Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra
Author(s): Bechardas Doshi
Publisher: Laghaswami Pustakalaya Limbdi
Catalog link: https://jainqq.org/explore/004870/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ भंडारा भंडार Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય શ્રી લાધાજીસ્વામી સ્મારક ગ્રંથમાળા-મણકે ૨૪ મે श्री अर्हम् શ્રી રાયપણઈય સુત્ત. [ ગુજરાતી અનુવાદ : ટિપ્પણો સાથે ]. અનુવાદક પંડિત બેચરદાસ જીવરાજ દેશી ભારતીનિવાસ સાસાયટી, અમદાવાદ ઉપોદઘાત-લેખક. જૈન મુનિ શ્રી છોટાલાલજી (લીંબી સંપ્રદાય) મૂલ્ય ૧૦ આના Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક નાથાલાલ ડાહ્યાભાઈ શાહ વ્યવસ્થાપક, પૂજય શ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય, લીંબડી. વીર સંવત ૨૪૬૨; વિ. સં. ૧૯૯૨; ઈ. સ. ૧૯૩૫ આવૃત્તિ ૧ લી : પ્રત ૧૦૦૦ સર્વ અધિકાર પ્રકાશક સંસ્થાને સ્વાધીન મુદ્રક પરીખ દેવીદાસ છગનલાલ. ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, સલાપસ રોડ, અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ આભારપત્ર આ પુસ્તકની પ્રસિદ્ધિમાં આર્થિક સહાય આપનાર ઉદાર ભાઈ બહેનનાં નામ ૨૫૧ ગુપ્ત દાનના શોખીન એક સદ્ગહસ્થ, મુંબઈ ૫૧ શ્રી મહાકેરબાઈના સ્મરણાર્થે, હા. પિોચાલાલ પિતામ્બરદાસ શાહ, અમદાવાદ. ૫૦ શ્રીયુત હરખચંદ કાલીદાસભાઈ વારીયા, ભાણવડ. ૨૫ સ્વ. પુત્ર નરભેરામના સ્મરણાર્થે શ્રી માનસીગ ટોકરશી મહેતા ખાખરા-જીવાપર. ૨૫ શ્રી વનમાળીદાસ હરજીવનદાસ, ઉલપેટા. ૨૫ શ્રી કાનજી જાદવજી શાહ, પિરબંદર. ૨૫ એક બ્લેન તરફથી, વાંકાનેર. ૨૫ શ્રી હરખચંદ ભવાનભાઈ તલસાણીયા, લિંબડી, હાલ લાહોર. ૨૨ એક સગૃહસ્થ, મુંબઈ. ૨૦ માતુશ્રી જીવીબાઈના સ્મરણાર્થે હા. શાંતિલાલ નાથાલાલ શાહ, કલેલ. ૧૦ શ્રી જેઠાલાલ બેચરભાઈ મોચી, જેતપુર (કાઠીનું). ૧૦ શ્રી હંસરાજ કાલિદાસ શાહ, ખીરસરા (ઘેટીયા). ૧૦ શ્રી પાનાચંદ ત્રીભુવનદાસ શાહ ૫ શ્રી ગોપાળજી રૂઘનાથભાઇ શાહ, પ્રાંત શિરસ્તેદાર, સાદરા. ૫ શ્રી જગજીવનદાસ ત્રિભુવનદાસ સંઘવી, રાજકોટ. ૫ શ્રી મગનલાલ જીવરાજ મોરબીયા, રાપર (કચ્છ વાગડ). ૫ શ્રી વલ્લભજી કેશવજી પતીરા, કાલાવડ. ૫ શ્રી દયાળજી જીવરાજ કોઠારી, , ૫ શ્રી જેઠાલાલ પુરૂષોતમ શાહ, , ૫ શ્રી શાન્તિલાલ વલમભાઈ શાહ, પાણસણ. ૫ શ્રી સાકરબાઈ નાગર બ્રાહ્મણ-ખીરસરા (ઘેટીયા). ૫ શ્રી લક્ષ્મીચંદ માનસિંગભાઈ સાયલાવાળા, હાલ-કરાંચી. ૫ શ્રી ઘેલાભાઈ કુંવરજી શાહ ધ્રાંગધ્રાવાળા, હાલ કરાંચી. ૫ શ્રી પોપટલાલ મહાદેવભાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી હિંમતલાલ નાગરદાસ રાણપુરવાળા, હાલ–કરાંચી. ૫ શ્રી દીપચંદભાઈ મુંઝાભાઈ શાહ મોરબીવાળા ,, ૫ શ્રી રતિલાલ અમરચંદભાઈ ધ્રાંગધરાવાળા ) ૫ શ્રી નાનાલાલ જસરાજભાઈ જુનાગઢવાળા પૂજ્ય શ્રી લાધાજીસ્વામી સ્મારક ગ્રંથમાળા જૈન મુનિ શ્રી છોટાલાલજીત પુસ્તકો મણકે ૧-૨ વિદ્યાસાગર ભાગ ૧ રૂ. ૭-૮-૦. ભાગ ૨, રૂ. ૧ ૩ સદુપદેશ કુસુમમાળા (છઠ્ઠી આવૃત્તિ) ભેટ ૪ માંદાની માવજત ૦–૨-૦ (નથી) ૫ શ્રી ભક્તામર મંત્રમાહાસ્ય (બીજી આવૃત્તિ) રૂ. ૨-૦-૦ ૬ વિશુદ્ધ પ્રેમપ્રવાહિની (પ્રેમકાવ્ય સંગ્રહ) ૦-૧૨–૦ (નથી) ૭ પૂ. શ્રી લાધાજીસ્વામીનું જીવનચરિત્ર રૂ. ૦-૮-૦ (નથી) ૮ વિદ્યાસાગર ભાગ ૩ જો (છપાશે) ૯ ઇશ્વરસ્તુતિ (અ. મું. પઢીયારકૃત) ૦-૧-૬ ૧૦ મદાંધની મસ્તી ૦–૧-૬ ૧૧ હારી વિતક વાર્તા ૦-૪-૦ (નથી) ૧૨ પવિત્ર પ્રમદાનું પરાક્રમ (કથા) ૦-૧૦-૦ શ્રી લઘુ કાવ્યબત્રીસી (કાવ્યો) ૦–૮-૦ ૧૪ અપવિત્ર વસ્ત્ર વિરૂદ્ધ પવિત્ર ખાદી (ચિ) ભેટ ૧૫ લાખા પટેલની લાકડી (બોધક વાર્તા) ભેટ ૧૬ શ્રી લધુ સદુધ પુષ્પમાળા (ભેટ) નથી. ૧૭ ત્રિરત્ન (ભેટ). મણ ૧૮ સામાયિક સૂત્ર (ભેટ) ૧૯ બે હાથ જોડી (સર્વમાન્ય પ્રાર્થના) ૧-૪-૦ ૨૦ સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ૦-૨૦ ૨૧ નવરત્ન ૨૨ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રને અનુવાદ –૧૦-૦ અ ૨૩ માયાવી સંસાર , ૨૪ શ્રી રાયપણઈય સૂત્રને અનુવાદ ૦–૧૦–૦ - ૨૫ પાંચ જ્ઞાનને નકશે ૦-૨--૦ ભેટ આપવાના દરેક પુસ્તક દીઠ ૧ આનો પટેજ મોકલવું. પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયના વ્યવસ્થાપક બાફેલા પરા, લીંબડી (કાઠિયાવાડ) ** (ભેટ) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પૂજ્ય શ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય, જે સંસ્થા તરફથી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, તે જાહેર પ્રજાના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવેલું એક પુસ્તકાલય છે. આ સંસ્થા તરફથી જૈન ધર્મનાં વિધવિધ પુસ્તકે આજસુધીમાં બહાર પાડવામાં આવ્યાં છે, અને વિશેષ પુસ્તકે ધીરેધીરે પ્રસિદ્ધ કરવાને તેને સંકલ્પ છે. સૂત્રાનુવાદોમાં આ પુસ્તક બીજું છે. બે વર્ષ પૂર્વે મુનિ શ્રી છોટાલાલજી અનુવાદિત “પ્રવ્યાકરણ સૂત્ર’ બહાર પાડવામાં આવ્યું હતું. પં. શ્રી. બેચરદાસજીએ સૂત્રગ્રંથ સંશોધાવી પ્રસિદ્ધ કરવાની કરેલી સૂચનાને પાર પાડવાનું સામર્થ્ય સંસ્થા ધરાવતી થાય એ અભિલાષ છે. સં. ૧૯૭૪ ના ભાદરવા મહિનામાં વઢવાણ કેમ્પમાં મુનિરાજ શ્રી છોટાલાલજી તથા મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજી ચાતુર્માસ રહ્યા હતા, ત્યારે તેમને શ્રીમાન કવિવર શ્રી નાનાલાલ દલપતરામનો મેળાપ થયો. પૂર્વે પણ એવા અનેક મેળાપ થયા હતા. કવિશ્રીએ તે સમયે કહ્યું કે જૈન સાધુઓ જ્ઞાનદાન સંબંધે સંકુચિત વૃત્તિના હોય છે, કારણકે તેમને જે પુસ્તક ભકત તરફથી વહોરાવવામાં આવે છે તે તેઓ પિટી પટારામાં ગાંધી રાખી દેશ-દેશાંતરમાં વિહરે છે, અને પુસ્તક કેદમાં પુરાયેલાં પડયાં રહે છે–કાઈના ઉપયોગમાં આવતાં નથી આ કથનમાં મુનિરાજ શ્રી છોટાલાલજીને સત્ય રહેલું લાગ્યું અને તેમણે તથા મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજીએ વિચાર કરી પિતાપિતાની પાસેનાં બધાં છાપેલાં પુસ્તક ૧૯૭૫ ને કારતક સુદી ૧ ના દિવસે ઉક્ત પુસ્તકાલયને અર્પણ કરી, કવિ શ્રી નાનાલાલને હસ્તે જ પુસ્તકાલય ખુલ્લું મુકાવ્યું; ત્યારથી જાહેર જનતા તેનો લાભ લઈ રહેલી છે. તે તે વખતે ૪પ૦ થી પ૦૦ ના આશરે પુસ્તક હતાં. તેની વ્યવસ્થા તે સમયે શ્રી. ગોપાળજી રૂઘનાથભાઈ (હાલ સાદરા પ્રાંત સાહેબના Page #7 -------------------------------------------------------------------------- ________________ શિરસ્તેદાર) કરતા. ૭ વર્ષ સુધી તેમણે તે કાર્ય કર્યું અને ખૂબ કાળજીથી પુસ્તકે સાચવ્યાં, વધાર્યો તથા તે માટે કેટલાક ભેગે પણ આપ્યા. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના સૌને મુક્ત પુસ્તકો વાંચવા અપાતાં, એટલે માત્ર રૂ. ૧૦૦ ના વાર્ષિક ખર્ચમાં પુસ્તકાલય નિભાવ થતું. તેમની રાજકોટ ખાતે બદલી થવાથી બે ત્રણ જુદા જુદા વ્યવસ્થાપકાએ કામ ઉપાડયું, પરંતુ તેમને હાથે પુસ્તકાલય અવ્યવસ્થિત થયું અને તેનું નામ પણ કલંકિત થયું. આથી મુનિએનું મન નારાજ થયું અને પુસ્તકાલય વીખી નાંખી જુદાં જુદાં ગામનાં બીજાં પુસ્તકાલયને થોડાં થોડાં પુસ્તકો મોકલી આપવાને તેમણે વિચાર કર્યો. પરંતુ શેઠ જેશીંગભાઈ પિયાલાલ પીતાંબરદાસ, શ્રી, ચુનીલાલ વ. શાહ, શ્રી. સુખલાલ દ. ખંધાર, શ્રી. ખુશાલચંદ હી. સંઘાણી, શ્રી. નાથાલાલ ડાહ્યાભાઈ શાહ વગેરેએ મુનિએને એવી ઉતાવળ ન કરવા સૂચવ્યું, અને શ્રી. નાથાલાલે વ્યવસ્થા કરવાનું માન્ય રાખવાથી પુસ્તકાલયને વઢવાણ કેમ્પમાંથી ઉઠાવી લીંબડી ખાતે લઈ જવામાં આવ્યું, તે અત્યારે સારી રીતે ચાલી રહ્યું છે. પુસ્તકાલય માટે જાહેર રસ્તા પર મકાન ભાડે લેવામાં આવ્યું છે અને ત્યાંથી બધાં પુસ્તકો જિજ્ઞાસુઓને મુફત વાંચવા મળતાં હોવાથી તેને સારી પેઠે લાભ લેવામાં આવે છે. આજે પુસ્તકાલયમાં ૧૬પ૦ પુસ્તક છે. નવાં પુસ્તક ખરીદવામાં આવે છે અને જૂનાંની મરામત કરવામાં આવે છે. તે ઉપરાંત મકાનભાડાનું ૫ણું ખર્ચ કરવામાં આવે છે. આ બધા ખર્ચને પહોંચી વળવા માટે કોઈ જાતની કાયમી આવક નથી, એટલે પુસ્તકાલય તરફથી પ્રસિદ્ધ કરવામાં આવતાં પુસ્તકની આવકમાંથી એ ખર્ચ કરવામાં આવે છે. આ સંસ્થા કાંઈક વધુ સંપન્ન સ્થિતિમાં આવે તે મેટાં પુસ્તકની પ્રસિદ્ધિ અને પ્રચાર કરવાનું કાર્ય પણ ઉપાડી લેવાને તેને અભિલાષ પરૂિ પૂર્ણ થાય. જનતાની ઉદારતા અને સહાયક ઉપર તેનો આધાર છે. પૂજ્ય શ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય, લીંબડી. Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત “શ્રી રાયપણુઇય સુર” જૈન સમાજમાંના વેતામ્બર જૈન વિભાગમાં સન્માન્ય છે; બીજે દિગંબર જૈન વિભાગ જૈન સુત્રોને માન્ય રાખતા નથી. વેતામ્બર જૈન વિભાગ મૂળ સૂત્રને શ્રી તીર્થંકરદેવકથિત માને છે, દિગમ્બર જૈન વિભાગ તેમ માનવાની ના કહે છે. શ્વેતામ્બર જૈન વિભાગમાં મૂર્તિપૂજક વિભાગ જે ૪૫ આગમને માને છે, અને અમૂર્તિપૂજક – સ્થાનકવાસી જૈન વિભાગ જે ૩૨ સૂત્રોને માને છે, તેમાં રાયપણુઈ સૂત્રનું મહત્ત્વનું સ્થાન છે. તેમાં પ્રદેશી રાજા અને પાર્શ્વપ્રભુના સંતાનીય શ્રી કેશી કુમારશ્રમણનો પ્રસંગ છે. કેશી કુમારના ઉપદેશથી પ્રદેશ રાજાની જીવનચર્યા સુચ્છું માર્ગે પરિવર્તન પામે છે અને તે અત્યંત તપસ્વી જીવનશેષ જીવી, ક્ષમાં ધારણ કરી, મૃત્યુ પામી, સૂર્યાભ વિમાનમાં સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થઈ મહાદ્ધિને ઉપભેગ કરે છે; એવું દેવત્વ પામનાર પ્રદેશી રાજાની જીવનચર્યા એજ આ આખા સૂત્રનું એકલ તેજસ્વી કિરણ છે, એમ આપણે સંક્ષેપમાં કહી શકીએ. મૂર્તિ પૂજક વર્ગ અને સ્થાનકવાસી વર્ગ આ સૂત્રને એક બીજી દૃષ્ટિથી વિવાદનું કેન્દ્ર બનાવે છે. સૂર્યાભદેવ જિનપ્રતિમાનું પૂજન કરે છે, એને મૂર્તિપૂજક વર્ગ અત્યંત મહત્ત્વ આપીને એમ સિદ્ધ કરે છે કે જિનપ્રતિમા સૂત્રમાં કહી છે, એટલે કે મૂર્તિપૂજા કેવળીભાષિત છે, અતિપ્રાચીન છે અને દેવલોકમાં તેમજ મનુષ્યલોકમાં મૂર્તિપૂજાને મહત્ત્વનું સ્થાન છે. સ્થાનકવાસી વર્ગ કહે છે કે મૂર્તિપૂજા એ તો દેને કુળાચાર છે, પરંતુ સૂર્યાભદેવે જે જિનપ્રતિમાનું પૂજન કર્યું હતું એમ સૂત્રમાં કહ્યું છે તે કયા જિનની – કયા તીર્થકરની પ્રતિમા હતી, એ સૂત્રમાં કહ્યું નથી; વળી દેવલોકમાં જિન Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા હોય તે તે શાશ્વતી હોય, મનુષ્ય લોકમાંની પ્રતિમા પેઠે અશાશ્વતી ન હોય; જિનનો અર્થ કાંઈ એક “તીર્થકર ભગવાન એજ થતો નથી, છતાં જે તે કોઈ તીર્થકરની પ્રતિમા હોય તે તેને આદિ હાય, અને જેને આદિ હોય તેને અંત પણ હોય; એટલે મનુષ્યલોકમાંની અશાશ્વતી પ્રતિમાની પૂજા શાસ્ત્રસિદ્ધ થતો નથી. આવા તે બીજા અનેક વિવાદના મુદ્દાઓ છે, પરંતુ જે મુદ્દાઓ માટે આ સૂત્ર યોજાયું છે તે મુદ્દાઓ ઉપર છેડાએજ પોતાના લક્ષને કેન્દ્રીભૂત કરે છે. રાયપાઇય સૂત્ર ભગવાને કહ્યું, તે સૂર્યાભદેવની પેઠે મનુષ્યોએ પ્રતિમાપૂજન કરવું એમ ઉપદેશવાને કહ્યું નથી, કે પ્રતિકૂળ પતિને પત્નીએ ઝેર દઈને મારી નાંખો એમ સૂચવવા માટે પણ કહ્યું નથી, પરંતુ પ્રદેશ રાજાને કેશી કુમારશ્રમણ પાસેથી જે આત્માવિષયક તત્ત્વજ્ઞાન સાંપડયું હતું, તેથી તેને જે અભુત જીવનપટે થયો હતો, અને તેથી કરીને તે જે ઉચ્ચ પ્રકારના દેવત્વને પામ્યું હતું તે પ્રબોધવાને આ સૂત્ર યોજાયું હતું, અને તેટલા પૂરતો નિષ્કર્ષજ તેમાંથી કાઢવો જોઈએ. આ તત્ત્વ આ સૂત્રમાં સળંગ રીતે ઓતપ્રેત થઈ રહ્યું છે. સાધ્ય એક જ હોવા છતાં સાધન જુદાં જુદાં હોઈ શકે છે. ધર્મ આચરતા પ્રત્યેક મુમુક્ષુનું સાધ્ય મોક્ષ હોય છે એ વિષે વિવાદ નથી, વિવાદ માત્ર સાધન સંબંધે છે. પણ જ્યારે એ સાધન જ સાધ્ય બની જાય છે, ત્યારે વિવાદનું સ્થાન વિતંડા અને કલહ લે છે. વર્તમાન કાળની એ એક વિષમતા છે. હું સ્થાનકવાસી વર્ગને એક સાધુ છું અને લીંબડી સંપ્રદાયમાં દીક્ષા પામ્યો છું. મારી લીંબડી– સાંપ્રદાયિકતા એમ બોલે કે મારા સંપ્રદાયમાં રહી ધર્મ આચરનાર જ મોક્ષને અધિકારી બની શકે, મારી સ્થાનકવાસી વર્ગીયતા એમ ઉચ્ચરે કે મારા વર્ગની માન્યતા પ્રમાણે ધર્મનું પાલન કરે તો જ આત્મા મુક્ત દશાને પામે, મારું નવ એમ કહે છે કે જૈનેતરેએ કદાપિ મુકિતની આશાજ રાખવી નહિ અને મારું આયત્વ એમ ઘેષણ કરે Page #10 -------------------------------------------------------------------------- ________________ કે આર્યાવર્તમાં જન્મ પામ્યા સિવાય આ બ્રહ્માંડનો એક પણ જીવ મેક્ષમાર્ગી થવાનો નથી, તે મારા સંપ્રદાય, વર્ગ, ધર્મ કે કુળવાળાઓ ભલે ગર્વથી ફુલાય, પરંતુ હું તો એમ જ માનું કે મને એકાંત સાધનમેહ ઉપજ્યા છે. સાધ્ય પ્રતિની મારી દૃષ્ટિ ચલિત થઈ ગઈ છે. આવી જ રીતે જ્યારે જ્યારે હું જૈન અને જૈનેતરના પરિચયમાં આવું છું, ત્યારે ત્યારે હું તેઓની નરી સાધનપ્રિયતા જોઈને નિઃશ્વાસ નાખું છું અને સાધ્યસાધનાની વાત પૂછું છું ત્યારે કઈ કઇ તરફથી જ કાંઈક સંતોષકારક જવાબ મેળવી શકું છું. તાત્પર્ય એ છે કે સાધન સંબંધીની આપણી વિતંડા આજકાલ એટલી બધી વધી ગઈ છે કે સાધ્ય તરફ આપણી દષ્ટિ સ્થિર રહી શકતી નથી, અને પરિણામ એ આવે છે કે આપણે કેવળી કથિત સૂત્રેાના તત્વને પચાવવાનો વિચાર પણ કર્યા વિના એ સૂત્રોમાંના ઇતર અંશોને ઝટ પકડી લઈ તેને વાગોળવા મંડી જઈએ છીએ. આજ દષ્ટિપૂર્વક સૂત્રોને માન્ય રાખનારા જૈન ભાઈઓને અને સાધુઓને હું એક વિનતિ કરવા ઈચ્છું છું. મૂર્તિપૂજક કે અમૂર્તિપૂજક જેનોના જે ગો, સ...