________________
एष यौवनप्राप्तोऽस्य वरपादपस्य छायायाम् । एतं तव विवादं छेत्स्यति नाऽत्र संदेहः ।। ५८५ ।।
યૌવનમાં આવેલો આ મારો પુત્ર) આ શ્રેષ્ઠ વૃક્ષની છાયામાં આ તમારા વિવાદને છેદશે (ન્યાય આપશે) એમાં જરા પણ શંકા રાખવા જેવી નથી. (५८५)
तत्तियमेत्तं कालं, ता चिट्ठह ताव निब्भुया तुब्धं । पडिवन्नममायाए, माया न खमइ मुहत्तं पि ।। ५८६ ।। तावन्मात्रं कालं ततः तिष्ठत तावत् निभृता यूयम् । प्रतिपन्नममातृकया माता न क्षमते मुहूर्तमपि ।। ५८६ ।।
તેથી તેટલા કાળ સુધી તમે શાંતપણે રહો. તે વાત જે માતા નહોતી તેણે સ્વીકારી લીધી જ્યારે માતા એક મુહૂર્તનો પણ વિલંબ સહન કરવા તૈયાર ન थई. (५८)
भणइ य फिट्टइ गेहं, एवं दुण्ह वि विभिन्नचित्ताणं । जं वा तं वादाओ अप्पिजइ देवि ! मम पुत्तो ।। ५८७ ।। भणति च स्फेटयति गेहमेवं द्वयोरपि विभिन्नचित्तयोः । यद् वा तद् वादादर्प्यते देवि ! मम पुत्रः ।। ५८७ ।।
(માતાએ) કહ્યું કે આ પ્રમાણે અમે બન્ને વિક્ષુબ્ધ અને વિરુદ્ધચિત્તવાળા સાથે રહેવાથી ઘર તૂટી જાય માટે તેને જે ભાગ જોઈતો હોય તે તેને આપો, हेवि! मा पुत्र भने मापो. (५८७)
नियमइकोसल्लेणं, सामा नाऊण तासि परमत्थं । छिंदइ तं ववहारं, पुव्वुत्तकमेण नीसेसं ।। ५८८ ।। निजमतिकौशल्येन श्यामा ज्ञात्वा तयोः परमार्थम् । छिनत्ति तं व्यवहार पूर्वोक्तक्रमेण निःशेषम् ।। ५८८ ।। પોતાની બુદ્ધિની નિપુણતાથી શ્યામાદેવીએ તે બન્નેની વાતનું રહસ્ય જાણી
૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org