५५3)
सयमेवागम्म सुराहिवेण संपूइया तओ जणणी । वद्धाविया य भुवणेक्कभाणुतणयस्स लाभेणं ।। ५५४ ।। स्वयमेवाऽऽगम्य सुराधिपेन संपूजिता ततो जननी । वर्धिता (वर्धापिता) च भुवनैकभानुतनयस्य लाभेन ।। ५५४ ।।
પોતાની જાતે જ આવીને ઇન્દ્ર વડે માતાની પૂજા કરાઈ અને સમસ્ત જગતને વિષે એક માત્ર સૂર્ય સમાન (તેજસ્વી) પુત્રના લાભની વધામણી અપાઈ. (५५४)
तद्दियह चिय सहसा, समत्थसत्थेहि धन्नपुन्नेहिं । सव्वत्तो इंतेहिं, सुहं सुभिक्खं तहिं जायं ।। ५५५ ।।
१९५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org