દાય કે સમુદાયે હેય, તેમણે એ સૂત્રનવનીતને પચાવતાં કેવળ સાધ્ય તરફ લક્ષ રાખવું જોઈએ છે. નવનીતને છૂટું પાડનારી છાશ જાડી-પાતળી કે ખાટી-મોળી ભલે હોય, પરંતુ એ છાશ માટેના વિવાદ–વિતંડાને જ્યાં સુધી છોડવામાં નહિ આવે, ત્યાંસુધી પેલા નવનીત તરફ આપણું નજર જવાની નથી, આપણે તે આરોગવાના નથી, તેને પચાવી શકવાના નથી, અને તે પછી આખું જીવન સાધન વાગોળવામાં વીતાડી સાધ્યથી તો દૂર ને દૂર જ રહેવાના. અને સાધન વાળવામાંય આપણે પોતે જ માનતા હોઈએ ત્યાંસુધી ઠીક છે, પરંતુ આપણે પડોશી પણ એજ સાધન વાગોળે તોજ તે આપણે બંધુ, નહિતો આપણો શત્રુ, એવી માન્યતા અને તેને પ્રચાર તે અહિંસાધર્મને તિલાંજલિ દેવા બરાબર છે. મૂર્તિપૂજક-અમૂર્તિપૂજક જૈન સમુદાયો આ સાધનભેદને કારણે કેવી Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિતંડા અને કલહને પિષી રહ્યા છે, તેને તેઓ વિચાર કરી જુએ એટલું જ ઈચ્છું છું. રાયપસેલુઈને પસી રાજા અને બૌદ્ધ દીવનિકાય'ને પાયાસી રાજા એ બેઉ એકજ વ્યક્તિ હોય એમ માનવામાં કારણો પં. બેચરદાસજીએ ટિપણમાં દર્શાવ્યાં છે, તે જોતાં એને એક ઐતિહાસિક વ્યક્તિ માની શકાય તેમ છે. મહાવીર ભગવાનના કાળે આર્યાવર્તમાં આત્મતત્ત્વજ્ઞાનના જે મત-મતાંતર પ્રવર્તતા હતા તે જોતાં આત્મા અને દેહને એકજ માનનાર ચાર્વાકવાદી કઈ રાજા હોય એ શક્ય છે, અને એવા રાજાને કેશ કુમારશ્રમણે આત્માની નિત્યતા, પુનર્જન્મ અને ઈહલોક તથા દેવલોકને સાંકળનારી જીવનચર્યા વિષે ઉપદેશ આપી તેની શંકાઓનું નિવારણ કરી, તેને જીવનપ નીપજાવ્યો હોય એ પણ શક્ય છે. તત્કાલીન જે જે માન્યતાઓએ જનતાને ચાર્વાકવાદ તરફ ઘસડી હોય, તે તે માન્યતાએનું નિરસન એક રાજા સમીપે કરવામાં આવ્યું હોય, અને પછી તે આખા પ્રકરણને મહાવીર ભગવાને સૂર્યાભદેવના પરિચયકાળે ગૌતમાદિને કહી સંભળાવ્યું હોય, એ સંભવિત છે. પૂર્વજન્મ હતો, વર્તમાન જન્મે છે અને પુનર્જન્મ થશેઅર્થાત્ આત્માનું નિત્ય એ વર્તમાનકાળે બધા આર્ય ધર્મોને પાયે મનાય છે. ભારતમાં ધર્મમંથનના કાળમાં વિવિધ દર્શને એ પાયા સંબંધેજ વિવાદે ચડ્યાં હતાં, પરંતુ છેવટે આત્માની નિત્યતા માન્ય રાખનારા ધર્મો જ વિજયી નીવડી પ્રચાર પામ્યા હતા. જૈન ધર્મ એ ધર્મોમાંનું એક છે. પરદેશી પ્રજાના આગમન સાથે પશ્ચિમના જડવાદની અસર ભારત પર થઈ અને પૂર્વજન્મ-પુનર્જન્મ વિષેની માન્યતા ડગમગવા લાગી, ત્યારે પશ્ચિમમાંથીજ આવેલી થીએસેફી એ માન્યતાને સુદઢ કરવામાં દેશના બીજા ધર્મોની સાથે રહી અને તેણે પણ કાંઈક કાર્ય કરી બતાવ્યું. સ્વ. ડે. બેસંટે પુનર્જન્મ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ rr વિષે લખ્યું: “ પૂર્વે મન-વચન-કમથી કરેલ પ્રત્યેક પાપને માટે ભેાગવવાનું છે. જેવું વાવ્યું હશે તેવું લણવાનું છે. સંસ્કારાધીન સંબંધીએ આવી મળે છે. પૂર્વજન્મમાં જે જે વા દુઃખ પામ્યા હશે તે તે આવી પડશે. પેાતે દુ:ખ દીધું હશે અથવા દેવરાવ્યું હશે, અથવા જેમાં પેાતે અજાણતાં પણ કાંઇ ભાગ લીધા હશે તે સ પાછાં એકઠાં થવાનાં. આ નવીન જન્મ ધારણ કરનારના સંબંધમાં પ્રારબ્ધાનુસાર એવા માણસા આવે છે. પૂર્વજન્મનું તેને વિસ્મરણ થઈ ગયું હાય છે, એટલે એ સર્વ વાતનું જ્ઞાન હોતું નથી. નવાં વસ્ત્ર ધારણ કરી જૂનાં દૂર કરેલાં છે, પણ તે રંગરૂપમાં આગળના જેવાંજ છે. શરીર વસ્ત્ર સમાન છે. જીણું વસ્ત્ર પહેરી કરેલાં પાપા કાંઇ તેને ઊતારી નવાં પહેરવાથી જતાં રહેતાં નથી. પહેરનાર તેના તેજ છે. પાપના ખરેા કરનાર તે છે, એટલે તે ક ભાગવવાં જોઇએ તે સ્પષ્ટ છે.” પરન્તુ જૈન અને બીજા આય ધર્મોંએ તથા થીસાપીએ જે કાંઈ કાર્ય કર્યું હતું, તે પાછું વર્તમાનકાળે ભુસાવા લાગ્યું છે. યુરેાપમાં જડ-વિજ્ઞાનના વિકાસની સાથે જડવાદ પહેલાં કરતાં વધારે જોરથી વિસ્તરવા લાગ્યા છે. તેની અસર ભારત પર થવા લાગી છે, અને આત્માની નિત્યતા વિષેની શ્રદ્ધા નવતર કેળવણીથી ર્ગાએલામાં ડગમગી રહી છે. કહેવાની જરૂર નથી કે આત્માની નિત્યતા ઉપરથી શ્રદ્દા ઉઠી જતાં મનુષ્ય એવા જડવાદી અને છે કે તે ઇતર મનુષ્યા તથા પ્રાણીઓ પ્રત્યેના પેાતાના માનવધ વિસરી જાય છે; હલેાકને જ માનવામાં શ્રદ્દાવાળા તે હલેાકમાંજ સુખી થવાના એક સાષ્ય ઉપર દૃષ્ટિ ઠેરવીને જીવે છે અને તેથી તેનું પેાતાનું શાશ્વત કલ્યાણ તે થતું નથીજ, પરન્તુ તે ઈતર પ્રાણીઓને પણ અનેક રીતે ઉપદ્રવકારક બને છે. પ્રદેશી રાજા એનું એક પ્રાચીન દૃષ્ટાન્ત છે. જીવનમાંથી આત્માત્મિક દૃષ્ટિના જ્યારે લેપ થાય છે, ત્યારે તેનાં કેવાં ફળ આવે છે તે જડવાદમાં સપડાતા જતા અને માંહેામાંહે ધુરકી રહેલા પશ્ચિમના દેશા વ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાન કાળના દૃષ્ટાન્તરૂપ છે. આત્માના નિત્યત્વને બોધ કરનારા જેનાદિ આર્ય ધર્મો અને તેના અનિત્યને સિદ્ધ કરવા મથતા પાશ્ચાત્ય વૈિજ્ઞાનિકોની દલીલની સમાલોચના કરીને તેનો નિર્ણય કરવાનું આ સ્થાન નથી; તેમજ ખુદ યુરોપમાં એ બેઉ તત્ત્વજ્ઞાનની શાખાઓ વિષે વિદ્વાનોમાં વિવાદ ચાલી રહેલ હોઈ તેના કોઈ પૂર્ણ અભ્યાસીએજ એ વિષે એક સ્વતંત્ર ગ્રંથ લખવે જોઈએ એવી મારી માન્યતા છે; છતાં એટલું તો હું નિશ્ચિત રૂપે કરી શકું છું કે આત્માની નિત્યતા વિષેની શ્રદ્ધા વર્તમાન જીવસૃષ્ટિને સુખે જીવન નિર્વાહવા માટે જેટલી કલ્યાણકારક અને ઇષ્ટ છે તેટલી જ આત્માની અનિત્યતા વિષેની માન્યતા અકલ્યાણકારક અને અનિષ્ટ છે. ( ૩ ). અંધશ્રદ્ધાનો આ યુગ નથી, જે કે જનતાની શ્રદ્ધા કેળવવા માંગનારા સાંપ્રદાયિક તો બહુધા તેને અંધશ્રદ્ધાને માર્ગેજ રે છે; એ અંધશ્રદ્ધાની કેળવણીને પ્રત્યાઘાત અશ્રદ્ધાના સ્વરૂપમાં પડતો જનતામાં જોવામાં આવે છે. એ અશ્રદ્ધાને ટાળી સુશ્રદ્ધાને સ્થાપવા માટે વિજ્ઞાનની સહાય લેવામાં આવે, તો તે ઉપયોગી થઈ પડે છે. પૂર્વકાળમાં સામાન્ય જનતા આધુનિક સમયના જેટલી જડ-વિજ્ઞાનમાં આગળ વધેલી નહિ હોય, એટલે કેવળી ભગવતે સૂત્રરૂપે સત્ય કહી સંભળાવ્યાં. એ સૂત્રે એજ સ્વરૂપમાં પછીની જનતાને ન પચે એવાં જણાયાં, ત્યારે ટીકાકારેએ એ સૂત્રે ઉપર વિસ્તૃત ટીકાઓ રચી અને તેમાં વિજ્ઞાનની સહાય લીધી, પણ એ વિજ્ઞાન વર્તમાન જડવિજ્ઞાન નહોતું. આત્મવિજ્ઞાન અને મનોવિજ્ઞાન એ ટીકાઓમાંથી રતું આપણે કેટલેક અંશે જોઈએ છીએ. આધુનિક સમય તો જડવિજ્ઞાનની કસોટીએ એ સૂત્રકથિત સત્યોને કસી જોવાની જિજ્ઞાસાવાળો છે, એટલે નવીન દૃષ્ટિએ એ સૂત્ર ઉપર ટીકાઓ રચાય તે અત્યંત આવશ્યક છે. આ અનુવાદને અંતે જોડેલાં ટિપણેમાં પંડિતજીએ અનેક સ્થળે શંકાસ્થાન નિર્દિષ્ટ કરેલાં છે, તેમાં વિજ્ઞાન નદષ્ટિ અપેક્ષિત રહેલી છે; વિજ્ઞાનદષ્ટિએ લખેલી ટીકાઓની આ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધુનિક કાળની સુધા તેમાંથી વ્યક્ત થાય છે. વર્તમાન વિદ્વાનો આ સુધા પ્રતિ લક્ષ આપશે ? જેઓ આત્માની નિત્યતાને સ્વીકારે છે તેઓ-તે તે ધર્મશાસ્ત્રો પણ–દેવલોકના અસ્તિત્વને માન્ય રાખે છે. એ દેવકના દેવો પણ હવે જડવિજ્ઞાનની કસોટીએ ચડવા લાગ્યા છે ! દેહમાંથી આત્મા છૂટો પડે છે ત્યારે તેને વાયુરૂપ દેહ કેવો હોય છે તે જોવા માટે પાશ્ચાત્ય દેશોમાં અખ્તરાઓ થઈ રહ્યા છે અને તે અખ્તરાએ આત્માની નિત્યતાને પુરાવો આપનારા નીવડી રહ્યા છે. પ્રદેશી રાજાએ કેશી કુમારશ્રમણની સમીપે દેહ અને આત્મા એકજ હોવાના પક્ષમાં જે દૃષ્ટાંતો તથા દલીલે આપ્યાં હતાં તે કરતાં વધારે બારીકીવાળા પ્રયોગોધારા દેહના મૃત્યુ પછીના આત્માના સૂક્ષ્મ દેહના અસ્તિત્વને અવલોકવામાં આવે છે. પ્રેતાત્મવિજ્ઞાન–જેને અંગ્રેજીમાં સ્પિરિચ્યુંએલિઝમ કહે છે–પણ પાશ્ચાત્ય દેશોમાં એટલું આગળ વધ્યું છે કે તેથી મૃત્યુ પછીના સૂકમ દેહના અસ્તિત્વને દષ્ટિનો વિષય પણ બનાવી શકાય છે. થીઓસોફી અને પ્રેતાત્મવિજ્ઞાનની પારભાષામાં કહું તો આ સૂક્ષ્મ દેહ એ દેવત્વ, અને તેને સ્થૂળ દૃષ્ટિથી કરાતો સાક્ષાત્કાર એ દેવનું વૈક્રિય સ્વરૂપ હોઈ શકે. પરતુ જન શાસ્ત્રમાં અને ઈતર ધર્મશાસ્ત્રમાં પણ એ દેવલોકના દેવના જે પ્રકારે કહ્યા છે અને તેમનાં સ્થાન-નામ-સ્વરૂપ દ્ધિ-શક્તિ આદિનાં જે વર્ણનો કહેલાં છે તે આ વિજ્ઞાનયુગની પ્રેતાવિજ્ઞાનની શોધોને બંધબેસતાં થતાં નથી, તેથી પણ શંકાશીલતાને જન્મ મળે છે અને કેટલાકોનાં મન અશ્રદ્ધાની દિશાએ ઢળે છે. ઈહલેકનાં મનુષ્યને-સાડાત્રણ મણની કાયાવાળાં અને સાડાપાંચ ફીટની ઉંચાઈ ધરાવતાં ધૂળદેહધારી માનવોને-એ માનસ દેહવાળા દેવનાં અલૌકિક સ્વરૂપાદિ વર્તમાન વાણીમાં સમજાવવા માટે કેવી આલેખના કરી બતાવવી જોઈએ તેને પૂર્ણ વિચાર ભગવંતે અને તેમની વાણીને ભાષામાં ગૂંથનારા ગણધરેએ કર્યો હોવો જ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જોઈએ. આ વર્ણનોમાં પણ ઘણે સ્થળે એવી ઉપમાઓ આવે છે કે જે ઉપમાઓ-સ્થૂળ પદાર્થોની અપેક્ષાઓ–એ દેવત્વને વાણીદ્વાર કહી બતાવવા માટે પણ ઊણુ-અધૂરી લાગતી હોય, અને તે વખતે બધી ઉપમાઓ કરતાં પણ વિશેષત્વ સૂચવીને સૂત્રકારને સંતોષ માની લેવો પડે છે. જે પરિસ્થિતિ વર્ણનાતીત હોય, તે પરિસ્થિતિને વ્યક્ત કરવા માટે આ પ્રકારની ભાષા અને ઉક્તિ, સૂત્રેગમને કાળ પણ ધ્યાનમાં લેતાં, મને તે અસ્વાભાવિક લાગતી નથી. ઈદ્રિયાતીત વિશે સંબંધી ખ્યાલ સેન્દ્રિય મનુષ્યને આપવા માટે જે શિલી સૂત્રકારને આવશ્યક લાગી હતી, તેજ શૈલીને વારસે અભિનવ રૂપાંતર સાથે આજના સાક્ષરે અને મહાત્માઓ ધરાવી રહ્યા છે એવું શું આપણે જેતા નથી ? મુમુક્ષુનું સાધ્ય મેક્ષ હોય છે. તેનું સાધન તેનું ઐહિક મનુષ્યત્વ છે. મનુષ્યત્વ મન ઉપર નિર્ભર રહેલું છે, તેથી જ મનુષ્યને બંધ અને મોક્ષના કારણરૂપ મન હોવાનું શાસ્ત્રકારોએ કહેલું છે. શ્રીમાન આનંદઘનજી કહે છે :મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; ઈમ (કોઈ) કહે સાધ્યું તે નવિ માનું, એ કહિ વાત છે મહટી. એવા આ મનને જેમ બને તેમ વધુ સંસ્કારી અને પવિત્ર કરવાથી જ મનુષ્યનું પરમ સાધ્ય સિદ્ધ થઈ શકે તેમ હોવાથી જગતના મહાત્માઓએ અને જ્ઞાની પુરૂષોએ મન ઉપર સીધી અસર કરે તેવા ઉપદેશો આપેલા છે. ઇંદ્રાદિકના સુખમાંહી મનડું રમે, તેવુંજ મન રહે નરક સમા દુઃખમાંહ્ય જે મનની એવી સમસ્થિતિ નીપજાવતાં બીજાઓને શીખવવાનો ઉપદેખાનો પવિત્ર આશય હોય છે. મનની આવી સમસ્થિતિ પ્રદેશી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રાજાએ કશી કુમારશ્રમણના ઉપદેશથી અને તપ-સંયમ વડે સાધી હતી તેના પરિચય આ સૂત્રમાંથી થાય છે. રાણીએ ઐહિક સુખના સ્વામાં ભાન ભૂલીને રાજાને ઝેર આપ્યું, એ ઝેરની રાજાને જાણ થઈ ત્યારે પણ રાણી પ્રત્યે રાજાએ સ્હેજ પણ અભાવ ધારણ કર્યાં વિના દેહ પરને મમત્વભાવ છાંડા, એ મનની અપૂર્વ સમસ્થિતિનું આપણને દર્શીન કરાવે છે. મનની આવી સમસ્થિતિ પ્રાપ્ત કરનારજ ઝેર આપનાર પ્રતિ નિર બુદ્ધિ ધરાવી શકે છે, આત્મરમણતા અનુભવી શકે છે, ઇંદ્રાદિકનાં સુખ તથા નરકનાં દુ:ખને સમભાવે વેદી શકવા સમર્થ અને છે અને નવાં કનાં બંધનને અવરેાધી શકે છે. પાપી મનુષ્યા પણ મન ઉપર સીધી અસર કરનારા ઉપદેશાથી બહુધા સન્માર્ગે વળી શકે છે. જનસમુદાયમાં વિશેષ ભાગ સામાન્ય બુદ્ધિશક્તિવાળા હેાય છે, તેને એ ઉપદેશશૈલીના લક્ષ્યરૂપ લેખવામાં આવે છે અને એ ઉપદેશ એવા સમુદાયનાં મન ઉપર અસર કરીને તેમના જીવનને ષ્ટિ દિશાએ દોરવામાં સહાયક બને છે, એટલું ખરૂં છે કે જેમ જૂદાં જૂદાં દર્દીઓનાં દ જૂદાં જૂદાં હાય છે અને તેમના વ્યક્તિગત ઉપચારા જૂદા જૂદા પ્રકારના કરવા જોઇએ છે, તેમ પ્રત્યેક વ્યક્તિનાં મન એકજ–સમાન ભૂમિકા ઉપર હેતાં નથી, તેથી તેમને માટે ઉપદેશકથાનક તેમજ ઉપદેશશૈલી પણ જૂદાં જૂદાં હોવાં જોઇએ છે; પરન્તુ જેવી રીતે નિષ્ણાત વૈદ્ય અનેક દર્દીઓના સમુદાયના દર્દનું એક સામાન્ય સ્વરૂપ નિરીક્ષીને તેને શક્તિનું ઔષધ આપે છે અને એથી શક્તિ પ્રાપ્ત થતાં જૂદાં જૂદાં દર્દીએનાં પૃથક્ પૃથક્ દર્દી એ શક્તિના આવિર્ભાવથી શમવા માંડે છે, તેવી રીતે એક જ્ઞાની ઉપદેષ્ટા જૂદી જૂદી કોટિના શ્રેાતાના સમુદાયને એવા સર્વ સામાન્ય ઉપદેશ આપવા યત્ન કરે છે કે જે ઉપદેશ પ્રત્યેકનાં જૂદાં જૂદાં માનસિક દર્દી ઉપર ઔષધરૂપ નીવડે. ઉપર જણાવ્યું તેમ સામાન્ય જનસમુદાયને લક્ષ્ય કરીને આપવામાં આવેલા ઉપદેશમાં જે વિશિષ્ટ Page #17 -------------------------------------------------------------------------- ________________ શૈલી ઉપદેષ્ટાને આવશ્યક લાગી હોય, તે શૈલી કોઈ વિશિષ્ટ બુદ્ધિશક્તિવાળા છેતાને અણગમતી કે અણઘટતી લાગતી હોય તે ભલે લાગે; પરતું તેથી જે એમ કહેવું કે શાસ્ત્રકારોએ તે ભેળા લોકોને ભ્રભાવવા માટે વિચિત્ર ઉપદેશ આપ્યા છે અને ન મનાય એવાં કથાનક જોડી કાઢયાં છે, તેવું કથન તો અજ્ઞાનતાભર્યું છે. