________________ जक्खाए वा सुव्वइ, सीमंधरसामिपायमूलम्मि / नयणं देवीएँ कयं, काउस्सग्गेण सेसाणं / / 785 / / यक्षाया वा श्रूयते सीमंधरस्वामिपादमूले। नयनं देव्या कृतं कायोत्सर्गेण शेषाणाम् / / 785 / / અથવા (શ્રીયકના મરણનું પાપ લાગવાના આઘાતથી બેચેન બનેલા યક્ષા. સાધ્વીજીના ચિત્તનું સમાધાન કરવા) બાકીના (યક્ષા સિવાયના) સંઘે કરેલા કાયોત્સર્ગથી શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધરસ્વામિ પરમાત્મા પાસે લઈ यता संमणाय छे. (785) एमाइकारणेहिं, साहम्मियसुरवराण वच्छल्लं / पुव्वपुरिसेहिं कीरइ, न वंदणाहेउमुस्सग्गो / / 786 / / एवमादिकारणैः साधर्मिकसुरवराणां वात्सल्यम् / पूर्वपूरुषैः क्रियते न वन्दनाहेतुमुत्सर्गः / / 786 / / આવા પ્રકારના કારણોથી સાધર્મિક દેવતાઓનું વાત્સલ્ય જ પૂર્વપુરૂષો દ્વારા કરાય છે. કાંઈ વંદના વિગેરે હેતુ માટે કાયોત્સર્ગ કરાતો નથી. (786) - पुव्वपुरिसाण मग्गे, वच्चंतो नेय चुक्कइ सुमागा। पाउणइ भावसुद्धि, मुच्चइ मिच्छाविगप्पेहिं / / 787 // पूर्वपुरुषाणां मार्गे व्रजन नैव भ्रश्यति सुमार्गात् / प्राप्रोति भावशुद्धिं मुच्यते मिथ्याविकल्पैः / / 787 / / પૂર્વજોના માર્ગે ચાલતો પુરૂષ કયારેય પણ સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી, ભાવની નિર્મળતાને પ્રાપ્ત કરે છે અને મિથ્યા વિકલ્પોથી આત્માને છોડાવે છે. (887) पारियकाउस्सग्गो, परमेट्ठीणं च कयनमोकारो। वेयावच्चगराणं, देज थुई जक्खपमुहाणं / / 788 / / पारितकायोत्सर्गः परमेष्ठिनां च कृतनमस्कारः / वैयावृत्यकराणां दद्यात् स्तुतिं यक्षप्रमुखाणाम् / / 788 / / ર૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org