________________
છે એમ વિચારી આ બધા દોષોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (દોષરહિત
स२०१२वो ऽ.) (४८3)
एए सामन्नेणं, दोसा एगवीस होति उस्सग्गे । अहिगारिविसेसाओ, केइ कस्सइ न हि घडंति ॥ ४९४ ।। एते सामान्येन दोषा एकविंशतिर्भवन्ति उत्सर्गे । अधिकारिविशेषात् केचित् कस्यचिद् न हि घटन्ते ।। ४९४।।
કાઉસ્સગ્નમાં સામાન્યથી આ એકવીશ દોષો હોય છે. વિશિષ્ટ અધિકારીને આશ્રીને કેટલાક દોષો કોઇકને ઘટતા નથી. (૪૯૪).
लंबुत्तर-थणछायण, संजइदोसा न हुंति समणीणं । वहुलंबुत्तर-थणछायणं च दोसा च सड्ढीणं ।। ४९५ ।। लम्बोत्तर-स्तनच्छादनौ संयतीदोषौ न भवतः श्रमणीनाम् । वधू-लम्बोत्तर-स्तनच्छादनं च दोषा न श्राद्धीनाम् ।। ४९५ ।।
લંબોત્તર અને સ્તન છાદન, આ સાધુ ભગવંતના બે દોષો સાધ્વીજી ભગવંતને હોતા નથી તેમજ વધૂ, લંબોત્તર અને સ્તન છાદન એ દોષો શ્રાવિકાઓને નથી હોતા. (૪૫)
खलिण-कविठ्ठदुर्ग पुण, अगीइसेहाइयाण संभवइ । संभवइ गिहत्थाणऽवि, कयाइ एगत्तभावम्मि ।। ४९६ ।। खलिन-कपित्थद्विकं पुनरगीत-शैक्षादिकानां संभवति । संभवति गृहस्थानामपि कदाचिदेकत्वभावे ।। ४९६ ।।
ખલિન અને કપિત્થ આ બે દોષો અગીતાર્થ, બાળ સાધુ વિગેરેને જ સંભવે અને કયારેક એકલપણામાં કાઉસ્સગ્ન કરતા ગૃહસ્થોને પણ સંભવે. (૪૯૬)
इय दोसविप्पमुक्को, उस्सग्गे चिंतिऊण मंगलगं । भणिऊण नमोकारं, पारइ विहिणा असंभतो ।। ४९७ ।। इति दोषविप्रमुक्त उत्सर्गे चिन्तयित्वा मङ्गलकम् ।
.१४८
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org