________________
પણ હોય છે તેથી આગળ કહ્યું, તેઓને વિષે શ્રેષ્ઠ-કેવલજ્ઞાની ભગવંતો, વળી त सामान्य अवली होय छे. (१२४)
(तित्थय। में पसीयंत) तो भन्नइ तित्थयरा, तेसिं अत्थो वियाहिओ चेव । मे मज्झ पसीयंतु त्ति तोसवंतो सया होतु ।। ६२५ ।। ततो भण्यते तीर्थकराः, तेषामर्थो व्याख्यात एव । मे मम प्रसीदन्तु इति तोषवन्तः सदा भवन्तु ।। ६२५ ।।
તેથી આગળ કહેવાયું - તીર્થકરો, તેનો અર્થ આગળ કહેવાઈ જ ગયો છે. 'भे' भा२। ५२ 'प्रसान्तु' साण माटे तुष्टिमान थामो - प्रसन्न थानो. (१२५)
चोयगो - तूसंति संथुया जे, नियमा रूसंति निंदिया ते उ।
कह वीयरागसई, वहति ? ते कह व थोयव्वा ? ।। ६२६ ।। चोदक :तुष्यन्ति संस्तुता ये नियमाद् रुष्यन्ति निन्दितास्ते तु । कथं वीतरागशब्दं वहन्ति ? ते कथं वा स्तोतव्याः ? ।।६२६।।
જેઓ સ્તુતિ કરવાથી ખુશ થાય છે તે અવશ્ય નિન્દા કરવાથી ગુસ્સે પણ થાય તો પછી તેઓ “વીતરાગ' શબ્દને કેમ ધારણ કરે છે.? અને તેમની સ્તુતિ श। भाटे ४२वी को ? (१२९)
अह ते न पसीयंति हु, कज भणिएण तो किमेएण ? । सच्चं ते भगवतो, विरागदोसा न तूसंति ।। ६२७ ।। अथ ते न प्रसीदन्ति खलु कार्य भणितेन ततः किमेतेन ? सत्यं ते भगवन्तो विरागदोषा न तुष्यन्ति ।। ६२७ ।।
અને જો તેઓ પ્રસન્ન ન થતા હોય તો પછી તમે પ્રસન્ન થાઓ' એમ બોલવાની જરૂર શી છે?
૧૮૮
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org