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે અંતર હોય છે, અને હોવાનું જ. વાસ્તવિક સૃષ્ટિને આદર્શ એ હોવો જોઈએ કે જે આદર્શરૂપ જ રહે અને તેમાં જ સૃષ્ટિનું આદર્શ પ્રતિ આગળ વધવાપણું રહેલું છે. આ કારણથી વાસ્તવદર્શીઓને મન આદર્શમયતા કાલ્પનિક ભલે લાગે, પરતુ જ્યાં સુધી આદર્શ પ્રતિ કૂચકદમ કરવાનાં સંપાન–પગથીયાં રહેલાં છે, એ પગથીયાં પર ચડીને ઉચ્ચ-ઉચ્ચતર અવસ્થાને પહોંચનારાના દૃષ્ટાન્ત આ વાસ્તવિક જગતમાંથી પણ મળે છે, ત્યાંસુધી એ દૂરસ્થ આદર્શને કેવળ કાલ્પનિક માની શકાય તેમ નથી. આ જ પ્રકારનું અંતર ઉપદેશવચનમાં આવતી આદર્શમયતા અને વાસ્તવિક સૃષ્ટિના મર્યાદિત અનુભવો વચ્ચે પણ રહેલું હોય છે. એ અનુભવોને ઉક્ત આદર્શમયતા કાલ્પનિક કે વાસ્તવિકતાથી દૂર-અત્યંત દૂરની લાગે છે અને તેના અવલંબનથી વાસ્તવિક સૃષ્ટિનો મનુષ્ય કેવી રીતે આગળ વધી શકે એમ તે પૃચ્છા કરે છે. આ પૃચ્છા - આ જિજ્ઞાસા એક એવી કરી છે કે જે આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે વધેલાઘટેલા અંતરનું માપ કાઢી આપે છે. આદર્શ તે તે જ રહે છે પણ વાસ્તવિક સૃષ્ટિ બદલાય છે, બેઉ વચ્ચેનું અંતર–વધે ઘટે છે, ત્યારે આદર્શને સ્પષ્ટ કરતી શૈલી નવીન સંસ્કરણ માંગે છે. તેનું જૂનું સંસ્કરણ જે વાસ્તવિક સૃષ્ટિને આદર્શ તરફ પ્રગતિમાન કરી શકતું હતું, તે હવે પ્રગતિમાન કરવાને બદલે પૃચ્છાને જગાડે છે, શંકાને જન્મ આપે છે, અશ્રદ્ધા ઉપજાવે છે; એમ લાગે તે સમયે ઉપદેશકોએ સમયનું સ્વરૂપ પિછાણું લઈને આદશને રજુ કરવાની શૈલીમાં પણ પલટો કરવો જોઈએ; પરંતુ આ પલટાની આવશ્યક્તા Page #18 -------------------------------------------------------------------------- ________________ માનવા છતાં આદશને રજૂ કરનારાં જૂનાં સંસ્કરણ કેવળ ભ્રામક, ભાયાવી કે ભેળાઓને ભ્રમાવનારાં હતાં એમ સમજવાનું નથી, તે પ્રતિપાદનારાઓનાં જ્ઞાન દર્શન અને ચારિત્રને અપ્રામાણિક માનવામાં કશા કારણે હોતાં નથી; વાસ્તવિક સૃષ્ટિને પલટ અને આદર્શથી વિશેષ દૂર ગએલી તેની સ્થિતિ જ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને દર્શાવે છે કે જે નવીન સંસ્કરણ માંગી લે છે; અને તે જ દષ્ટિથી જૈન તત્ત્વજ્ઞાન ઉપર વિજ્ઞાન-દષ્ટિએ થએલાં વિવરણની મેં આવશ્યકતા દર્શાવી છે. સૂત્રના તત્ત્વ વિષે પંડિતજીએ પ્રવેશકમાં સારી પેઠે સ્પષ્ટતા કરી છે એટલે તે વિષે વિશેષ કહેવાની જરૂર નથી. એ તત્વમાંથી ભવગો મટાડવાની ઔષધિઓ મુમુક્ષુઓ શોધી કાઢીને તેને પચાવશે તેટલા પ્રમાણમાં આવા સૂત્રગ્રંથેની, તેના અનુવાદની અને તેના પ્રકાશનની સફળતા રહેલી છે. આ અનુવાદગ્રંથને સંકલ્પ બે વર્ષ ઉપર મારું ચાતુર્માસ અમદાવાદમાં હતું ત્યારે થયો હતો. તે સમયે મારું “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ગુજરાતીમાં પ્રસિદ્ધ થયું હતું; પં. શ્રી બેચરદાસજીના જોવામાં તે આવ્યું હતું. ત્યારબાદ તેમના અને મારા મેળાપ સમયે મને લાગ્યું કે પંડિતજીનો એકાદ સૂત્રાનુવાદ પ્રસિદ્ધ કરવાની તક પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયને મળે તે ઠીક; શ્રી. ચુનીલાલ વ. શાહે તે વિચારને અનમેદન આપ્યું, મારા સહાયક મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજી એ “રાયપણઈય સૂત્ર'નું સૂચન કર્યું અને તત્કાળ પંડિતજીએ એ અનુવાદ કરી આપવાનું સ્વીકારી લીધું. ધાર્યા ફરતાં આ અનુવાદ મે પ્રસિદ્ધ થાય છે તેનું કારણ પંડિતજીની કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ આવે છે; પરન્તુ પંડિતજી પોતાના વિદ્યાભ્યાસ, સંશોધનશક્તિ અને પાંડિત્યનો લાભ સંપ્રદાયદષ્ટિથી મુક્ત રહી હૈ કઈને સરખી રીતે આપે છે, તે માટે તે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચાતુર્માસ: થાનગઢ સદાનંદી વીર સંવત ૨૪૬૧, આસો વદી ૧૩ | જૈન મુનિ છોટાલાલજી Page #19 -------------------------------------------------------------------------- ________________ સહૃદયવર— આચાર્ય શ્રી જિનવિજયજી અને પં. શ્રી સુખલાલભાઈ આપ મન્નેના સહવાસસૌરભનું સ્મૃતિચિહ્ન આ સમર્પણ તીવરી-મારવાડ, તા. ૨૧-૧૦-૩૫, } આપના એચરદાસ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ક [ જિજ્ઞાસુનું જીવનવૃત્ત ] પાઠકેના હાથમાં આવતા આ અનુવાદરૂપ પુસ્તકનું મૂળ નામ “રાયપાસેણઈય” છે. તેના બે ભાગ પાડી શકાય ઃ પૂર્વભાગ અને ઉત્તરભાગ. આ સમગ્ર ગ્રંથમાં એક જિજ્ઞાસુની જીવનકથા આલેખાએલી છે. ગ્રંથકારે વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરવા, જિજ્ઞાસુની જીવનીને જે ઉત્તરભાગ છે તે પૂર્વ ભાગમાં ઉત્તેજક ભાષાકારા વર્ણવેલો છે અને તેને જે પૂર્વભાગ છે તે ઉત્તરભાગમાં સાંકળેલો છે. આપણે અહીં ઉત્તરભાગમાં વર્ણવાએલી અનુકરણીય જીવની વિશે જ વિચાર કરવાનો છે. એ સંવાદકથા જેવી જીવનદ્વારા પણ આપણા વર્તમાન જીવનમાં ક્યાં કે અને કઈ રીતે ફેરફાર કરીએ તે કલ્યાણમાર્ગની પ્રાપ્તિ માટે આપણે ચાલુ પ્રયાસ સફળ થઈ શકે એ સ્પષ્ટ સમજી શકાય એમ છે. જિજ્ઞાસુનું નામ પસી છે. અહીં તેને એક ક્રૂર રાજા તરીકે ઓળખાવેલો છે. તેને એક મિત્ર કહે, અમાત્ય કહો, કે સારથિ કહો, તે ચિત્ત નામે કલ્યાણમિત્ર છે. એ રાજ્યકર્મકુશળ અને વિશેષ સમયજ્ઞ છે. ગ્રંથકારના કહેવા પ્રમાણે એસોને પિતા અને પિતામહ જ આ ઉત્તરભાગ વાંચનાર જિજ્ઞાસુ નીચેનાં પાને ભાવ બરાબર લક્ષ્યગત કરે: “દેવાદિગતિભંગમાં જે સમજે શ્રુતજ્ઞાન માને નિજ મત વેષને આગ્રહ મુક્તિનિદાન.” “જે જિનદેહ પ્રમાણને સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું રકિ રહે નિજ બુદ્ધિ.” Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પણ તેની જેવાજ ક્રૂર હતા અને માતામહી તા ધનિષ્ઠ શ્રમણાપાસિકા હતી અને જીવ અજીવ તત્ત્વાની જાણકાર હતી. પએસીનું વર્ણન આપતાં મૂળકાર કહે છે કે તે અધાર્મિક ચંડ રૌદ્ર સાહસિક અને ધાતક હતા, શ્રમણ બ્રાહ્મણ વિનય ન કરતા, એટલુંજ નહિ પણ એ પેાતાના સુદ્ધાં બરાબર ન ચલાવતા. શરીરથી જુદાએક આત્મા છે', ‘મરણ પછી જન્માંતર છે’, ‘પુણ્યપાપની પ્રવૃત્તિદ્વારા જ સુખદુઃખનું નિર્માણુ છે’ એવા એવા ખ્યાલાને તે સ્વીકારતા નિહ. તેને લીધેજ સંભવ છે કે તે એવા ક્રૂર અને વિનયી થઇ ગયે હાય. ગુરુન ફાઇના દેશને કારભાર તેના કલ્યાણમિત્ર ચિત્ત, પએસીના એ ખ્યાલેા સંબંધે બહારથી તેા ઉદાસીન-તટસ્થ જેવા રહેતા, પણ પોતાના મિત્ર રાજાને એ સંબંધે કહેવાના-સમજાવવાના અવસર તે તે શેાધ્યા જ કરતા. એક પ્રસંગે ચિત્ત, રાજકીય કાર્યો માટે રાજધાની છેાડી ખીજે ગામ ગયે, ત્યાં તે કેશી નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના મુનિના ધર્મોપદેશ સાંભળી તેમને અનુયાયી થયા-શ્રમણેાપાસક થયે. એ ચિત્તે પેાતાના ગુરુભૂત મુનિને પેાતાના રાજાની માન્યતાએ વિશે વાત કરી અને રાજાની એ માન્યતાઓને લીધે પેાતાના દેશની દુઃખમય કથની કહી સંભળાવી અને એ દુઃખમય સ્થિતિમાંથી દેશને અને રાજાને છેડવવા અને તે અર્થે પોતાની રાજધાનીમાં પધારવા તે મુનિરાજને તેણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું અને સાથે ઉમેર્યું કે, આપ આવશે! તેા રાજા જરૂર સુધરી જશે અને તે દ્વારા અમારાઅમારા આખા દેશને!-દેશની સમસ્ત જનતાનેા ઉદ્ઘાર કરવાનું શ્રેય આપને મળશે. રાજાને ક્રૂર સ્વભાવ અને નાસ્તિકતાભરેલા ખ્યાલે જાણી કેશી મુનિએ ચિત્તના તે આમત્રણને પ્રથમ તે અસ્વીકાર કર્યાં Page #22 -------------------------------------------------------------------------- ________________ અને તેના સમર્થનમાં જણાવ્યું કે–ચિત્ત ! જે વનમાં ઘણાં દુષ્ટ શ્વાપદે રહેતાં હોય તે વનમાં વસવું સલામત કહેવાય ? તેમ જ નગરમાં કર રાજાનું શાસન પ્રવર્તતું હોય ત્યાં આવવું શું એયરૂપ છે? પછી તો તે ચિતે કેશી મુનિને કહ્યું કે–સ્વામી ! આપ દેવાનુપ્રિયને પએસી રાજાનું શું કામ છે ? રાજધાનીમાં બીજા ઘણા ય સાર્થવાહે ઈ વસે છે, તેઓ આપને આદર કરશે અને ખાનપાન વગેરેની વિપુલ સામગ્રીધારા આપની સેવા કરશે. ચિત્તનું એ જાતનું સુવ્યવસ્થિત આગ્રહભર્યું આમંત્રણ જાણું કેશી મુનિએ કહ્યું કે, એમ છે તે વળી પ્રસંગે વાત-ફરતાં ફરતાં ત્યાં આવી જશું. પછી તો ચિત્ત રાજધાની સેવિયામાં આવ્યું, પિતાના ગુરુસંબંધે તેને ભારે ખટકે હતો તેથી આવતાં જ તેણે બગીચાના માળીઓને લાવ્યા અને તેમને ભારપૂર્વક ભલામણ કરી કે, આપણું આ રાજધાનીમાં શ્રી કેશી નામના એક મેટા જ્ઞાની મુનિરાજ આવવાના છે, તેઓ આપણું બગીચામાં ઊતરશે, તે તેઓ જયારે પધારે ત્યારે તમે બધા તેમને બહુ વિનયપૂર્વક આદર કરજે, તેમને વાંદ-નમજે અને ખાનપાનની સામગ્રીદ્વારા તેમને સત્કાર કરજે. વખત જતાં કેશ મુનિ પણ ગામેગામ ફરતા ફરતા રાજા પએસીની રાજધાનીમાં આવી પહોંચ્યા. ચિત્તે તેમને ખૂબ આદર કર્યો અને કહ્યું કે હું આપની પાસે રાજા પએસીને કઈ ને કઈ બહાને લાવીશ તે ખરાજ, પછી આપ તેને ધર્મ અધર્મની સમજણ પાડશે, રાજાને સમજાવતાં જરા પણ ગ્લાન ન થશે-કંટાળશે નહિ, તેમજ તેને જે સમજાવવું હોય તે નિડર થઇને સમજાવજે, એમાં લેશ પણ અચકાશો નહિ. ચિત્તની તો પહેલેથી જ ઈચ્છા હતી કે શ્રી કેશી મુનિ અને રાજા પએસીનો સમાગમ થાય તો રાજાની વૃત્તિમાં કોમળતા આવે અને તેમ થાય તો કેજ્ય દેશની પ્રજા પણ સુખી થાય. Page #23 -------------------------------------------------------------------------- ________________ બરાબર લાગ જોઈને એક વાર ચિત્તે કહ્યુંઃ મહારાજ ! આપણે ત્યાં કેબેજ દેશના પેલા જે ચાર ઘેડાઓ આવેલા છે તેમની તે હજુ પરીક્ષા પણ ન કરી, તે હવે ક્યારે કરવાના છે ? રાજાએ કહ્યું: ચિત્ત ! આજે જ કરીએ, ચાલ, તૈયાર થા અને એ ઘોડાઓને ધરમાં નાખી રથ જોડી લાવ. બન્ને જણા રથમાં બેસી અશ્વપરીક્ષા માટે બહાર નીકળ્યા. ચિત્ત સારથિએ રથને પૂરપાટ હાંકી મૂ, બહુ દૂર જઈ પહોંચ્યા. રાજા તે થાકી ગયો અને ગરમી તથા ઘળથી ગભરાયો. એણે રથને પાછો વળાવ્યો. ચતુર અને સમયજ્ઞ ચિત્તે વિશ્રાંતિ માટે તેજ બગીચે પસંદ કર્યો જ્યાં તેના ગુરુ કશી મુનિ ઊતર્યા હતા, બગીચામાં પહોંચી ઘેડા છોડ્યા, તેમને ચારે નાખ્યો અને બન્ને જણ થાક ખાવા બેઠા. એવામાં રાજા પએસીને કાને કેશી મુનિને ઘેર અવાજ અથડાયો. રાજા બડબડ્યોઃ આ મુંડકે અહીં આટલે છે. થાક ખાવા આવ્યા છીએ તો પણ સુખે નિરાંતે બેસવા દેતે નથી, આ તે આવડે મેટો ઘાટ શેને? ચિત્તે ઘણું જ નમ્રતાથી પિતાના પ્રિય રાજાને મુનિને પરિચય કરાવ્યું અને તેમની વિદ્વત્તાની થેડી પ્રશંસા પણ કરી. સરળ સ્વભાવી રાજા મુનિને મળવા ઉત્સુક થયે અને બન્ને જણ–રાજા અને અમાત્ય-મુનિશ્રી પાસે પહોંચ્યા. સજાએ આત્મા જન્માંતર અને પુણ્ય પાપ સંબંધેની પિતાની જિજ્ઞાસા મુનિ સમક્ષ રજુ કરી અને કહ્યું: હે શ્રમણાયુષ્મન ! મેં આત્મા વગેરે તત્વોને શોધવા પ્રાપ્ત કરવા ઘણા ઘણા પ્રયોગો કરી જોયા છતાં અત્યારસુધીમાં હું એ પ્રયોગમાં અફળ નીવડ્યો છું અને અત્યારસુધીના મારા જાતજાતના એ પ્રયોગો ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે આત્મા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નથી, જન્માંતર નથી અને પુણ્ય પાપ પણ નથી. આ સંબંધે આપ કાઇ નવા પ્રયાગ બતાવે વા આપના વિચારે પ્રકટ કરશા તા કૃપા થશે. શ્રી કેશી મુનિ રાજાની જિજ્ઞાસા અને આત્માની શોધ માટેની તાલાવેલી ખરાબર સમજી ગયા. રાજાએ રજુ કરેલી સાફ સાફ વાતા દ્વારા મુનિરાજે તેના માનસની સ્થિતિ જાણી, ‘આ રાજા ગતાનુગતિક નથી’ ‘હા જી હા ભણે એવા નથી' પણ શુદ્ધ પરીક્ષા દ્વારા-વિશુદ્ધ પ્રયાગાદ્વારા વસ્તુતત્વને શોધનારા–સમજનારા સાચા ગ્રાહક છે, ખરા જિજ્ઞાસુ છે, એ બાબતની મુનિરાજને પાકી ખાત્રી થઇ. વળી, રાજા ઉપર ક્રૂરતાના વા અધાર્મિકતાને જે આરેપ છે તે આરેાપ માત્ર છે, દૃષ્ટભેદનું પરિણામ છે. જેમ કોઈ શેાધક, પોતાના જીવનની શુદ્ધિ માટે વા પેતે સ્વીકારેલા માર્ગની પરીક્ષાદ્વારા પાકી ખાત્રી કરવા માટે અનેક પ્રયેગા કરે—પાતા ઉપર કે ખીજા ઉપર અનેક ક્રિયાએ કરે, એવા કાઇ પણ શેાધક, ગતાનુગતિક લેાકેાની નજરમાં ધૂતી વા ક્રૂર જ લેખાવાને, તેમ આ રાજા ક્રૂર લેખાયે છે એવા અભિપ્રાય મુનિરાજે રાજા માટે ખાંધ્યેા. રાજાએ આત્માની શોધ માટે જે જે પ્રયોગા કરેલા તે બધા મુનિરાજે