________________
(प्रश्र) जइ एवं किं भणिया, तिविहा हरिभद्दसूरिणा सुत्ते । जिणबिंबस्स पइडा ? जंभणिओ तत्थ एसत्थो ।। ३४ ।। यद्येवं किं भणिता त्रिविधा हरिभद्रसूरिणा सूत्रे ।। जिनबिम्बस्य प्रतिष्ठा ? यद्भणितस्तत्रैषोऽर्थः ।। ३४ ।। શિષ્યનો પ્રશ્ન - જો આવું જ હોય તો પછી હરિભદ્રસૂરિ મહારાજે(ષોડશક) સૂત્રમાં ત્રણ પ્રકારની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કેમ કહી છે? કેમકે ત્યાં આગળ આવો પદાર્થ કહ્યો છે (૩૪).
(ARनी प्रतिष्ठा) वत्तिपइट्ठा एगा, खित्तपइट्ठा महापइट्ठा य । एग-चउवीस-सत्तरसयाण सा होइ अणुकमसो ।। ३५ ।। व्यक्तिप्रतिष्ठका क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा च । एक-चतुर्विंशति-सप्ततिशतानां सा भवत्यनुक्रमशः ।। ३५ ।।
(પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની છે) એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક (૧), ચોવીસ (૨૪) અને એકસો સીત્તેર (१७०) नेश्वरोनी होय. (34)
(प्रत्युत्तर) भन्नइ तिविहपइहाउवलक्खणमेव तत्थ तं भणियं । अवधारणविरहाओ, ओसरणाइपइहाओ ।। ३६ ।। भण्यते त्रिविधप्रतिष्ठोपलक्षणमेव तत्र तद्भणितम् । अवधारणविरहादवसरणादिप्रतिष्ठाः ।। ३६ ।।
પ્રત્યુત્તર આપે છે - અવધારણ (જકાર) નહીં હોવાથી સમવસરણાદિની પ્રતિષ્ઠાને ઉપલક્ષણથી સૂચવવા માટે જ ત્યાં આ ત્રણ પ્રકારની પૂજા કહી છે.
(39)
(शं
)
चोयगो -
११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org