________________
(द्रष्टान्त) कोटरजलतजलणो, आसिर्बतो वि वारिधाराहि । विद्धिं तरू न पावइ, किलिट्ठचित्तस्स तह धम्मो ।। १५१ ।। कोटरज्वलज्ज्वलन आसिच्यमानोऽपि वारिधाराभिः। वृद्धिं तरून प्राप्नोति क्लिष्टचित्तस्य तथा धर्मः ।। १५१ ।।
જેની બખોલમાં અગિ બળી રહ્યો છે એવા વૃક્ષને પાણીની ધારાઓ વડે સીંચવા છતાં પણ વૃદ્ધિ પામતો નથી, તેમ સંકલેશયુક્ત ચિત્તવાળા જીવનો ધર્મ वृद्धि पामतो नथी. (१५१)
तम्हा कुग्गाहविसं, वमित्तु पसमामयं च पाऊणं । मज्झत्थमणो मइम, करेज चिइवंदणं विहिणा ।। १५२ ।। तस्मात्कुग्राहविषं वमित्वा प्रशमामृतं च पीत्वा । मध्यस्थमना मतिमान् कुर्याच्चैत्यवन्दनां विधिना ।। १५२ ।।
તેથી કદાગ્રહરૂપ ઝેરને બહાર કાઢી પ્રશમામૃતનું પાન કરી મધ્યસ્થ ચિત્તવાળો બુદ્ધિમાન પુરૂષ વિધિપૂર્વક ચૈત્યવંદન કરે. (૧૫૨)
चिइवंदणा तिभेया, जहन्न उक्कोस मज्झिमा चेव । एक्केक्का वि तिभेया, जेड विजेट्ठा कणिहा य ।। १५३ ।। . चैत्यवन्दना त्रिभेदा जघन्या उत्कृष्टा मध्यमैव । एकैकाऽपि त्रिभेदा ज्येष्ठा विज्येष्ठा कनिष्ठा च ।। १५३ ।।
ચૈત્યવંદનાના ત્રણ ભેદ છે. જઘન્યા, મધ્યમા અને ઉત્કૃષ્ટા. આ ત્રણે ભેદો ५५ वणी ३९ अरे छ. धन्य, मध्यमाने उष्टा. (१५3)
एगनमोक्कारेणं, होइ कणिट्ठा जहन्निआ एसा । जहसत्तिनमोक्कारा, जहन्निया भन्नइ विजेडा ।। १५४ ॥ एकनमस्कारेण भवति कनिष्ठा जघन्यका एषा । . . यथाशक्तिनमस्कारा जघन्यका भण्यते विज्येष्ठा ।। १५४ ।।
એક નમસ્કાર વડે જઘન્યમાં પણ જઘન્ય વંદના થાય છે અને શક્તિ પહોચે તેટલા નમસ્કારવાળી જે વંદના તે મધ્યમ જઘન્યા વંદના કહેવાય છે (૧૫૪)
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org