સાવધાનતાથી સાંભળ્યા. તે પ્રત્યેક પ્રયાગ પાછળ રાજાની પ્રખર તર્કશક્તિનું બળ હતું તે પણ તેમના સમજવામાં આવ્યું. મુનિરાજે રાજાને કહ્યુંઃ પએસી ! તેં શ્રમ તો ખૂબ કર્યો છે પણ તારા એ શ્રમ શરૂઆતથી જ વિપરીતતા ભણી જનારા હાઇ તને તેમાં સંતાષ કે શાંતિ ન મળે એ બનવા જેવું છે. રાજાના પ્રયાગે સંબંધે ચર્ચો કરતાં કયા પ્રયાગમાં ક્યાં કયા દોષ હતા એ હકીકત મુનિરાજે સ્પષ્ટ કહી બતાવી અને છેવટે કહ્યું કે, પએસી ! જે વૃક્ષ નીચે આપણે બેઠા છીએ તેનાં પાંદડાં કાણુ Page #25 -------------------------------------------------------------------------- ________________ હલાવે છે ? ઉડીને આપણા તરફ આવતી આ ધૂળ કેણ ઉડાડે છે ? શું છે તે પાંદડાં હલાવનારને વા ધૂળ ઉડાડનારને જોઈ શકે છે? પએસી બોલ્યોઃ મહારાજ ! હલાવનાર તે પવન છે, પણ હું તેને જોઈ શકતો નથી. મુનિ બોલ્યાઃ એસી ! પવન તો રૂ૫ રસ ગંધ સ્પર્શ અને શબ્દવાળે છે છતાં આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, તે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દથી પર રહેલા આકાર વિનાના એવા અમૂર્ત આત્માને આપણે નરી આંખે શી રીતે નિહાળી શકીએ ? આત્મા આંખને વા બીજી કોઈ ઇકિયને વિષય નથી, માટે તેને શોધવા તેં કરેલા ભૌતિક પ્રયોગ તદ્દન નકામા નીવડે એ બનવાજોગ છે; એ તો એક માત્ર અનુભવનો જ વિષય છે. હા, એ ખરું કે, તેં જે પ્રયોગો પેલા ચોરના શરીર ઉપર કર્યા તેજ પ્રયોગ તારા પોતાના શરીર ઉપર અજમાવ્યા હતા તે કદાચ તને આત્માની પ્રતીતિ થાત ખરી. હજુ કાંઈ વખત વીત્યે નથી. તું એજ પ્રયોગ તારી પિતાની જાત ઉપર–તારી ઈદ્રિયો, મન, શરીર અને સંકલ્પો ઉપર અજમાવીશ તે તને “આત્મા છે” એવી ખાત્રી થયા વિના નહિ રહે. પએસી ! આત્માની પૂર્ણતયા પ્રતીતિ થાય એ માટે હું પણ મારી જાત ઉપર ઘણું ઘણું આકરા પ્રયોગો અજમાવી રહ્યું છું, તેથી મને આત્માની પ્રતીતિ તો છે, પણ હજુ તેની પૂર્ણતયા પ્રતીતિ– આત્માને પૂર્ણ સાક્ષાત્કાર-બીજા ઘણા આકરા પ્રયોગોની રાહ જુએ છે. એ બધા આકરામાં આકરા પ્રગોની કસેટીમાંથી અશુદ્ધ રીતે પસાર થઈ શકીશ તો જ હું પૂર્ણ આત્માને અનુભવી શકીશ. પએસી ! આત્માનો અનુભવ મેળવવા અને તેને સર્વ પ્રકારે સાક્ષાત્કાર પામવા તારે અંતર્મુખ થવું પડશે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દજન્ય સુખને મેળવવા મન અને ઈકિયે જે દોડાદોડી કરી રહ્યાં છે તેમને તારે સંયમમાં રાખવાં પડશે; આ સ્થૂળ શરીર સુખ Page #26 -------------------------------------------------------------------------- ________________ પામે, તે કરમાઈ ન જાય, તે માટે તું જે હજારે પ્રયત્ન સેવી રહ્યા છે અને એ પ્રયત્નો માટે હજારે માનવોની શક્તિને ઉપયોગ કરી રહ્યું છે તે બધું તારે જતું કરવું પડશે. આત્મસુખ આત્માદ્વારાજ વેદી શકાય છે. આત્મા પિતાના જ સુખથી સંતુષ્ટ છે. “આમન્થવ ગામના તુઝઃ ” એ સિદ્ધાંતને તારે જીવનવ્યવહારમાં સાવધાનીથી આચરો જોઇશે. ખરું કહું તો આપણે બધા શરીર, ઇકિય, મન અને સંકહિપોથી ઉપજતાં સુખમાં સંતોષ મેળવી અને તેજ સુખને પરમ સુખ માની તેની પાછળ પડયા છીએ અને તે મિથ્યા પ્રયાસને લીધે જ આત્મસુખને સ્વાદ ચાખી શકતા નથી. જેમ એક વ્યાપારી વ્યાપાર અર્થે દેશાંતરમાં જાય. તે એવી મોટી આશા રાખે કે હું લક્ષાધિપતિ થાઉં. રસ્તામાં જતાં તેને એક નિધાન મળી જાય અને તેમાંથી તે માત્ર હજાર મુદ્રા પામી પાછો વળે અને તે દ્વારા જ સંતુષ્ટ થઈ જેમતેમ જીવનનિર્વાહ કરે. તેને બીજો વ્યાપારી સમજણ આપે કે, ભાઈ ! આ હજાર મુદ્રાને બીજા વ્યાપારમાં રોકી તેમાંથી દસગણું કે શતગુણ બીજી મુદ્રા કમા, પણ તે સાહસ વિનાનો એમ કરતાં ભય પામે છે અને મળેલી હજાર મુદ્રા ક્યાંક ચાલી જાય તો પછી શું થાય ? એમ સમજી સાહસ કરવા સમર્થ થતો નથી. પિતે અનેક સાહસિકોને એ રીતે લક્ષાધિપતિ થએલા નજરે પ્રત્યક્ષ જુએ છે છતાં તેને પૂર્વગ્રહ છૂટતું નથી, તેમ આપણે પણું શરીર ઈકિય મન અને સંકલ્પથી જ થતાં સુખોમાં સપડાયા છીએ, તેથી એ સુખને છેડી વા એ સુખ ઉપર અંકુશ મુકી અંતમુખ થઇ શકતા નથી. પૂર્વગ્રહજ સુખ છેડતાં આપણે આપણું જાતને અશરણ દુઃખી અને કષ્ટમય થઈ ગએલી કપીએ છીએ. પએસી ! જ્યાં સુધી આપણે આપણા પૂર્વગ્રહનો એ ગ્રંથિ ભેદીને આગળ ન વધીએ ત્યાં સુધી આત્માના અનુભવ માટેના આપણું સર્વ પ્રયાસો નય ફાંફાં છે. સાહસ કર્યા વિના છૂટકે જ Page #27 -------------------------------------------------------------------------- ________________ નથી. અહીં તે “માથા સાટે માલ છે.” “મહીં પડ્યા તે મહાસુખ માણે” એ જ ન્યાય છે. માટે તારે હવે આ જ પ્રયોગ કરવાનું રહ્યું અને હું તારી જિજ્ઞાસા અને આત્માનુભવ સંબંધી તાલાવેલીથી જાણું શકું છું કે એ પ્રયોગને અંતે વિજય તારેજ છે. પએસી ! એ પ્રયોગ તો ઘણા લોકો કરે છે પણ તેમાંના કેટલાક તો સાધનોમાં જ અટકી પડે છે, કેટલાક બાહ્ય પ્રવૃત્તિમાં જ ફસાઈ જાય છે, કેટલાક નરી પ્રતિષ્ઠામાં જ પટકાઈ જાય છે, માટે તારે એ પ્રયોગ કરતાં બરાબર વિવેક–સાવધાની રાખવી જરૂરી છે. સાંભળ, કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ બાહ્ય ક્રિયામાં રાચતા અંતભેદ ન કાંઈ. ” બંધ મેક્ષ છે કલ્પના ભાખે વાણી માંહિ વતે મહાવેશમાં શુષ્કજ્ઞાની તે આંહિ. ” વૈરાગ્યાદિ સફળ તો જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણું નિદાન.” ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજભાન.” જ્યાં જ્યાં જે જે ગ્ય છે તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એહ.” “ હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર હેય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર. ” “ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય અથવા નિજકુળધર્મના તે ગુરુમાં જ મમત્વ. ” તાત એસી ! તારે એકડે એકથી શરૂ કરવાનું છે, ગભરાવાનું કશું કારણ નથી. તે અત્યારસુધીમાં ઈદ્રિયના મનના અને સંકલ્પના જે ઘડા પૂરપાટ દોડાવ્યા છે અને તે અર્થે કોઈના પણ સુખની Page #28 -------------------------------------------------------------------------- ________________ પરવા કરી નથી તે બરાબર નથી કર્યું. હવે તારે એ ઘેડાને અંકુશમાં લાવવા પડશે. સર્વથા ઈષ્ટ તો એ છે કે એ ઘેડાઓને વેગ તદ્દન બંધ જ થઈ જાય; પણ એ એકદમ તે ન જ બને તે હું મારા અનુભવથી સમજું છું, માટે જ તને એ પ્રવૃત્તિ ક્રમ પૂર્વક કરવાની સૂચના કરું છું: પ્રથમ તે તારે તારા પૂર્વગ્રહ ધીરે ધીરે છેડવા, અહિંસાસર્વપ્રાણિપ્રેમ–વૃત્તિ કેળવવી, એ માટે પ્રથમ તો તારે તારી નિકટ વસતા માનવીઓનાં સુખદુઃખ જાણવા પ્રયત્ન કરો અને એમના જીવનવિકાસને સંધનારાં એ દુઃખે મટાડવા માટે અખિન્નપણે ભરચક ઉદ્યમ સેવકો તથા એ માટે તારે તારી પોતાની જાતનો ભેગ આપ પડે તે પણ જરૂર આપ. એક જ વાર તું એ રીતે તારી જાતને ભેગ આપીશ ત્યારે તને જરૂર આત્માની ઝાંખી થવાની એ ખાત્રીથી માન અને પછી જેમ જેમ એ તારે આપગ વધતો જશે તેમ તેમ તને તારા આત્માને લગતા પ્રયાસમાં વધુ ને વધુ સફળતા મળશે. શ્રી કેશી મુનિરાજે જે કાંઈ કહ્યું તે બધું રાજા પએસીએ ધ્યાનપૂર્વક–ઘણી જ સાવધાનતાથી–સાંભળ્યું–અવધાર્યું અને તેનું મનન કરી તે ઘેરણે જીવનને અખતરો કરવાને તેને ઊમળકો પણ થઈ આવ્યા. રાજાને તેની સરળ પ્રકૃતિ અને આત્માર્થ સંબંધી તાલાવેલીને લીધે એ બધું તદ્દન નવું છતાં અજમાવવા જેવું તો લાગ્યું જ. પછી તે તેણે “સેવે સદ્દગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદને લે લક્ષ. ” “ પ્રત્યક્ષ સગુગથી સ્વચ્છેદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણું થાય. ” “ માનાદિક શત્રુ મહા નિજ છેદે ન મરાયા જાતાં સદ્દગુરુ શરણમાં અલ્પપ્રયાસે જાય.” Page #29 -------------------------------------------------------------------------- ________________ આ પક્ત ભાવને લક્ષ્યમાં રાખી રાજાએ સાધના શરુ કરી અને ગુરુરાજના કહેવા પ્રમાણે પોતાની જાત ઉપર જ અખતરે શરુ કર્યો. સાધનાને મંગળમય કરવા માટે પ્રથમ તે રાજા પએસીએ પિતાના ગુરુદેવ કેશી મુનિને ક્ષમા આપવા માટે પ્રાર્થો. રાજાએ ભરસભામાં જણાવ્યું કે, આ પવિત્ર મુનિરાજનો મેં ઘણે અવિનય કર્યો છે તે બદલ તે મહાત્મા મને ક્ષમા કરવા કૃપા કરે એ મારી તેમને નમ્ર વિનંતિ છે. પછી તો રાજાએ પોતાની સર્વ સંપત્તિના ચારે સરખા ભાગ ર્યા, જેમાંનો એક ભાગ માત્ર તેણે દાન માટે જ યોજ્યો અને દાનધર્મને-દાનપારમિતાને-કેળવતો રાજા પિતાની સાધનામાં લયલીન રહેવા લાગ્યા. હવે તે એટલો બધે સાધનામય બનવા લાગ્યો કે, તેને પોતાની પ્રિય રાણીની પણ ભેગસાધન તરીકેની વિસ્મૃતિ થવા લાગી, એટલું જ નહિ પણ રાણીએ રાજાને વિષ આપ્યું અને તે રાજાની જાણમાં આવ્યું છતાં તેનું એક સંવાડું પણ ન ફરક્યું. તેને પોતાના દેહની એટલી બધી વિકૃતિ થઈ ગઈ કે દેહને નાશ કરનારી રાણું માટે તેને મનમાં કશું જ ન ઉગ્યું–તે તદ્દન સ્વસ્થ રહ્યા અને “માત્મચેવ માતાના 9:” ની પરિસ્થિતિ લગભગ પહોંચું પહોંચું થતાં સૂર્યાભ-સૂર્ય જેવી ઝગારા મારતી દિવ્ય—સ્થિતિને પામ્યો અને છેવટે વિદેહ થઈ જ્યોતમાં તની દશાને તે અનુભવશે. ગતાનગતિકતા, અંધશ્રદ્ધા, પરીક્ષણશક્તિને વિરોધ વા અભાવ, નવા નવા પ્રયોગોને વિવેકપૂર્વક ખેડવાનું સાહસ ન હોવું, પૂર્વગ્રહનો અત્યધિક પક્ષપાત, એક જાતની વિવેક વિનાની સ્થિતિચુસ્તતા, જિજ્ઞાસા જ ન થવી, તર્કશક્તિને દુરુપયોગ, આડંબરપ્રિયતા, મુંઝ જ શ્રી કેશી મુનિરાજ અને રાજા પએસીના સંવાદમાં મેં જે નવનીત જોયું છે તે અહીં જણાવેલું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વણને દબાવી દેવાની વૃત્તિ, શાંત કરવા માટે મુંઝવણને પ્રકટ કરવાની અશક્તિ વા પ્રકટ કરતાં કોઈ જાતના ભયની આશંકા ઈત્યાદિ અનેક દુગુણ મુમુક્ષુ જિજ્ઞાસુના જીવનવિકાસનો સંહાર કરે છે. કથાનાયક એસીમાં આ દુગુણ ન હોવાથી જ તે વિદેહ સ્થિતિને પામે છે એ આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. આ કથામાંથી સંપ્રદાયબદ્ધ જિજ્ઞાસુઓ જે કાંઈ મેળવશે તેનાથી તેમને વિકાસ જ થવાને એ આશાથી વિરમું છું. [એક વિલક્ષણ સમાનતા ] બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા એ બન્નેનું એક નામ શ્રમણપરંપરા છે. તે બન્નેમાં અને પ્રકારની સમાનતાઓ રહેલી છે. શબ્દરચનાની, ભાવસંકલનાની, શ્રમણના આચારબંધારણની વા કેટલીક ખાસ ખાસ શબ્દની સમાનતાઓ ઉપરાંત આખાં આખાં આખ્યાનની સમાનતા પણ મળી આવે છે. જે આખ્યાન-આ એસીનું આખ્યાન વાચકની દૃષ્ટિ સમક્ષ છે તે આખું આખ્યાન જેવું ને તેવું જ બૌદ્ધ પરંપરાના “દીઘનિકાય” નામના સુત્તપિટક ગ્રંથમાં પાયાસિસુત્તના મથાળા નીચે નોંધેલું છે. પસીના આ આખ્યાનમાં મુખ્ય નાયક પએસી છે ત્યારે બદ્ધ આખ્યાનમાં નાયક પાયાસી છે. ઉપદેષ્ટા ત્યાં કુમારકાશ્યપ છે ત્યારે અહીં કેશીકુમાર છે. બન્ને ઉપદેષ્ટા પાંચસે ભિક્ષુઓના અધિષ્ઠાતા છે અને ઉપદેશનું સ્થાન બને સ્થળે શેતવિયા–સેતવ્યા નગરી છે. કલ્યાણમિત્ર અહીં ચિત્ત છે ત્યારે ત્યાં ખત્ત છે. પ્રyવ્ય સ્થાને-પરલોક નથી, કોઈ પપાતિક સત્તા નથી અને સુકૃત દુષ્કૃતરૂપ કર્મોનું ફલ નથી–એ બધાં બન્નેમાં સમાન છે. આ પ્રષ્ટ સંબંધે જે જે પ્રતિવચને અને તેમને લગતી યુક્તિપ્રયુક્તિઓ આવી છે તે બધીય બન્નેમાં લગભગ સમાન છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પેલા કેબેજ દેશના ઘોડાની હકીકત જે અહીંના આખ્યાનમાં છે તે પાયાસીની કથામાં નથી જણાતી અને પીએસીનું જે ભાવિ વૃત્તાંત આ આખ્યાનમાં પૂર્વમાં નેધેલું છે તે પાયાસીન આખ્યાનમાં ક્રમ પ્રમાણે છેવટે જણાવેલું છે. તદુપરાંત સૂર્યાભદેવે કરેલી નાટયરચના અને બીજી વિધિઓ તે પાયાસીના આખ્યાનમાંથી નીકળી ગઈ છે. આ રીતે થોડે ઘણે ફેરફાર છતાં મૂળ વતુ બન્ને આખ્યાનમાં બરાબર સચવાએલી છે એ વિવાદ વિનાનું છે. આ ઉપરથી આ આખ્યાનની ઐતિહાસિક કિંમત ઘણું વધી જાય છે. આ અને ભિન્નભિન્ન પરંપરાઓ પણ કેવી રીતે સમાનતાના પ્રવાહમાં વહી રહી છે તે પણ જણાઈ આવે છે. રાજા પાસેનજિત અને પએસી વા પાયાસી એ બન્ને એક નથી એ વસ્તુ કોઈ ન ભૂલે. બન્ને આખ્યાનનાં પાત્રો અને સ્થળ વિશેની સવિસ્તર ઐતિહાસિક માહિતી આપવી જરૂરી છે પણ અહીં તો જે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઝુરે છે તે વાચકેની જાણ માટે નોંધી દઉં છું. ૧. સૂત્રનું મૂળ નામ રાયપાસેણઈય છે કે રાયપએસિય છે ? પ્રથમ નામ કબૂલ રાખીએ તો તેમાં રાજા પ્રસેનજિતનો સંબંધ માલુમ પડે છે અને બીજું સ્વીકારીએ તે તેમાં રાજા પએસીને સંબંધ જણાય છે અને હાલ જે સ્થિતિએ સત્ર ઉપલબ્ધ છે તેમાં છે પણ પસીને સંબંધ. ટીકાકાર (શ્રી મલયગિરિ–આચાર્ય હેમચંદ્રના સમસમી) મૂળ નામ સાથે રાજા પએસીનો સંબંધ વ્યક્ત કરે