________________
તાબૂલ, પુષ્પો વિગેરે સ્વઉપભોગ્ય સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરે, ઉત્તરીય વસ્ત્રને ધારણ કરે, અને ત્યાર પછી ઉપર કહેલી (દશત્રિકની) ગાથાનો અર્થ वे अवतरित थाय छे. (अमलमा माछ) (१८१)
वञ्चइ दुवारनियडं, काऊण य पाणिसंपुडं सीसे । अद्धावणयपणाम, करेइ रोमंचियसरीरो ।। १८७ ।। व्रजति द्वारनिकट कृत्वा च पाणिसम्पुटं शार्षे । अर्द्धावनतप्रणाम करोति रोमाञ्चितशरीरः ।। १८७ ।।
મસ્તક પર બે હાથ જોડી સંપુટ બનાવી દ્વારની નજીક જાય અને પ્રભુજીનું મુખ દેખાતાં જ) રોમાંચ ખડા થઈ ગયેલા શરીરવાળો તે કેડેથી અડધુ શરીર नावी मर्दावनत प्रम ३. (१८७)
( निस) पविसंतो चेव बलाणयम्मि कुजा निसीहिया तिन्नि । घरवावारं सव्वं, इन्हि न काहामि भावेंतो ।। १८८ ।। प्रविशन्नेव बलानके कुर्यान्नैषेधिकीः तिस्त्रः । गृहव्यापारं सर्वं इदानीं न करिष्यामि भावयन् ।। १८८ ।।
હવે હું ઘરની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહી કરું એ પ્રમાણે ભાવતાં બલાનક મંડપમાં (જિનચૈત્યના અગ્રભાગમાં) પ્રવેશતાં જ ત્રણ નિશીહિ કરે (निस, निसा अभवत पोल). (१८८)
अद्धावणयपणाम, तत्तो काऊण भुवणनाहस्स । पंचंग वा काऊं, भत्तिब्भरनिब्भरमणेणं ।। १८९ ।। अर्भावनतप्रणामं ततः कृत्वा भुवननाथस्य । पञ्चाङ्ग वा कृत्वा भक्तिभरनिर्भरमनसा ।। १८९ ।।
ત્યાર પછી જગતના જીવોના યોગ અને ક્ષેમને કરનારા પરમાત્માને અદ્ધવનત પ્રણામ કરીને કે ભક્તિના સમુહથી ભરપૂર મન વડે પંચાંગ प्रसिपात रीने...(१८८)
पूर्यगपाणिपरिवारपरिगओ गहिरमहरघोसेण ।
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org