________________
उचियत्तं पूआए, विसेसकरणं तु मूलबिंबस्स ।
जं पडइ तत्थ पढमं, जणस्स दिट्ठी सह मणेण ।। १९७ ।। - उचितत्वं पूजाया विशेषकरणं तु मूलबिम्बस्य ।
यत्पतति तत्र प्रथमं जनस्य दृष्टिः सह मनसा ।। १९७ ।।
મૂળનાયક ભગવાનની પૂજા વિશિષ્ટ પ્રકારની કરવી તે ઉચિત છે કેમકે મંદિરમાં પ્રવેશ કરતાં લોકોની સૌ પ્રથમ દ્રષ્ટિ પણ મન સાથે ત્યાં પડે છે. (१८७)
(पूभ उरवानुं प्रयोजन )
कयकिचाण जिणाणं, पूआ भवियाण भावजणणत्थं । सो पुण होइ विसिट्ठे, पलोइए मूलबिंबम्मि ।। १९८ ।। कृतकृत्यानां जिनानां पूजा भव्यानां भावजननार्थम् । स पुनर्भवति विशिष्टे प्रलोकिते मूलबिम्बे ।। १९८ ।।
કૃતકૃત્ય એવા જિનેશ્વર દેવોની પૂજા ભવ્યજીવોને શુભ ભાવ ઉત્પન્ન કરાવવા માટે કરાય છે. વિશિષ્ટ એવી મૂળનાયક ભગવાનની પ્રતિમાને જોઇને ते लाव उत्पन्न थाय छे. (१८८)
(प्रहारनी पूभ )
अंगम्मि पढमपूया, आमिसपूआ तओ भवे बीया
तइया थुइ थोत्तगगय, तासि सरूवं इमं होइ ।। १९९ ।।
अङ्गे प्रथमपूजा आमिषपूजा ततो भवेद्वितीया । तृतीया स्तुति - स्तोत्रकगता तास स्वरूपमिदं भवति ।। १९९ ।।
પહેલી પૂજા અંગને વિષે, ત્યાર પછી નૈવેદ્યાદિથી બીજી આમિષપૂજા અને સ્તુતિ અને સ્તોત્રો દ્વારા ત્રીજી ભાવપૂજા, આમ ત્રણ પ્રકારની પૂજા થઇ. તેઓનું स्व३५ खावुं होय छे. (१७८)
( अंगपूर )
वत्था - ऽऽहरण- विलेवणसुगंधिगंधेहि धूव - पुप्फेहिं । कीरइ जिणंगपूआ, तत्थ विही एस नायव्वो । २०० ।।
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org