છે, ત્યારે ટીકાકારની પૂર્વે થએલા આચાર્યો રાજા પ્રસેનજિતને સંબંધ જણાવે છે. ૨. અંગ-આગમાં અનેક સ્થળે બાર અંગોનાં નામે તે જણવેલાં છે પણ બાર ઉપાંગનાં નામે કઈ મૂળ- અંગ સૂત્રમાં જણાવેલાં છે ખરાં ? ઉપાંગેની યોજનાના ઇતિહાસ માટે આ પ્રશ્ન અવશ્ય વિચારણીય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૩. સંપ્રદાયની માન્યતા પ્રમાણે આ સૂત્ર બીજા અંગનું ઉપાંગ કહેવાય છે, પણ તેની ઉપપત્તિ ઘટી શકતી નથી અથવા જે ઉપપત્તિથી આ સૂત્રને બીજા અંગનું ઉપાંગ ઠરાવાય છે તે જ ઉપપત્તિ આ સૂત્રને પ્રથમ કે તૃતીય અંગના ઉપાંગ તરીકે ગણાવવા પૂરતી છે; માટે આ બાબત પણ વિશેષ ગષવા યોગ્ય છે. આ બધી બાબતો વિશે ભગવતી સૂત્રના બીજા ભાગના ટિપણમાં મેં થોડી ઘણી ચર્ચા કરેલી છે તે જોઈ જવાની ભલામણ છે. આ સૂત્ર સંબંધે આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકનો ઉદ્દભવે છે પણ સ્થળ અને સમયના સંકોચથી તે બધાને સંકેલી લેવા જગ્યા છે. આ અનુવાદ કરવામાં મેં આગમેદય સમિતિવાળી સટીક મુદ્રિત પ્રતિને ઉપયોગ કર્યો છે. ઉપરાંત પાટણની ત્રણ પ્રતિએક મૂળની, એક ટીકાની અને એક ટબાની તથા ભાવનગરની એક મૂળની અને એક ટબ્બાવાળી એમ બધી મળીને લખેલી પાંચ પ્રતિઓનો પણ આશ્રય લીધે છે. લખેલી પાંચે પ્રતિ લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ જેટલી પ્રાચીન હતી એ, તે તે પ્રતિઓમાં આવેલા છેલ્લા ઊતારાઓ ઉપરથી જણાતું હતું. પાટણની પ્રતિએ આપવા માટે સહદય મુનિરાજશ્રી પુણ્યવિજયજીને અને ભાવનગરની પ્રતિઓ આપવા માટે ધર્મપરાયણ શેઠ કુંવરજીભાઈનો હું કૃતજ્ઞ છું. સમિતિવાળી મુદ્રિત પ્રતિ માટે તેના સંપાદકનું ઋણ વ્યક્ત કરવા સાથે મારે એ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે એ મુદ્રિત પ્રતિ રીતસર શેધાએલી નથી. એમાં મૂળગત પાઠ અને ટીકાગત પ્રતીક પાઠેમાં પણ સંવાદ નથી. ટીકાકાર જેને પાઠાંતર ગણે છે તે પાઠ એ પ્રતિમાં મૂળમાં ભળી ગયો છે અને જે મૂળ પાઠ છે તે પાઠાંતરમાં ચડી ગયો છે. જે લોકે ઐતિહાસિક દષ્ટિએ અને જિજ્ઞાસાબુદ્ધિએ આગમોનું અવલોકન કરવા ઈચ્છે છે તેમને માટે આવાં સંસ્કરણે નિષ્ફળ છે, એટલું જ નહિ, ઘણીવાર શ્રમજનક પણ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પરંતુ આપણે ત્યાં આગમની અભ્યાસ તત્ત્વજિજ્ઞાસાની દષ્ટિએ વા ઐતિહાસિક દષ્ટિએ થાય છે જ ક્યાં ? એ તે માત્ર પૂજ્ય દૃષ્ટિએ વંચાય છે એટલે આવાં સંસ્કરણે ચાલી શકે. આગમોનાં શુદ્ધ સંસ્કરણ, મૂળ પાઠ, પાઠાંતરો, ટિપણ, તુલના વગેરેની અદ્યતન પદ્ધતિદ્વારા થાય તો મારી ખાત્રી છે કે જૈન સમાજમાં સાંપ્રદાયિક કલહ ઘણો ઓછો થઈ જાય; પણ આ જ્ઞાનપૂજામાં રસ છે કોને ? જૈન આગમ ભારતવર્ષના મૂળ ઇતિહાસમાં ઘણાં નવાં દષ્ટિબિંદુઓ ઉઘાડી શકે એમ છે, પણ એ મૂક આગમે શું કરી શકે ? ગૂજરાત વિદ્યાપીઠદ્વારા જે રીતે સન્મતિતકનું સંપાદન સંશધન થયું છે તે રીતેજ આગમોનાં સંસ્કરણ કાઢવા કેઈ આગમભક્તને, ભગવાન મહાવીરના પૂજકને અને તેમના અહિંસાતત્ત્વના પ્રશંસકને મારી નમ્ર વિનંતિ છે. ટિપ્પણોમાં અનેક સ્થળે બૌદ્ધ ગ્રંથ દીઘનિકાયને ઉપયોગ કર્યો છે, એ પુસ્તક બીકાનેરવાળા શ્રી. અમરચંદ ભૈરવદાન શેઠિયા તરફથી મને વાપરવા મળે, તે માટે તેમને હું આભારી થયો છું. આ અનુવાદને જન્મ મુનિ શ્રી છોટાલાલજીએ કરેલા પ્રશ્ન વ્યાકરણના અનુવાદની ચર્ચામાંથી થયે છે. આ અનુવાદના આદ્ય પ્રેરક મુનિરાજ શ્રી છોટાલાલજીએ મને જે આ તક આપી છે તે માટે તેમને હું ખાસ ઋણી છું અને અનુવાદગત દોષોને સહી લેવા જિજ્ઞાસુઓને નમ્રપણે સૂચવું છું. અનુવાદ સાથે મેં યથામતિ કેટલાંક ટિપ્પણે પણ જડેલાં છે, તે પર વાચક વર્ગ જરૂર લક્ષ્ય કરશે. પ્રફે વગેરેના સંશોધનને ભાર રા.રા. ચુનીલાલ વ. શાહે ઉપાડ છે તે માટે તેઓ પણ ધન્યવાદાઈ છે. આગામેના શુદ્ધ પ્રકાશન માટે ફરીવાર પણ શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયને તંત્રવાહકોનું ધ્યાન ખેંચું છું. તીવરી (જોધપુર-મારવાડ) આસો વદિ ૭. U બેચરદાસ જીવરાજ દોશી. Page #34 -------------------------------------------------------------------------- ________________ अर्हम् શ્રી રાયપસેણઇય સુત્ત ૧ તે કાલે તે સમયે આમલકપ્પા નામે નગરી હતી. એ આમલકપ્પા નગરીમાં ધન અને ધાન્ય વગેરેની વિભૂતિ પરિપૂર્ણ હતી, મૂળથી વસવાટ કરીને રહેનારા અને મહારથી આવીને વસેલા એવા અન્ને જાતના લેાકેા ત્યાં પ્રમેાદથી રહેતા હતા, નગરીની ચારે માજી દૂર દૂર સુધીની સીમાડાની ભેાંયર પ્રાણ લોકોએ સંસ્કારેલી-કેળવેલી હતી, એ ભેાંય ઉપર સેકડા અને હજારા હેળા ક્રૂરતાં રહેતાં હતાં, શેરડી, જવ અને શાળનું વાવેતર થતું હતું તથા એ ભેાંયને પાણીની નીકા દ્વારા પાણુ પાવામાં આવતું હતું, જ્યાંના કૂકડા ૩ અને સાંઢા એક ગામથી ખીજે ગામ જઈ શકે એવાં પાસેપાસેનાં ઘણાં ગામા એ નગરીની આસપાસ હતાં, અનેક બળદ, પાડાઓ, ગાયેા અને ઘેટાંઓ, એ નગરીનું પશુધન હતું, જ્યાંનાં કળામય આકારવાળાં અનેક ચૈત્યેા અને એવા જ સુંદર-પËતરુણીના -અનેક સનિવેશે પ્રેક્ષકાનાં મનને આકર્ષતાં હતાં, આખીય નગરીમાં કાઈ નહિ લાંચિયા,પ કાઈ નહિ ખૂની, કાઇ નહિ ગાંઠિચા, ફાઈ નહિ ચાર અને કાઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત નહિ દંડપાશિક–સોનેરી ટેળીવાળે; એથી એ નગરી સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત હતી, નગરીમાં રહેનારા ભિક્ષુઓ ભિક્ષાને સારી રીતે મેળવી શકતા હતા, ત્યાં રહેનારા પ્રત્યેક મનુષ્યના જાનમાલને લેશ પણ હાણ થવાનો સંભવ ન હતું તેથી તે વિશ્વાસપૂર્વક સુખથી ત્યાં રહી શકતે, અનેક કટિના કૌટુંબિક-કણબી કે ત્યાં સુખે સુખે રહેતા હતા, અનેક નટે, નાચનારાઓ, રાજાનાં ગુણગાન ગાનારાઓ, મલે, મુદિજુદ્ધ કરનારાઓ, હસાવનારા વિદૂષકે, કથા કરનારાઓ, કૂદનારાઓ કે તરનારાઓ, રાસ લેનારાઓ કે ભાંડ લેકે, શુભ અશુભ કહી બતાવનારા - તિષિક, લંબો–વાંસડાની ટોચ ઉપર ખેલ કરનારાઓ, ચિત્રનાં પાટિયાં હાથમાં રાખી જનમનોરંજન કરનારાઓ, તૂણુ વગાડનારાઓ અને તુંબની વીણા વગાડનારાઓ, એ બધા લોકે નગરીમાં સારે આશ્રય મેળવતા હતા, દંપતીઓને કીડા કરવાના રમણીય આરામે, મેટા મેટા ઉત્સવ અને મેટી મેટી ઉજાણુઓ ઉજવી શકાય એવાં સુંદર ઉદ્યાને, સરસ કૂવાઓ, આંખને ઠારે એવાં તળાવે, દીઘિકાઓ–લાંબી લાંબી મનહર વાવડીઓ અને કયારા નગરીની શોભામાં વધારો કરતાં હતાં, નગરીની રક્ષા કરતું નગરીની ફરતું ઉંડું, ઉપર પહોળું નીચે સાંકડું એવું ખાત હતું તથા નગરી ફરતી ઉંડી અને ઉપર નીચે સરખી દેલી વિશાળ ખાઈ હતી, નગરીમાં કોઈ ઉપદ્રવકારી ન પેસી શકે માટે મેટાં Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત મેટાં તીણ ચકો, ગદાઓ, મુસંઢીઓ, સે જણાને કચરી નાખે એવી મેટી મોટી શિલાઓ વગેરે શસ્ત્રો દરવાજે દરવાજે ટાંગેલાં હતાં, નગરીની ફરતે ધનુષ જે વાંકડો કોટ ગેળ ગોળ કાંગરાઓથી શોભતો હતો, ચેકીદારને બેસવાની અટારીઓ કેટમાં ખૂબ ઉચી ઉચી કરવામાં આવી હતી, કેટ તથા નગરીની વચ્ચેને માગ૧૦ આઠ હાથ પહોળે રાખેલે હો, કેટની પિોળના દરવાજાઓમાં નાના નાના ગઢે રચેલા હતા અને એ દરવાજાઓ મજબૂત રીતે જડેલા હતા, નગરીના રાજમાર્ગો સારા સારા વિભાગવાળા હતા, ત્યાં વ્યવહારીઆઓની મોટી વસતી હતી અને હારરોજગારનું તે એ નગરી મેટું મથક હતું, કુંભાર, સુતાર, લુહાર વગેરે શિલ્પકારી લેકેનો ત્યાં સુખે નિર્વાહ થતો હતો, નગરીના કેટલાક માર્ગો સિંગોડા૧૧ જેવા ત્રિકોણ હતા, જ્યાં ત્રણ કે ચાર શેરીઓ ભેગી થાય એવા કેટલાક ત્રિક માર્ગો અને ચતુષ્ક-ચેક માર્ગો હતા અને જ્યાં અનેક શેરીઓ ભેગી થાય એવા કેટલાય ચાચર–ચત્વર માર્ગો હતા, રાજમાર્ગ ઉપર રાજાની અવરજવર ખૂબ રહેતી, નગરીના માર્ગોમાં ઉત્તમ ઘડાઓ, ઝૂલતા હાથીઓ, શણગારેલા રથો, શિખરવાળી ઘુમટદાર પાલખીઓ, ઝૂલતી પાલખીઓ અને બીજા અનેક વાહનની હરફર ઠીક રહેતી, ત્યાંના જળાશયે ખીલેલાં કમળાથી ચમકતાં હતાં અને ધોળાં ધોળાં મોટાં મહાલયે જાણે આભના ટેકારૂપ હેય એવાં અડગ જણાતાં હતાં. એવી એ આમલકીપા નગરી Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત દર્શનીય, મનેાહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદયવાળી૧૨ હતી.૧૩ ૪ ૨ એવી એ આમલકપ્પા નગરીથી બહાર ઇશાન ખૂામાં ખસાલવણ નામનુ એક ચૈત્ય૧૪ હતું. એ ચૈત્ય ઘણા લાંબા કાળનુ પુરાણું, પૂર્વ પુરુષાએ ગાએલું-વખાણેલું હતું, છત્ર, ધજા, ઘંટ, પતાકા, લામહસ્ત૧૫ મારપીંછી અને વેદિકા વગેરેથી શૈાભિત હતું, ચૈત્યનુ ભાંતળ છાણુ વગેરેથી લીંપીને ચાકખુ' કરેલું અને ભીંતા વગેરે ખડીથી ધાળીને ચકચકતી કરેલી, ઉત્તમ રક્ત ચંદનના થાપાવાળુ, ચંદનના સુંદર કળશૈાથી મંડિત હતું, એના દરેક દરવાજા ઉપર ચંદનના ઘડાવાળાં તારણા બાંધેલાં હતાં, એમાં ઉપર નીચે સુગ ધી પાણીને છંટકાવ કરીને માટી મેટી માળાએ લટકાવેલી હતી, પાંચ વર્ણનાં સુગંધી ફુલા, કાળા અગર, ઉત્તમ કુદુરુ, તુરુકના ૬ ઉંચા પ્રકારને ધૂપ વગેરે અનેક સુગંધી ધૂપેાથી એ મહેકી રહેલું હતું-જાણે કે સુગંધાને ભરેલા એરડા જ ન હોય? એ ચૈત્યમાં નટ,૧૭ નાચનારાઓ, જલ્લા, મલ્લા, મૌષ્ટિકા, વિષકા, કૂદનારાઓ, તરનારા, જ્યેાતિષિકા, રાસ લેનારાએ, ભાંડા, કથા કરનારાએ, ચિત્રપટને ખતાવનારાઓ, તૃણુ અને તુંવીણાને વગાડનારાઓ, ભુજગેભાગી શેખી–જના અને મગધા-ભાટા વગેરે રહેતા હતા, એ ચૈત્ય ઘણા લેકામાં અને અનેક દેશેામાં પ્રખ્યાત હતું, ઘણા આહાતા લાકે ત્યાં આહુતિ દેવા, Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપમેય સુત્ત પૂજા કરવા, ૧૮ વંદન કરવા અને નમન કરવા આવતા, ઘણા લેાકેાનુ એ સત્કારનું, સન્માનનું અને ઉપાસનાનું સ્થાન હતું, કલ્યાણ અને મંગલરૂપ એવા દેવતા ખુંખંધી ચૈત્યની પેઠે એ, વિનયપૂર્ણાંક પર્યુપાસવાને ચેાગ્ય હતું, દેવતાઇ શક્તિવાળું, સાચવાળું, સાચા ઉપાયે વાળુ અને હારા યાગાના ભાગે જ્યાં નવેદ્યરૂપે ધરવામાં આવે છે એવા એ ચત્યને ઘણા લેાકેા આવી આવીને પૂજતા-અર્ચતા. વળી, એ ચૈત્ય, ચારે બાજુ એક મેટા વનડથી ઘેરાએલું હેતું, એ વનખંડ લીલે છમ, ઠંડા હિમ, કયાંય હરી કાંતિવાળા, ક્યાંય નીલી કાંતિવાળા, સઘન છાયાવાળા અત્યંત રમણીય હતા–એ વનખંડ જોતાં જાણે કે મેઘના સમૂહ જ ન હાય એવા ભાસ જોનારને થતા હતા. ૐ ચૈત્યની ચારે બાજુ પથરાએલા એ પહેાળા વનખંડમાં વચ્ચેાવચ્ચ એક મેઢુ ઉંચુ અશેાકનુ વૃક્ષ હતું, એ પણ આંખને ઠારે એવું, પ્રસન્નતા પમાડનારું ઘણું સુશાભિત હતું. એ અશાકવૃક્ષની આસપાસ કેટલાંય બીજાં તિલકનાં, લકુચનાં-લવકનાં, છત્રગેાપનાં, શિરીષનાં, સાદડનાં, દધિપણ નાં, લેાદરનાં, ધવનાં, ચંદનનાં, અર્જુનનાં, નીપનાં, કુડજનાં, કદખનાં, ફૅનસનાં, દાડિમનાં, શાલનાં, તાડનાં, તમાલનાં, પ્રિયકનાં, પ્રિયંગુનાં, પુરાત્મક-કુરમકનાં, રાજવૃક્ષનાં અને નંદિવૃક્ષનાં ઉત્તમ વૃક્ષે૧૯ આવેલાં છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપરોણીય સુત્ત એ બધાંય વૃક્ષે મૂળ, કંદ, સ્કંધ-થડ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજેથી યુક્ત છે, એ વૃક્ષનાં મૂળે ભેયમાં બહુ ઉંડે પહોચેલાં, સીધા અને એકસરખી રીતે ગોળ એ બધાં ઉગેલાં, પહેલું મૂળ, પછી કંદ, પછી થડ, પછી શાખા પ્રશાખા એ જાતની એકસરખી ઉગણી એ વૃક્ષાવળી માં સચવાએલી, એમની શાખા પ્રશાખાઓ ચારે કોર ફેલાએલી, એમનાં મેટાં મોટાં ગાળ થડે નામ વામ જેટલાં ઘેરાવવાળાં, એ વૃક્ષનાં પત્રે વાયુના દોષથી વા અન્ય પ્રકારની ઈતિ–ઉપદ્રવ–થી નહિ ખરેલાં અર્થાત્ એમનાં પાંદડાં એવાં ઘાટાં હતાં કે તેમાં કયાંય છિદ્ર જ ન જણાય, એ વૃક્ષનાં પાકાં ઘરડાં પાંદડાં તો ખરી પડેલાં અને તાજાં નવાં કૂણાં પાંદડાને લીધે એ, લીલા લીલા કાચ જેવા એપતા, વૃક્ષેની ટચે આવેલા નવા કોમળ કિસલયે શિખરની જેમ હત્યા કરતા, છએ ઋતુઓમાં એ બધાં કળેલાં-કળીઓવાળાં, પુલેલાં–પુલોવાળાં, ફળેલાં– ફળવાળાં, પલ્લવવાળાં, ગુચ્છાવાળાં અને ફળોના ભારથી નમેલાં રહેતાં. એ ઉંચા ઉંચાં તરુઓ ઉપર દંપતીરૂપ સૂડા, મેર, મેના, કેયલ, કેરક, કવિ, ભિંગાર, કેડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, કપિલાક્ષ, કારડ, ચકવા, કલહંસ અને સારસ વગેરે પક્ષીઓ આમતેમ ઉડતાં, કૂજતાં–મધુર કલકલ કર્યા કરતાં, ભમરા–ભમરીઓનું ઝુંડ (એમની ઉપર) ગુંજારવામાં મસ્ત રહેતું. રેગ વિનાના, કાંટા વગરના અને મધુર રસભર એ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત તરુઓની આસપાસ રિંગણ વગેરેના નાના છેડા તથા નવમાલિકા વગેરેના મંડપે શેભતા; એ બધાં વિશેષ ઉન્નત તરુવર પર ધ્વજ ફરક્યા કરતા. અશોક વૃક્ષની ચારે બાજુ શેભાયમાન એ વૃક્ષકુંજમાં કયાંય જાળિયાંવાળી ચેરસ વાવીઓ, ક્યાંય ગેળ વા, ક્યાંય કમળવાનાં નાનાં નાનાં પિખો અને ક્યાંય પાણીથી ભરેલી લાંબી લાંબી સીધી નીકે વગેરે અનેક જળાશયે એ વૃક્ષઘટાની શોભામાં વળી વિશેષ વધારે કરતાં; જેટલી જાતની સુગંધ હોય છે તેટલી બધી એ ઘટામાંથી મહેકતી તેથી તેને લેકે “ગંધધ્રાણિ૨૧ કહેતા. પઘવેલ, નાગવેલ, અશેકવેલ, ચંપકવેલ, આંબાવેલ,૨૨ વનવેલ, વાસંતીવેલ, માધવીવેલ, કુદવેલ અને શ્યામવેલ વગેરે બીજી અનેક વેલીઓથી એ વૃક્ષરાજિ વીંટળાએલી રહેતી, વનરાઈના પ્રત્યેક વૃક્ષના મૂળમાં કે આસપાસ ઉગેલાં ડાભ વગેરે ઘાતકતૃણે નીંદી નાખેલાં હતાં અને ઉક્ત બધી વેલડીઓ ફળફુલોથી નિત્ય લચકતી રહેતી. એ વનરાઈમાં કેટલાય કીડારો, સંગ્રામર, ગાડાંઓ, ગોળ ઘુમ્મટવાળી પાલખીઓ, ખૂલતી પાલખીઓ વગેરે અનેક પ્રકારનાં વાહન છૂટેલાં રહેતાં, અને સુખે સુખે જવા આવવા માટે ઠેકઠેકાણે વિચિત્ર પ્રકારના સેતુઓ–પૂલે ગરનાળાઓ બાંધેલાં હતાં તથા ફરવારવા માટે અનેક પાકા સુંદર માર્ગો ૩ કરેલા હતા. ઉક્ત વનરાજિથી વિરાજિત એ ઉત્તમત્તમ અશેકવૃક્ષ ઉપર રત્નથી બનેલ, નિર્મળ, દેદીપ્યમાન, દેખાવડાં Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્યા અને દર્પણ–એ આઠ મંગલોર લટકાવેલાં હતાં. વળી, વજીના ડાંડાવાળાં રૂપેરી પટ્ટાવાળાં કમળ જેવાં સુગંધી, કાળાં, નીલાં, લાલ, પીળાં અને ધોળાં ચામરે ટાંગેલાં હતાં; એ ઉપરાંત એ અશક તરુ ઉપર બીજાં ઘણાં ઉપરાઉપર લટકતાં છત્રે, ઉપરાઉપર લટકતી ધજાઓ, ઘંટ અને ચામરની જેડી, સર્વરત્નમય પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર અને સહસપત્રના હાથે ખેડેલા ૨૫ હતા. ૪ એવા પૂજાપાત્ર એ અશેકવૃક્ષની નીચે એક મોટી કાળી શિલાપાટ હતી. અશોક વૃક્ષના થડની લગોલગ આવેલી એ શિલાપાટ ઉંચાઈ, લંબાઈ અને પહોળાઈમાં પ્રમાણસર હતી. જાંબુડા, નીલાં કમળને ઢગલે, મરકતમણિ, બીયાનું વૃક્ષ, આંખની કીકી અને તરવારના વર્ણ જેવી તે કાળી શિલાપાટ, આંજણનાં વૃક્ષે, મેઘને સમૂહ, નીલાં કમળ અને બલદેવના વસ્ત્રની માફક ચમકતી હતી તથા ભમરાએનું ઝુંડ, આંખને સુરમે, ગળીની ગોળીઓ, પાડાનું શિગડું-એ બધાં કરતાંય વધારે કાળી તે શિલાપાટ, જેનારને કેમ જાણે પથરાઈને બેઠેલા ભમરાઓનું ઝુંડ ન હોય એવો ભાસ કરાવતી હતી. એને કાળો રંગ ઘન-ઘેરે હતું, એ ક્યાંય કોઠલાની જેમ પોલી ન હતી, રૂપમાત્રનાં પ્રતિબિંબ તેમાં આરિસાની પેઠે પડતાં, ઘાટે સિંહાસન જેવી આઠખૂણે એ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત પાટની બધી માનુની કારમાં મેાતીએ જડેલાં હતાં, ચામડાનું વસ્ત્ર, રૂ, માખણ અને આકડાનું રૂ એ બધાની જેમ એની સુવાળપ હતી; એવી રત્નમયર૬ રમ્ય શિલાપાટ એ અશેાકવૃક્ષની નીચે આવેલી હતી. ૫ આ તરફ— એ નગરીમાં રાજા સેય૭ અને રાણી ધારિણીનું રાજ્ય હતું. રાજા સેય મહાન્ હિમાલય, મહાન મલયગિરિ, મન્દરાચલ અને મહેન્દ્ર જેવે અડગ-અણનમ હતા. અત્યંત વિશુદ્ધ-ખાનદાન-રાજકુલ૮ રાવલ-વંશના એ રાજા બધાં રાજલક્ષણૈાથી વિભૂષિત હતા, એને બહુજના બહુમાન આપતા-પૂજતા. સર્વગુણસંપન્ન ક્ષત્રિય લાહીના એ રાજા સદા મુદિત રહેતા, એને મૂર્ધાભિષેક થએલા હતા, એનાં માતાપિતા વિશુદ્ધ વશનાં હતાં. એ, મનુષ્યના ઈંદ્રસેય રાજા સીમ કર સીમધર ક્ષેમકર ક્ષેમધર હતા એ માટે જ જનપદ્મના પિતા જેવા હતા; જનપદના પાલક અને પુરેાહિત, જનપદમાં સેતુએ૨૯ અને કેતુ કરનાર એ રાજા, નરવર, પુરુષપ્રવર, પુરુષસિંહ, પુરુષવ્યાઘ્ર, પુરુષાશીવિષ, પુરુષવરડરીક અને પુરુષવરગ ધહસ્તી હતા. ર સમૃદ્ધિવાળા કાંતિએ દીપતે એ સેય ન્રુપ પ્રસિદ્ધ હતા. ભવના, શયના, આસને, ચાના અને વાહને એની પાસે વિપુલ-વિસ્તીર્ણ હતાં, એના ભંડારમાં ઘણું ધન, સુવણુ અને રજત-રૂપું ભરેલું હતું, અલાભના ઉપાયને કરી જાણનાર એના રાજ્યમાં એઠવાડમાં પણ ઘણાં ભાત ૩૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી રાયપણઈય સુત્ત પાણી ફેંકી દેવામાં આવતાં અર્થાત્ લકો ખાધેપીધે સુખી હતા. ઘણા દાસે, દાસીઓ, બળદે, પાડાઓ, ગાયે અને ઘેટાંઓને એ પ્રભુ હતું, એને યંત્રકશ, અન્નકેશ, ધનકોશ અને આયુધ કેશ ભરેલો રહે, બહુ દુબળાઓને એ મિત્ર હતો–એ એ સેય રાજા આમલકમ્પા નગરીમાં અકંટક રાજ્ય ચલાવતો હત–એના રાજ્યમાં ક્યાંય દુકાળ, મરકી વગેરે ઉપદ્રવ ન હતા, સદા સુભિક્ષ રહેતો એથી એનું રાજ્યશાસન શિવરૂપ અને ક્ષેમરૂ૫ લેખાતું. ૬ રાણી ધારિણું હાથે પગે સુકુમાળ હતી, તેની પાંચે ઈદ્રિમાં કે અંગમાં કોઈ પ્રકારની ખેડ ન હતી, તેનાં અંગપ્રત્યંગે સામુદ્રિક લક્ષણો, વ્યંજને અને ગુણોથી યુક્ત હતાં, વજનમાં અને ઉંચાઈમાં તે બરાબર માપસર૩૩ હતી, દેખાવમાં ચંદ્ર જેવી પ્રિયકર જણાતી, મુડીમાં આવી જાય એવી તેની પાતળી કડ મજબૂત અને ત્રિચલીવાળી હતી. પૂર્ણ ચંદ્રમુખી એ રાણી કાનમાં કુંડળ પહેરતી, કપેલે. ઉપર કસ્તૂરી લગાડતી, એની આકૃતિ, શૃંગાર અને વેશ બધું ચા–સારું હતું, બેલવે, ચાલવે અને હવે એ કુશળ હતી, વિવિધ ચેષ્ટાઓ, વિવિધ વિલા, લલિત સંલાપ અને યુક્ત ઉપચાર કરવામાં તે વિશેષ નિષ્ણાત હતી. એવી એ અંગે અંગે અનુપમ લાવણ્ય ધરતી ધારિણી રાણી સેય રાજા સાથે અનુરક્ત હતી અને તેની સાથે મને નુષ્યના શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ એ પાંચ પ્રકારના કામભેગોને ૫ અનુભવતી રહેતી હતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૭ આ તરફ એ રાજા રાણુંના રાજ્યકાળમાં ગામેગામ ફરતા અને સુખે સુખે વિહરતા શ્રમણ ભગવાન મહાવીર આમલકમ્પા નગરી તરફ પધાર્યા, અને નગરીથી બહાર ઇશાનખૂણું તરફના અંબાલવણ ચૈત્યમાં પૂર્વવણિત વનખંડથી વિરાજિત અશોક વૃક્ષની નીચે આવીને ઊતર્યા, ત્યાં તેઓ યથોચિત અવગ્રહ ધારણ કરી પૂર્વાભિમુખ થઈ એ કાળી શિલાપાટ ઉપર પર્યકાસને ૩૯ રહી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. એ શ્રમણ ભગવાન મહાવીર આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તી, અભયદાતા, નેત્રદાતા, માર્ગદર્શક, શરણદાતા, જીવિતદાતા, દ્વીપસમાન, ત્રાણપ, શરણરૂપ, ગતિ-આશ્રય-રૂપ, આધારરૂ૫, ધર્મચકને પ્રવર્તાવનાર, વિશુદ્ધ જ્ઞાન અને દશનથી યુક્ત, છારહિત, જિન-જય મેળવનાર, જિતાવનાર ૪૧ તરનાર, તારનાર, મુક્તક મુકાવનાર, બુદ્ધિ, બાધ આપનાર, સર્વજ્ઞ, સર્વદર્શી અને અપુનરાવર્તનની શિવ૫, અચલ, રોગ, અક્ષય અવ્યાબાધ સિદ્ધિને મેળવવાના અભિલાષી એવા હતા. ૮ એમના શરીરની ઉંચાઈજર સાત હાથ, સંસ્થાન સમચોરસ અને સંહનન–શરીરનો બાંધો-વજી જે મજબૂત હતે. શરીરની અંદરના વાયુઓ અનુકૂળ રહેતા, મલાશય કંક પક્ષીના મલાશય જેવો નીરોગ, જઠર પારેવાના જઠર જેવું તીવ્ર, માલવિસર્જનનાં સ્થાન પક્ષીનાં મલ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી રાયપસેણઈય સુત વિસર્જનનાં સ્થાન જેવાં નિર્લિપ અને પીઠ, બન્ને તરફનાં પાંસળાં તથા ઉરુ સુજાત હતાં. એમને શ્વાસ સુધી ૪૩ નીરોગી ઉત્તમ માંસ, છબી ઉદાત્ત અને પ્રશસ્ત, શરીર નિર્મળ અને અંગેઅંગમાંથી ઝરતું લાવણ્ય અસાધારણ હતું. લેઢાના ઘણની જેવી સુબદ્ધ સ્નાયુવાળી અને શિખર જેવી ઉન્નત ખોપરી ઉપર શિરેભાગ, માથાના વાળ ઘનનિચિત–લગેલગ ઉગેલા–વાંકડિયા જમણુ વાંકવાળા સુંવાળા અને ભમરા જેવા કાળા, વાળ ઉગવાની ચામડી-કેશાંતભૂમિ –સેના જેવી ચમકતી અને દાડિમના કુલ જેવી સ્નિગ્ધ, છત્ર જેવું ઉંચું ઉત્તમ ઉત્તમાંગ–મસ્તક, ઘણવિનાને એકસરખે અર્ધચંદ્ર જેવો લલાટપટ્ટ અને પૂર્ણ ચંદ્ર સમાન માકાર મુખ, સાંભળવામાં સરવા પ્રમાણયુક્ત બન્ને કાન, માંસથી ભરેલા પુષ્ટ બને કપલ, ધનુષ જેવી વાંકડી કાળી આછી ભમરે, ખીલેલાં કમળ જેવાં એકાદ ધેળા વાળવાળી૪૪ પાંપણવાળાં બને નયને, ગરુડની નાસિકા જેવી ઉત્તુંગ લાંબી સરળ નાસિકા, પરવાળા જેવા બન્ને હેઠ, ચંપાની કળી જેવા નિર્મળ૪૫ એક શ્રેણીબદ્ધ બધા દાંત, અગ્નિથી ધમેલા સેનાના જેવું રાતું તાળવું અને જીભ, અવસ્થિત-અવસ્થાસૂચક અને અવિભક્ત મથુ–દાઢી મૂંછ, શાર્દુલની હડપચી જેવી માંસલ પ્રશસ્ત હડપચી, પ્રમાણસર ચાર આંગળ ઉંચી ઉત્તમ શંખ જેવી રૂપાળી ડેક, ઉત્તમ પાડે વરાહ સિંહ શાર્દૂલ બળદ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧ ૩ અને હાથીના ખભા જેવા ભરાવદાર મજબૂત ખભા, સુબદ્ધ સાંધાવાળી સુશ્લિષ્ટ સ્થિર પુષ્ટ પાંચામાં સુસંસ્થિત નગરના દરવાજા પાછળ રહેલા ભેગળ જેવી ગાળ અને ધંસરા જેવી લાંબી ભુજાઓ, શેષનાગ વિસ્તારેલી ફણા જેવા વિપુલ અને ઉંચા કરેલા ભેગળ જેવા દઢ બાહુઓ, રાતી કે મળ માંસલ અને શુભ ચિહનેવાળી હથેળી, પાંચે આંગળીઓ સિધી કરતાં જેમાં એક પણ કાણું ન દેખાય તે નિછિદ્ર પ્રશસ્ત પંજે, લોહીથી ભરેલી કોમળ પાંચ પાંચ આંગળીઓ, તાંબા જેવા રાતા સ્નિગ્ધ ચમકતા નખે, હથેળીમાં ચંદ્ર, શંખ, ચક, સ્વસ્તિક અને સૂર્યની જેવી રેખાઓ, પહેલી વિશાળ સેનાની પાટ જેવી ઉજજવલ સમતલ-એક સરખી અને શ્રીવત્સનાકે ચિહનથી શેભતી છાતી, હાડકાં ન દેખાય તે માંસલ બરડે, કનકની કાન્તિ જેવી કાન્તિવાળું રેગરહિત નિર્મળ સુજાત શરીર, સંગત સંનત સુંદર અને સુજાત પડખાંઓ, કાખની નીચેના બન્ને બાજુના ભાગે બરાબર પ્રમાણસર અને પુષ્ટ, આછી જુ સિનગ્ધ અને રમણીય સુંવાટી-રોમરાઈ, માછલી અને પક્ષીની કુક્ષિ જેવી સુજાત પુષ્ટ કુક્ષિ, માછલીના ઉદર જેવું ચમકતું ઉદર, ઇંદ્રિયે બધી નિર્મળ. પા જેવી વિશાળ નાભિ, મુસલ દર્પણ અને વજાના મધ્ય જેવો મધ્યભાગ,૪૮ ઉત્તમ ઘોડે અને સિંહની કટી જેવો કટી ભાગ, શ્રેષ્ઠ ઘોડાના ગુપ્ત ગુહ્ય ભાગ જે ગુપ્ત સુજાત અને નિરુપલેપ ગુહ્ય ભાગ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી રાયપણઈય સુત્ત ઉત્તમ હાથી જેવી મલપતી લલિત અને વિકમવાળી ગતિ, હાથીની સૂંઢ જેવા શોભન ઉરુઓ, ઢાંકણીમાં બરાબર બેઠેલા માંસલ બન્ને ઘૂંટણે, હરણ જેવી રુડી વૃત્ત જેઘાઓ, સુશ્લિષ્ટ સુસંસ્થિત અને બહાર ન કળાય તેવી શુંટીઓ, કાચબાના ચરણ જેવા સુપ્રતિષ્ઠિત ઉન્નત ચારુ ચરણે, નાની મોટી છતાં પગની આંગળીઓ સુસંહત અને કમળ, પગના નખે રાતા અને ચમકતા, તળિયાં રાતાં કમળના પત્ર જેવાં સુકોમળ અને મૃદુ, પગમાં પર્વત નગર મગર સાગર ચક વગેરેની જેવી ઉત્તમ રેખાઓ, વિશિષ્ટ રૂપ જાજવલ્યમાન અગ્નિ, ચમકતી વીજળી, અને તરુણ સૂર્યની જેવું ઉગ્ર તેજ તથા અંગમાં ઉત્તમ પુરુષનાં અંગમાં હોય એવાં એક હજાર આઠ સુલક્ષણઃ ૪૯ શ્રમણ ભગવાન મહાવીર શરીરે એવા પ્રકારના હતા. ૯ સ્વભાવે શ્રમણભગવાન મહાવીર અનાસવ-આસવ૫૦ વિનાના-સામાજિક વા આધ્યાત્મિક દૂષણ જેથી ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ વિનાના, મમતારહિત, અકિચન –એચ્છિક ગરીબીને વરેલા-અપરિગ્રહી, સંસારના સ્ત્રોત-પ્રવાહ-નહિ વહેનારા, આસક્તિ વિષયાનુરાગ દ્વેષ અને અજ્ઞાનથી પર રહેલા, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક, શ્રમણ શાસ્તાઓના નાયક-તેમના વ્યવસ્થાપક શ્રમણોના અધિપતિ, શ્રમણછંદમાં પરિવર્તન કરનારપર -કાન્તિ કરનાર, બુદ્ધિને છાજે એવા ચોવીશ અતિશયોથી૫૩ સંપન્ન હતા. વચનના પાંત્રીશ ગુણેથી૫૪ સંયુક્ત એવા શ્રમણ ભગવાન મહાવીર જે વખતે આમલકીપા નગરીમાં આવ્યા તે વખતે Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧ ૫ તેમની સાથે આકાશગત ધર્મચક આકાશગત૫૫ છત્ર આકાશગત શ્વેત ચામરો, પાદપીઠ સહિત આકાશસ્ફટિકમયસ્વચ્છ-સિંહાસન અને આગળ ખેંચાતે ધર્મધ્વજ એ બધું હતું તથા ચૌદ હજાર શ્રમણે પ–સાધુએ અને છત્રીશ હજાર શ્રમણુઓ સાથે સંપરિવરેલા શ્રમણ ભગવાન મહાવીર ફરતા ફરતા ત્યાં આવ્યા હતા. ૧૦ જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં આવ્યા તે વખતે આમલકીપા નગરીમાં ઠેરઠેર–તરભેટામાં ત્રિકમાં ચોકમાં ચાચરમાં ચતુર્મમાં–ચેકઠામાં–રાજમાર્ગમાં અને શેરીઓમાં–જ્યાં સાંભળે ત્યાં ઘણા લેકે૫૮ પરસ્પર એમ કહેતા હતા કે હે દેવાનુપ્રિયે ! આકાશગત છત્ર વગેરે સાથે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે તે તેવા પ્રકારના અરહંત ભગવંતેનાં માત્ર નામેગેત્ર પણ કાને પડે તોય માટે લાભ છે, તો પછી તેમની સામે જવાને તેમને વાંદવાને નમવાને તેમની પાસે જઈ કેટલાક ખુલાસા પૂછવાને અને તેમની પાસના-સેવા કરવાને પ્રસંગ મળે તે તે જે લાભ થાય તે માટે કહેવું જ શું? ૧૧ આર્ય પુરુષનું એક પણ ધાર્મિક સુવચન કાને પડે તે પણ તે શ્રેયરૂપ છે તે પછી તેમની પાસે જઈ વિપુલ અર્થ-ઘણી હકીકત જાણવાને પ્રસંગ સાંપડે તે તેથી જે શ્રેય થાય તે માટે કહેવું જ શું? ૧૨ તો હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વાંદીએ નમીએ સત્કારીએ સન્માનીએ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી રાયપણઈય સુત્ત અને કલ્યાણરૂ૫ મંગળમય દિવ્ય ચૈત્યની પેઠે તેમની પર્યુપાસના કરીએ તે એ, આપણે માટે આ ભવ પરભવ અને જન્મ જન્માંતરમાં હિતરૂપ થશે, સુખરૂપ અને નિઃશ્રેયસરૂપ નીવડશે. ૧૩ આમ વિચારીને ઘણા ઉ૫૯ ઉગ્રપુત્રે ભેગે ભેગપુત્રો રાજ ક્ષત્રિયે બ્રાહ્મણે ભટે ધો પ્રશાસ્તાઓ મલકિઓ લિચ્છવિપુત્રે લિચ્છવિઓ અને બીજા ઘણુ માંડલિક રાજાઓ યુવરાજે રાજમાન્ય પુરુષ મડંબાધિપો કોટુંબિક-કણબીઓ ઈભ્ય શ્રેષ્ઠિઓ સેનાપતિઓ સાથેવાહ વગેરે અનેક લેકે જ્યાં ભગવાન ઊતર્યા હતા ત્યાં જવા નીકળ્યા. ૧૪ એમાંના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરને