________________
ભાવભરી અનુમોદના
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના
પટ્ટાલંકાર પૂજ્યપાદ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી સાનુવાદ
"ચૈત્યવંદન ભાષ્ય” ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ
સાયનના
જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે.
આ ઉપરાંત પણ બીજા અનેક ગ્રંથોમાં તથા "શ્રુતસમુદ્ધારક" તરીકે પણ જ્ઞાનનિધિનો સદુપયોગ કરતા
સાયન જૈન સંઘની
અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ.
Jain Education International
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ.
For Private & Personal Use Only
www.jainelibrary.org