________________
गिजंति जाणएहिं, तम्हा ते तस्स दायारो ।। ३३४ ।। द्विविधोऽपि खलु संपद्यते यस्माजिनचरणसेवनरतानाम् । गीयन्ते ज्ञायकैस्तस्मात्ते तस्य दातारः ।। ३३४ ।।
બન્ને પ્રકારનો પણ ચારિત્રધર્મ (દશ ચારિત્ર અને સર્વચારિત્ર) પરમાત્માના | પદપંકજની પૂજામાં રક્ત જીવોને પ્રાપ્ત થાય છે, તેથી વિદ્વાનજનો વડે ધર્મના घातार तरी तेसो गवाय छे. (33४)
(धम्मसया) परहियकरणेकरया, जहजोगं उवइसति जं धर्म । तो धम्मदेसया ते, तेसिं चिय मे नमो होउ ।। ३३५ ।। परहितकरणैकरता यथायोगमुपदिशन्ति यं धर्मम् । ततो धर्मदेशकास्ते तेभ्य एव मे नमो भवतु ।। ३३५ ।।
બીજા જીવોનાહિત કરવામાં જ એકમાત્ર તત્પર એવા પરમાત્માયથાયોગ્ય જે ધર્મનો ઉપદેશ આપે છે, તેથી તેઓ ધર્મને બતાવનારા છે, તેમને મારો नमार थामी (334)
(धम्मनायi) सो पुण होइ विसिट्ठो, तेसिं आणाइ वट्टमाणाणं । धम्मस्स नायगाणं, तत्तो तेसिं मम पणामो ।। ३३६ ।। स पुनर्भवति विशिष्टस्तेषामाज्ञायां वर्तमानानाम् । धर्मस्य नायकेभ्यस्ततस्तेभ्यो मम प्रणामः ।। ३३६ ।।
તે પરમાત્માની આજ્ઞામાં વર્તતા જીવોને વિશિષ્ટ ધર્મ પ્રાપ્ત થાય છે, તેથી | ધર્મના નાયક (આજ્ઞામાં વર્તતા જીવોને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર) તેમને भारी अाम थामओ. (339)
__ (धम्मसारीi) जह सारही सुकुसलो, तहा तहा खेडए रह-तुरंगे । जह नो होइ अवाओ, तुरंगमाणं रहस्सावि ।। ३३७ ।।
१००
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org