________________ - સાંવત્સરિક અઠ્ઠાઇ (પર્યુષણની), ચાતુર્માસિક ત્રણ અઠ્ઠાઇઓને વિષે અને કલ્યાણક તિથિઓને વિષે પણ અત્યંત આદરપૂર્વક જિનેશ્વર ભગવંતોની પૂજા અને તપ આદિ અનુષ્ઠાનોને વિષે આત્માને જોડે છે. (819) इय पूय चिय एगा, भणिया न य वंदण ति मा बुज्झ / नहि संपुन्ना पूया, वंदणविगला जओ होइ / / 820 // एषा पूजा एवैका भणिता न च वन्दनेति मा बुध्यस्व / नहि संपूर्णा पूजा वन्दनविकला यतो भवति // 820 // અહીં પૂજા એકલી જ કહી છે વંદના નથી કહી એવું તું ન જાણતો, કેમકે ! વન્દના વગરની પૂજા સંપૂર્ણ પૂજા બનતી નથી. (820) निच्चं चिय किच्चमिण, न य सव्वो तरइ निच्चसो काउं / इय सव्वपरिच्चाया, उवइट्ठा पव्वदियहेसु // 821 // नित्यमेव कृत्यमिदं न च सर्वः शक्नोति नित्यशः कर्तुम् / इति सर्वपरित्यागाद् उपदिष्टा पर्वदिवसेषु / / 821 / / આ તો રોજ જ કરવાનું કર્તવ્ય છે અને કાંઈ બધા રોજ આ કરી શકે નહીં આમ વિચારી તેનો સર્વથા ત્યાગ ન કરે તે માટે માત્ર પર્વદિવસોમાં આ यैत्यवन्ना बतावी छे. (821) सुत्ते एगविह च्चिय, भणिया तो भेयसाहणमजुत्तं / इय थूलमई कोई, जंपइ सुत्तं इमं सरिउं / / 822 // सूत्रे एकविधा एव भणिता ततो भेदकथनमयुक्तम् / इति स्थूलमतिः कश्चित् कथयति सूत्रमिदं स्मृत्वा / / 822 / / સૂત્રમાં એક પ્રકારની જ ચૈત્યવંદના કહી છે તો પછી તેના ભેદ કરવા અયોગ્ય છે એમ સ્કૂલબુદ્ધિવાળો કોઈ આ સૂત્રનું સ્મરણ કરીને .....(822) (सूत्रनी साक्षll) तिन्नि' वा कड्ढई जाव, थुईओ तिसिलोइया / 246 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org