________________
(लक्ति अनुष्ठान) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स । पुव्विल्लसमं करणं, भत्तिअणुडाणमाहंसु ।। ८८९ ।। बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पौर्वात्यसमं करणं भक्त्यनुष्ठानमाहुः ।। ८८९ ।।
વિવેક ચક્ષુની મંદતાવાળો ભવ્ય જીવ વિશિષ્ટ બહુમાનપૂર્વક પોતાના પૂર્વજોની જેમ અનુષ્ઠાન આદરે તેને મહામુનિઓ ભક્તિ અનુષ્ઠાન કહે છે. (८८९)
(प्रीति-लक्ति वरये लेह)
तुल्ल पि पालणाई, जाया जणणीण पीड़-भत्तिगयं । पीईभत्तिसु (जु) याणं, भेओ नेओ तहेहं पि ।। ८९० ।। तुल्यमपि पालनादि जाया जनन्योः प्रीति- भक्तिगतम् । प्रीति - भक्तियुतयोः भेदो ज्ञेयस्तथेहाऽपि ।। ८९० ।।
પત્ની અને માતાનું એકસરખું પાલન-પોષણ વિ. કરવા છતાં એક પ્રીતિલેખે ગણાય છે એક ભક્તિ રૂપે, તે જ રીતે અહીં પણ પ્રીતિયુક્ત અને लक्तियुक्त अनुष्ठाननो लेह भएवो. (८८०)
(वथनानुष्ठान)
जो पुण जिणगुणचेईसुत्तविहाणेण वंदणं कुणइ । वयणाणुडाणमिणं, चरित्तिणो होइ नियमेण ।। ८९१ ।।
यः पुनर्जिनगुणचैत्येषूक्त (चैत्यसूत्र) विधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ।। ८९१ ।।
જે વળી જિનેશ્વર પરમાત્માના ગુણોની ચૈત્યવન્દના સૂત્રોક્ત વિધિપૂર્વક વંદના કરે છે તે વચનાનુષ્ઠાન કહેવાય છે અને ચારિત્રધર મહાત્માઓને આ વચનાનુષ્ઠાન અવશ્ય હોય છે. (૮૯૧)
(असंगानुष्ठान)
Jain Education International
૨૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org