વાંદવાની-નમવાની વૃત્તિવાળા હતા, કેટલાક માત્ર ભગવાનને જોવાના ઈચ્છુક હતા, કેટલાક તો “ભગવાન કેવા હેય ” એ જાતના કુતૂહલથી જવા પ્રેરાયા હતા, કેટલાકને અર્થવિનિશ્ચય-ખુલાસા મેળવવા હતા, કેટલાકને એમ હતું કે ત્યાં જઈશું તે અશ્રુતપૂર્વ સાંભળશું અને જે સાંભળ્યું છે તે સંબંધી શંકાઓ દૂર કરશું, કેટલાકે એમ ધારેલું કે આપણે તે ભગવાનની પાસે સર્વ પ્રકારે મુંડભાવ ધારણ કરી અગાર—ઘર છોડી અનગાર થશું, કેટલાકે એ સંકલ્પ કરેલો કે આપણે પાંચ અણુવ્રતવાળે અને સાત શિક્ષાવ્રતવાળે એમ બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકારશું, કેટલાક તે માત્ર જિનભક્તિના રાગથી પ્રેરાયા હતા અને કેટલાક ગતાનુગતિક હતા અર્થાત્ તેઓ એમ સમજેલા કે આ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત બધા જાય છે ત્યારે આપણે પણ જવું એ શિષ્ટતા છે– ગ્ય છે એમ જુદી જુદી વૃત્તિવાળા તેઓ બધા ભગવાનની પાસે જવા નીકળ્યા. ૧૫ શ્રમણ ભગવાન મહાવીરની પાસે જનારા એ બધા ન્હાએલા, તેમણે બલિકર્મ કરેલું, તિલક વગેરે લગાડેલાં, માથે ડેકે માળાએ નાખેલી, હાર અર્પહાર ત્રણસરે હાર લટકતાં ઝુમણાં કટિસૂત્ર-કણદોરે વગેરે આભરણે પહેરેલાં અને સુંદર વસ્ત્રો સજેલાં તથા શરીરે ચંદન લગાડેલું, એઓ કેટલાક ઘેડે ચડેલા, કેટલાક હાથી ઉપર બેઠેલા, રથ ઉપર ચડેલા, ઘુમ્મટવાળી પાલખીમાં બેઠેલા, અને ખૂલતી પાલખીમાં આવેલા હતા; વળી મેટા જનસમુદાયથી વિંટાએલા કેટલાક માત્ર પગે ચાલીને જતા હતા. એ બધા જનારાઓનો અવાજ એટલે બધે થતો હતો કે જાણે કઈ ખળભળેલો મહાસમુદ્ર ગાજતો ન હોય. ૧૬ આમલકપા નગરીથી બહાર ઈશાન ખૂણામાં આવેલા અંબાલવણ ચૈત્યમાં એ બધા જઈ પહોંચ્યા. ત્યાં છત્ર વગેરે તીર્થંકરના અતિશે જેમાં તેઓ પોતપિતાનાં પાન વાહન ઊભાં રાખી ઊતરી પડયા–ચાને છેડી નાખ્યાં, વાહને ચરવા છૂટાં મૂકી દીધો અને એઓ ભગવાનની પાસે આવી પહોંચ્યા, તેમને ત્રણ પ્રદક્ષિણ દીધી, વંદના કરી નમસ્કાર કર્યો અને ભગવાનની શુશ્રુષા કરતા તેઓ બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ એ રીતે હાથ જોડીને તેમની સામે વિનયપૂર્વક બેઠા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી રાયપસેણઈય સુત્ત આમલકમ્પામે રાજા સેય અને રાણી ધારિણી પણ એ બધાંની સાથે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં જોડાયાં હતાં. ૧૭ આમલકાગ્યાના રાજા સેય, રાણી ધારિણી અને ત્યાંના જનસમુદાયને ઉદ્દેશીને શ્રમણગણમાં પરિવર્તન કરનાર શ્રમણ ભગવાન મહાવીરે પિતાની ધર્મસંશોધક વાણી સંભળાવી. તેમણે કહ્યું કે (૧) “ જે મનુષ્ય દુર્બુદ્ધિથી પ્રેરાઈને પાપકર્મો કરી તે દ્વારા ધન પેદા કરે છે તેઓ આ વિરાટ વિશ્વને દુઃખના ઊંડા ખાડામાં ધકેલે છે અને પોતે પણ સતત તરફડિયાં મારતાં મારતાં ઝરી ખુરીને ઉપડી જાય છે-છેવટે લેશ પણ શાંતિ પામતા નથી. આ સંસારમાં શાંતિ પણ છે અને અશાંતિ પણ છે. શાંતિ કે અશાંતિ મેળવવી માનવીના પોતાના હાથનીજ વાત છે. મનુષ્યમાં તૃષ્ણવૃત્તિ વિશેષ બળવાન છે તેને લીધે એ સુખદુઃખનું ખરું સ્વરૂપ સમજી શકતો નથી, ઉલટું દુઃખને સુખ સમજે છે અને સુખને દુઃખ સમજે છે. એ તૃષ્ણાવૃત્તિની પ્રબળ બળવત્તાને જ લીધે કોધ વધે છે, મૂઢતા વ્યાપે છે અને મનુષ્ય પિતાનું– પિતાના સ્વરૂપનું–પતાના કર્તવ્યનું ભાન ભૂલી જાય છે એટલે આખર તે માનવ મટી દાનવી વૃત્તિ ઉપર આવી જાય છે. આમ થવાથી મનુષ્યની પરસ્પર હિતકારિણી બંધુતાની વૃત્તિ શિથિલ થાય છે, તેથી અન્ય અન્ય વૈરવૃત્તિ પેદા થઈ સર્વત્ર અશાંતિ ઉપજાવે છે. શું મનુષ્ય, પશુ કે પક્ષીઓ વા આ સ્થાવર જગત એ બધું એ ધખ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૯ ધખતી અશાંતિમાં હોમાય છે, માટે જ ધન પેદા કરનારા લેકેએ પરસ્પર બંધુતાની વૃત્તિને નાશ ન થાય તે તરફ વિશેષ લક્ષ્ય રાખી પિતપોતાને વ્યવહાર કરવો ઘટે. અન્યથા કોઈનું શ્રેય થવાનું નથી. માત્ર ધન પેદા કરનારો આ વિચાર ભાગ્યેજ કરે છે કે તેની ધનતૃષ્ણાની આગમાં આજ સુધીમાં કેટલાં માનવી હેમાયાં, કેટલાં પશુઓ અને પક્ષી બળીને ખાખ થઈ ગયાં, કેટલાં કટિ વૃક્ષે કપાયાં, કેટલાં બધાં સ્વચ્છ પાણીને હોમ થઈ ગયે, કેટલી બધી સ્વરછ હવાને બગાવે નાખી તેને વિનાશ થયો અને વિનાશ પામતી કેટલી આગે કેટકેટલાને બાળી નાખ્યાં. ધન પેદા કરવાની આ રીતનું જ નામ દુબુદ્ધિ છે-ઘોર હિંસા છે–પરસ્પર બંધુતાની વૃત્તિ શિથિલ થવી એ દાનવી વૃત્તિનું મુખ્ય લક્ષણ છે. એ ધર્મની, પુણ્યની, સુખની અને પ્રાણી માત્રની નાશક છે એ ભૂલવું ન જોઈએ. ક્રિયાકાંડનું હાડપિંજર એ વિશુદ્ધ ધર્મ નથી પણ તે હાડપિંજરમાં પરસ્પર બધુતાપ અહિંસાવૃત્તિનો પ્રાણ સંચાર એજ શુદ્ધ ધર્મને પાચે છે, માટેજ આર્ય પુરુષોએ એક અહિંસાને પરમ ધર્મ કહે છે. (૨) “વિલાસી મનુષ્ય એમ માનતા હોય કે મારું શરણ તે ધન છે, મારે પરસ્પર બંધુતાની વૃત્તિ કેળવવાની શી જરૂર છે? તે એમ માનતા એ મૂઢ ખાંડ ખાય છે. માત્ર ધન હોવાને લીધે આજસુધીમાં કેઈનું ત્રાણ થયું નથી અને હવે પછી થશે પણ નહિ. આ લેક કે પરલોકમાં તેજ સુખી થશે કે જેનામાં વ્યાપક ભ્રાતૃભાવની તિ પ્રકટી હોય અને જેને બધે વ્યવહાર એ વ્યાપક Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી રાયપસેણઈય સુત્ત ભ્રાતૃભાવ ઉપરજ ચાલતે હેય. (૩) “તૃષ્ણનું ચક્ર એટલું બધું પ્રબળ છે કે મનુષ્ય તેનાથી શીઘ્ર છૂટે થઈ શકતું નથી–ઈચ્છા છતાં પિતાના વ્યવહારમાં વિવેકપૂર્વક રહી શકવામાં શિથિલતા આવ્યા કરે છે, આમ છતાં મુમુક્ષુ જનેએ ગભરાવાનું નથી જ, તેઓએ તો વારંવાર પ્રબળ પ્રયત્ન કર્યો કરવાનો છે અને તૃણાની પ્રવૃત્તિઓના પાશમાં ન ફસાતાં આત્મસંશોધનના પ્રયત્નમાં મચ્યાજ રહેવાનું છે. (૪) “જુઓ–જે આ પ્રમાણે અહીં બેઠેલા છે તેઓ તૃષ્ણના ચકથી છૂટવા માટેજ શ્રમ કરી રહ્યા છે. તમે એમ ન સમજતા કે શ્રમણને માત્ર વેશ પહેરવાથી શ્રમણ થઈ જવાય છે. આ તે એક પ્રકારની શાળા છે. જેમ તમે નિશાળમાં જઈને અંકજ્ઞાન વગેરે વિદ્યાઓ શિખો છે તેમ આ મારી શાળાના શ્રમણ વિદ્યાર્થીઓ તૃષ્ણને ચકને છેદવાની વિદ્યા શિખી રહ્યા છે, તેઓ એ માટે સબળ પ્રયત્ન કરે છે, છતાંય તૃષ્ણાનાં નવાં નવાં રૂપ તેમને વારંવાર સતાવે છે જેથી તેમાં પણ ભારે અસમંજસતા ફેલાઈ રહે છે, આમ છતાંય તેમને કહું છું કે તેઓએ મુમુક્ષાવૃત્તિનો એક છોટે બાકી હોય ત્યાંસુધી જરાયા ગભરાવાનું નથી, પણ આરંભેલા પ્રયત્નમાંજ દિનપ્રતિદિન શિથિલતા છડી સવિશેષ ઉગ્ર બનવાનું છે. કેઈ તમે કહેશે કે શ્રમણ થયા પછી વળી તૃષ્ણા શાની? તો મારે જણાવવું જોઈએ કે તૃષ્ણા કાંઈ ધનની, સ્ત્રીની કે પુત્રની જ હોય છે એમ નથી, એ તો અનેક સ્વાંગ કરીને પ્રાણી Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૨૧ માત્રને સતાવ્યા કરે છે. શ્રમણેએ ધન મૂકયું, સ્ત્રી અને વહાલાં માતપિતા છોડ્યાં છતાં તેઓમાં વેશની, ઉપકરણની, ખાવાપીવાની, ચેલાચારીની, ગુરુની, ઉપાસકની, વાચનાની, વેશમાં પણ અમુક જ પ્રકારના વેશની અને સૌથી મોટામાં મોટી હાનિકારક તૃણું મેટા થવાની–મેટા કહેવરાવવાની છે. તૃષ્ણાનાં આ રાક્ષસી સ્વરૂપ આ શ્રમણોને પણ ઘડીએ પળે નડયા જ કરે છે–વેશ અને ઉપકરણોની તૃણામાંથી બચવા નગ્નભાવ ધારણ કરવા જતાં તેની જ એક તૃષ્ણા બંધાઈ ગઈ, ખાવાપીવાની જાળમાંથી બચવા અનશનવ્રતો આદરતાં તેમાં જ ફસાઈ જવા જેવું થયું, મનને ઠેકાણે લાવવા ભયંકર ઉગ્ર તપે, ઘેર દેહદંડને અને કેશલુંચન વગેરે ઘેરાતિઘોર બાહ્ય કષ્ટો કરવા જતાં તેમાંજ ટેવાઈ રસલીન થવા જેવું થયું ? આમ અનેક ઉગ્ર ઉપચારો ચાલુ છતાંય હજુ આ શ્રમણે ઠેકાણે આવતા નથી, તેમ છતાંય મારી શ્રદ્ધા છે—મારે અચળ વિશ્વાસ છે કે પ્રબળ પ્રયત્નની સામે તૃષ્ણ એક ક્ષણ પણ ટકી શકવાની નથી. મારા પિતાના જાતિ અનુભવથી કહું છું કે તમે પણ તૃણાની સામે મોરચા માંડશે તો જરૂર તેને છેદીને વિજય વરવાના જ. (૫) “ઘેર સોના રૂપાના કેલાસ પર્વત જેવડા અસંખ્ય પહાડે હોય તે પણ એ દુઃખદ તૃષ્ણ શમતી નથી–એ તે આકાશ જેવી અમાપ છે. એનું શમન તે વિવેકપૂર્વક રહેવામાં છે અને તે પ્રમાણે પિતા પોતાના સર્વ વ્યવહાર ચલાવવામાં છે. ” સવ સુખકર ભ્રાતૃભાવને ફરીવાર યાદ દેવરાવી ભાગવાને પોતાની દેશના પૂરી કરી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી રાયપાસેણીય સુત્ત આમલકમ્પાને એ જનસમુદાય ભગવાનની ઉક્ત દેશના સાંભળીને વિશેષ પ્રમુદિત થશે અને “ભગવાને નિગ્રંથ પ્રવચન ઠીક કહી બતાવ્યું છે” “એ કે ઈશ્રમણ કે બ્રાહ્મણ નથી જે આ પ્રકારની ધર્મદેશના કરી શકે એમ કહેતા કહેતે એ સમુદાય પોતપોતાના સ્થાનકે જઈ પહોંચે. ૧૮ રાજા સેય અને રાણી ધારિણે પણ ભગવાનની એ અપૂર્વ દેશના સાંભળીને પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં, તેમણે ભગવાનને વંદન-નમન કરી કેટલાક પ્રશ્નનોના ખુલાસા પૂછી લીધા અને પછી તેઓ નિગ્રંથ પ્રવચનની તેમજ ભગવાનની યશગાથા ગાતાં ગાતાં પિતાને મહાલયે આવી પહોંચ્યાં. ૧૯ જે સમયે શ્રમણ ભગવાન મહાવીર આમલકમ્પા નગરીની બહાર આવેલા અંબાલવણ ચૈત્યના સમવસરણમાં બિરાજતા હતા તે કાલે તે સમયે સૌધર્મક૯૫માં સૂર્યાભ વિમાનમાં સુધર્મા નામની સભામાં સૂર્યાભસિંહાસન ઉપર બેઠેલે સૂર્યાભદેવ પોતાના વિપુલ અવધિવડે સમગ્ર જંબૂદ્વીપ તરફ નજર નાંખી તેને બરાબર નિરખી રહ્યો હતે. ૨૦ એ સૂર્યાભદેવના પરિવારમાં ચાર હજાર સામાનિક દે, પોતપોતાના પરિવારથી વિંટળાએલી તેની ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સેળ હજાર આત્મરક્ષક દેવ અને સૂર્યાભવિમાનમાં રહેનારા બીજા પણ ઘણા દેવ અને દેવીઓ હતાં. ૨૧ સૂર્યાભસિંહાસન ઉપર બેઠેલો તે સપરિવાર સૂર્યાભદેવ-નાટય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીજા વિવિધ વાજા અને વાદનકળામાં દક્ષ પુરુષ જેને વગાડે છે Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત એ મેઘની પેઠે ગાજતે મૃદંગ-એ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતે સાંભળતો દિવ્ય ભેગેને ભેગવતે રહેતે હતે. ૨૨ સૂર્યાભદેવે સમગ્ર જબૂદ્વીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવી રહેલા અને એગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. ૨૩ ભગવાનનું દર્શન કરીને તે સૂર્યાભદેવ પહષવાળ, તેષવાળે અને આનંદિત ચિત્તવાળ થશે તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ–પરમ સૌમનસ્ય થયું. હર્ષના આવેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું, એનાં કમળ જેવાં ઉત્તમ નેત્રો ખીલી ઉઠયાં, આનંદના વેગથી એનાં ઉત્તમ કડાં બેરખાં કેયૂર મુગટ બન્ને કુંડલે અને સુંદર હારથી સુશોભિત છાતી–એ બધું ચલાયમાન–હલુંહલું–થઈ ગયું. ૨૪ નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થએલાં બીજાં આભૂષણોને ધારણ કરતો તે સૂર્યાભદેવ ભગવાન મહાવીરને જોતાં જ સંભ્રમ સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનથી ઊભું થઈ ગયે, પછી તેણે પાદપીઠ ઉપર ચડી પાદુકાઓ–મેજડીઓ-કાઢી નાખી અને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબા ઘૂંટણ ઉંચા કરી જમણો ઘુંટણ ધરણું ઉપર ઢાળી મસ્તકને ત્રણ વાર ધરણું ઉપર નમાવ્યું. પછી જરાક માથાને ઉંચું કરી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી રાયપાસેણઈય સુત્ત કડાં અને બેરખાંથી સ્તબ્ધ થએલી ભુજાઓને ભેગી કરી, દશે નખ એક બીજાને અડે એ રીતે બન્ને હથેળીઓ સાથે રાખી શિરસાવત પૂર્વક મસ્તકે અંજલિ જેડી તે આ પ્રમાણે છેઃ ૨૫ યાવત્ અજરઅમર ૬ સ્થાનને પ્રાપ્ત થએલા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, અજરઅમર સ્થાનને મેળવવાની વૃત્તિવાળા શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર થાઓ, અહીં રહેલો હું ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીરને વાંદું છું, ત્યાં રહેલા શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલા મને જુએ છે. એમ કરીને તે સૂર્યાભદેવ ભગવાનને વાંદી નમી પાછો પૂર્વાભિમુખ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. ૨૬ ત્યારપછી તે સૂર્યાભદેવના આત્મામાં ચિંતનરૂ૫, અભિલાષરૂપ આ આ પ્રકારને મને ગત સંક૯૫– વિચાર–ઉત્પન્ન થયેઃ ર૭ “ગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના ભારતવર્ષમાં આમલકીપા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે તે મારે માટે શ્રેયરૂ૫ છે. ૨૮ “તેવા પ્રકારના અરહંત ભગવંતોનાં માત્ર નામ ગેત્ર કાને પડે તો પણ તે મહાફલરૂ૫ છે, તો પછી તેમની સામે જવાને, તેમને વાંદરાને, નમસ્કાર કરવાને, તેમની પાસેથી કેટલાક ખુલાસા પૂછવાને અને તેમની ઉપાસના કરવાનો પ્રસંગ મળે તો તે કહેવું જ શું? Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત ૨૫ ૨૯ “આર્ચ પુરુષનું માત્ર એક ધાર્મિક સુવચન કાને પડે તાપણુ તે મહાલરૂપ છે, તે પછી તેમની પાસેથી વિપુલ અર્થ-ઉપદેશ-મેળવવાના પ્રસંગ સાંપડે તે તે કહેવું જ શું ? ૩૦ “તેા હું શ્રમણ ભગવાન મહાવીરને વાંઢવા, નમવા, તેમના સત્કાર કરવા, સન્માન કરવા તથા તે કલ્યાણરૂપ, મગળરૂપ, ચૈત્યરૂપ અને દેવરૂપ શ્રમણ ભગવાન મહાવીરની પ પાસના કરવા જા. ૩૧ “શ્રમણ ભગવાન મહાવીરની એ પર્યુંપાસના મારે માટે--જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષમકર, કલ્યાણકર નીવડવાની છે અને નીવડશે” : એમ તે સૂર્યાભદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગભીરપણે વિચારીને તેણે પેાતાના આભિયોગિક ઢવાને ખેલાવી તેમને આ પ્રમાણે કહ્યું: '' ૩૨ “ હું દેવાનુપ્રિયેા! એમ છે કે, યાગ્ય અવગ્રહને ગ્રહણ કરી સચમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જમૂદ્રીપના ભારતવર્ષમાં આમલકમ્પા નગરીની બહાર અઅસાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તેા હૈ દેવાનુપ્રિયે! ! તમે ત્યાં જાઓ અને અબસાલવણ ચત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમેા અને પછી તમારાં નામ અને ગેાત્રા તેમને કહી સભળાવે, ૬૯ તથા શ્રમણ ભગવાન મહાવીરના ઊતારાની આસપાસ ચારે બાજુ ચેાજન પ્રમાણુ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગંધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરા વગેરે જે કાંઈ પડયું હાય તેને १८ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત ત્યાંથી ઉઠાવી દૂર કરે અને એ જમીનને તદ્દન ચેકખી કરે. વળી, તેટલી જમીન ઉપર સુગધી પાણીને છંટકાવ એવી રીતે કરે જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચડ પણ ન થાય. પછી, જેની રજ જરા પણ ઉડતી નથી એવી જમીન ઉપર જલજ અને સ્થલ જ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુને વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુષ્પ ચત્તાંજ પડે, તેમનાં ડિટિયાં નીચે રહે અને એ પુ૭૦ બધે જમીનથી ઉચે એક એક–જાનુ-હાથ-સુધી ઉપરાઉપર ખીચખીચ રહે. આ ઉપરાંત તે જમીનને કાળો અગર, ઉત્તમ કિનારૂ અને હુક્કન સુગંધી ધૂપથી મઘમઘિત કરે અને એ રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરે-જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગંધીમાં સુગંધી અને પવિત્રમાં પવિત્ર બનાવો–આમ કરી કારવીને પછી મને શીધ્ર સમાચાર પણ આપો.” ૩૩ આભિગિક દેએ “શ્રીમાન દેવ જે કહે છે તે બરાબર છે” એમ કહી સૂયાભદેવની એ આજ્ઞાને તે સહર્ષ વિનયપૂર્વક હાથ જેને સ્વીકારી અને પછી તેઓ ઈશાન કોણ તરફ જવા નીકળ્યા. ઈશાન કોણ તરફ જઈ વૈકિયસમુદ્દઘાત૭૧ વડે તેમણે સંપેય યોજન લાંબો દંડ કાઢો અર્થાત્ એ દ્વારા તે દેવોએ રત્ન, વજ, વૈર્ય, લહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુદ્ગલ, સૌધિક, જાતિરસ, અંજનપુલક, અંજન, રજત, જાતરૂપ, અંક, સ્ફટિક અને રિષ્ટનાં મેટાં-જાડાં પગલે દૂર કરી સૂમ પુદ્ગલ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત લીધાં. પછી ફી પણ વૈક્રિયસમુદ્ઘાત કરી તેમણે પેાતાનાં ઉત્તર વૈક્રિયરૂપે મનાવ્યાં. આ રીતે તેઆ આભિચેાગિક દેવા-પેાતાનાં રૂપાને બનાવી ઘણી જ વરાવાળી, વિશેષ વેગવાળી, અતિશય શીવ્રતાવાળી, વધુમાં વધુ ચપલતાવાળી, પ્રચંડ દિવ્ય ગતિથી તીરછી દિશામાં જવા ઉપડયા. અસખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચેાવચ્ચ થતા તેઓ જંબુદ્રીપના ભારતવર્ષમાં આવી પહોંચ્યા. પછી ત્યાં આમલકપ્પા નગરીની બહાર જે તરફ અંમસાલવણુ ચૈત્યમાં શ્રમણ્ ભગવાન મહાવીર બિરાજ્યા હતા તે તરફ જઈ તે આભિચેગિક દેવાએ ભગવાન મહાવીરની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંઘા, નમસ્કાર કર્યાં અને પછી તેએ આ પ્રમાણે મેલ્યાઃ ૩૪ “હે ભગવાન ! અમે સૂર્યાભદેવના આભિયાગિક દેવા છીએ, આપ દેવાનુપ્રિયને વાંઢીએ છીએ, નમીએ છીએ, સત્કારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપ દેવાનુપ્રિયની પયુપાસના કરીએ છીએ.” २७ ૩૫ હું દેવા’ એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવાને આ પ્રમાણે કહ્યુંઃ “હે દેવ ! એ પુરાતન છે, હે દેવ ! એ કૃત્યરૂપ છે, હે દેવ ! એ કરણીયરૂપ છે, હે દેવ ! એ આચી છે, અને હું દેવે ! એ સમત મનાએલું છે કે ભવનપતિ, વાનવ્યંતર, યેાતિષિક અને વૈમાનિક દેવા અરહંત ભગવતાને વાંઢે છે, નમે છે અને તેમ કરી પાતપેાતાનાં નામ Page #61 -------------------------------------------------------------------------- ________________ ---- ૨૮ શ્રી રાયપણઈય સુત્ત ગોત્રે કહી સંભળાવે છે. હે દે ! એ પુરાતન પદ્ધતિ છે અને તે સમ્મત થએલી છે.” ૩૬ ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરે જેમને ઉક્ત રીતે કહેવું છે એવા તે આભિગિક દેવે હષિત થયા અને યાવત્ પ્રફુલ્લ હૃદયવાળા થયા. તેમણે શ્રમણ ભગવાનને વાંદી નમી ઉત્તરપૂર્વના ખૂણા તરફ જઈ વૈકિયસમુદુઘાત કર્યો, તે દ્વારા સંપેય યજન લાંબે દંડ કાઢ્યો અર્થાત્ એ સમુદ્યાત દ્વારા તે દેવેએ મેટાં–જાડાં-પુદ્ગલેને દૂર કરી સૂમ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈકિયસમુદ્રઘાત કરી તે દેએ સંવતક વાયુની રચના કરી અને તે વાયુદ્વારા શ્રમણ ભગવાન મહાવીરને જે સ્થળે ઊતારે હતે તે સ્થળની આસપાસ ચારે બાજુ એક જન સુધીમાં જે કાંઈ અપવિત્ર–સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે પડ્યું હતું તે બધું ત્યાંથી ઉઠાવી દૂર કરી એજનપ્રમાણ ભૂમંડલને સ્વચ્છ કર્યું. ૩૭ વળી, ફરીવાર કિયસમુઘાત કરી તે દ્વારા તે દેવોએ પાણી ભરેલાં વાદળની રચના કરી. જેમ કેઈ કુશળ છંટારે પાણી ભરેલા મોટા ઘડા દ્વારા કેઈ બગીચાને છાંટે અને તેને શાંતરજ-શીતળ કરે તેમ તે દેએ એ પાણી ભરેલાં વાદળ દ્વારા એ સ્વચ્છ કરેલ ભૂમંડળ ઉપર સુગંધી પાછું વસાવી-છાંટી ત્યાં ઉડતી ધૂળને બેસારી દીધી–તેને શાંતરજ-શીતળ બનાવી દીધું. પાણીને વરસાવતે મેઘ જેમ ગાજે છે અને વીજળીથી ઝબકે છે તેમ તે દેએ રચેલું Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૯ એ પાણી ભરેલું વાદળ પણ પાણીને વરસાવતું ગાજતું હતું અને વીજળીથી ચમકતું હતું. ૩૮ વળી, ત્રીજી વાર ક્રિયસમુદઘાત કરી તે દ્વારા તે દેવોએ ફૂલભરેલાં વાદળની રચના કરી. જેમ કેઈ માળીનો કુશળ યુવાન પુત્ર ફૂલભરેલી ચંગેરીઓ દ્વારા રાજસભાને પુપથી મઘમઘિત કરી દે તેમ તે દેવેએ મેઘની પેઠે ગાજતા અને વીજળીથી ઝબકતા એ ફૂલભરેલાં વાદળદ્વારા પાણીથી સુગંધિત કરેલી એ ભૂમિ ઉપર પાંચ પ્રકા૨નાં પુપને વરસાવી તેને ચારે બાજુથી હેક મહેક કરી મૂકી અને જમીનથી ઉચે એકએક જાન–હાથ સુધી ઉપરાઉપર પુષ્પોથી ખીચોખીચ ભરી દીધી. તે પુરપ પણ તેમણે એવી રીતે વરસાવ્યાં કે દરેક પુખનું ડિટિયું નીચું રહે અને કળીઓવાળો ભાગ ઉપર રહે. ૩૯ ત્યારપછી, પુપિથી મઘમઘતા એ ભૂમંડળને કેમ જાણે સુગંધને મહાસાગર ન બનાવવું હોય તેમ એ દેએ ત્યાં ચારે બાજુ ઉત્તમ કાળે અગર, ઉત્તમ કિનરૂ અને તુરુકને સુગંધી ધૂપ મૂકી તેને ઘણુંજ સુગંધિત કરી મૂકયું અને એવી રીતે કરી તે સ્થળે દેવ પણ આવી શકે એવું તેને આકર્ષક બનાવી દીધું. ૪૦ હવે આ બધું ભૂમિશુદ્ધિને લગતું કામ પતાવી તે દેવે શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યા, ત્યાં આવી તેમને વાંદી નમી ત્યાંથી પોતાના સ્થાન ભણી જવા નીકળ્યા. જે જાતની વેગવતી પ્રચંડ ગતિથી તેઓ આવ્યા હતા તેજ ગતિદ્વારા જતા તેઓ સૌધર્મકલ્પને સત્વર પહોંચી ગવતી પ્રચાર થાન ભણી જ ન આવી Page #63 -------------------------------------------------------------------------- ________________ - શ્રી રાયપણુઈય સુત્ત ગયા. ત્યાં જે તરફ સૂર્યાભનામનું વિમાન હતું અને સુધર્મા સભામાં જે તરફ સૂર્યાભદેવ બિરાજેલું હતું ત્યાં જઈ તેમણે સૂર્યાભદેવ તરફ વિનયપૂર્વક હાથ જોડી માથું નમાવી “સૂર્યાભદેવને જય થાઓ-વિજય થાઓ” એવો પ્રૉષ કર્યો અને તેમણે તેને જણાવ્યું કે “હે મહારાજ ! આપે અમને ભગવાન મહાવીરના ઊતારાની આસપાસના ભૂમંડળને શુદ્ધ અને સુગંધિત કરવાની જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે અમે બધું કરી આવ્યા છીએ અર્થાત્ આપે આપેલી આજ્ઞા અમે હવે આપને પાછી સોંપીએ છીએ.” ૪૧ ત્યારપછી તે સૂર્યાભદેવ, એ આભિગિક દેવ પાસેથી તેમણે કહેલી ઉક્ત હકીકતને સાંભળીને–અવધારીને હષિત થયે, તુષ્ટ થયે યાવત્ પ્રya હદયવાળો થ. કરી ત્યારબાદ તેણે પોતાના સેનાપતિ દેવને બેલાવીને આ પ્રમાણે કહ્યું : “હે દેવાનુપ્રિય! સૂર્યાભવિમાનમાં આવેલી સુધર્મા સભામાં એક મોટી સારા રણકારાવાળી ઘંટા ટાંગેલી છે, જેનો ઘેરાવે એજનપ્રમાણ છે અને જે મેઘની પેઠે ગંભીર અને મધુર રણકો કરે છે તે ઘંટાને તું શીઘ્ર ઉલાળ ઉલાળત–ઉચા ઉંચા ઘોષથી ઉદ્યોષણ કરતે કરતે આ હકીકતને જાહેર કરી : હે દેવ ! સૂર્યાભવિમાનમાં રહેનારા પ્રત્યેક દેવદેવીઓને સૂર્યાભદેવ આજ્ઞા કરે છે કે હે દેવે ! જંબુદ્વીપના ભારતવર્ષમાં આવેલી આમલકીપા નગરીના અંબાલવણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમેસર્યા છે, તેને વાંદવા માટે સૂર્યાભદેવ જનાર છે તે હે દેવે ! જાણ કરતે દેવદેવીએ દેવ ! Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણય સુર - ૩૧ હે દેવાનુપ્રિય! તમે પણ તમારી સર્વ શેભા–દ્ધિ-સમૃદ્ધિ સાથે અને પિતાના પરિવાર સાથે સંપરિવૃત થઈ પોતપિતાનાં યાન વિમાન ઉપર ચડી તેની સાથે જવા તૈયાર થાઓ ઃ આ માટે વિલંબ ન કરતાં વખતસર તમે બધાં સૂર્યાભદેવની સમક્ષ હાજર થઈ જાઓ.” ૪૩ એ પ્રકારની આજ્ઞા કરવાની સૂર્યાભદેવની સૂચના સાંભળીને તે સેનાપતિદેવ હષિત થયો અને તે–આજ્ઞા કરવાની સૂચનાને તેણે વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સેનાપતિદેવ સૂર્યાભવિમાનમાં આવેલી સુધર્મા સભામાં આવ્યો અને જ્યાં તે મોટી સારા રણકારાવાળી અને વગાડતાંજ મેઘની પેઠે ગાજતી એવી એજનપ્રમાણ ઘેરાવાવાળી ઘંટા ટાંગેલી છે ત્યાં જઈ તેણે તેને ત્રણ વાર ઉલાળી. એ ઘંટાને ત્રણ વાર ઉલાળતાંજ સૂર્યાભવિમાનમાં એક મોટો જબરદસ્ત અવાજ થશે, તે અવાજ થતાંજ તે વિમાનમાં રહેલા બધા મહેલે અવાજના પડછંદાથી ગાજી ઉઠયા.૭૫ ૪૪ એ મહેલમાં રહેનારા દેવ અને દેવીઓ પરસ્પર કીડામાં મશગુલ હતાં, પતિમાં આસક્ત હતાં અને અનેક પ્રકારના વિલાસોમાં તલ્લીન હતાતે બધાં એ ઘંટાને અવાજ સાંભળી એકકાન થઈ ગયાં, ઘંટાને અવાજ સાંભળી તે બધાને કુતૂહલ થયું. ઘંટાને અવાજ શાંત થયા પછી તે દે અને દેવીઓએ “સૌએ ભગવાન મહાવીરને વાંદવા માટે જનારા સૂર્યાભદેવ સાથે જવા તૈયાર થવું અને બરાબર વખતસર પોતપોતાનાં વાહન–ચાને સાથે સૂર્યાભદેવની Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત સમક્ષ હાજર થવું” એવી એ સેનાપતિદેવે સૂચવેલી સૂર્યાભદેવની આજ્ઞાને ધ્યાનપૂર્વક સાંભળી. ૪પ સેનાપતિદેવે સંભળાવેલી સૂર્યાભદેવની આજ્ઞાને સાંભળીને એ બધાં દેવ અને દેવીઓ હર્ષિત થયાં. એમાંનાં કેટલાંકને તે ભગવાન મહાવીરને વાંદવાની વૃત્તિ થઈ આવી, કેટલાંક તે ભગવાન મહાવીરને પૂજવા માટે ઉત્સુક થઈ ગયાં, કેટલાંકને ભગવાન તરફ સત્કારને ભાવ ઊપ જે, કેટલાંક ભગવંત તરફ સન્માનવૃત્તિવાળાં થયાં, કેટલાંક માત્ર કુતૂહલવૃત્તિથી જ ભગવાનની પાસે જવાને તયાર થવા લાગ્યાં, કેટલાંકને એમ થયું કે ભગવાન પાસે જશું તે જેવું આજ સુધી નથી સાંભળ્યું તેવું નવું સાંભ શું; કેટલાંક એવું વિચારવા લાગ્યાં કે ભગવાન પાસે જશું તે અને, હેતુઓને, પ્રનાને, કારણોને અને વ્યાકરણોને પૂછવાને પ્રસંગ મળશે. બીજા કેટલાંક માત્ર સૂર્યાભદેવની આજ્ઞાની ખાતર જ તૈયાર થવા માંડ્યાં, કેટલાંક વળી પરસ્પરના અનુરાગથી ભગવાન પાસે જવાની તૈયારી કરવા લાગ્યાં, કેટલાંક જિનભક્તિના રાગને લીધે અને કેટલાંક ભગવાન પાસે જવાનો પોતાનો ધર્મ છે, આચાર છે, એમ સમજીને સજજ થવા લાગ્યાં. આ પ્રમાણે અનેક પ્રકારની વૃત્તિથી ઉત્સાહિત થએલાં તે દેવ અને દેવીઓ પોતપોતાની ત્રાદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે તૈયાર થઈ પોતપોતાના યાન વિમાન સજજ કરી બરાબર વખતસર સૂર્યાભદેવની સમક્ષ હાજર થયાં. ૪૬ પોતે કરેલી સૂચના પ્રમાણે બરાબર વખતસર Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત ૩૩ હાજર થએલાં તે દેવો અને દેવીઓને જોઈને સૂર્યાભદેવ ખુશખુશ થઈ ગયું. પછી તેણે પિતાના આભિગિક દેવને બેલાવીને આ પ્રમાણે કહ્યું: “હે દેવાનુપ્રિયે ! લાખ યેજનના વિસ્તારવાળું એક મોટું યાન વિમાન તમે જલદી તયાર કરે. એ મોટા વિસ્તારવાળા યાનમાં સેંકડે સ્તંભે ગોઠવવાના છે, એમાં જાત જાતના હાવભાવવાળી અનેક પૂતળીઓ જડવાની છે, જ્યાં ત્યાં શેભે એ રીતે વરુ, વૃષભબળદ, ઘેડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ કે વાઘ, કિન્નર, શરભ, ચમરી ગાય, હાથી, વનવેલ અને કમળલે એ બધું ચીતરવાનું છે, થાંભલાઓ ઉપર વજની વેદિકાઓ બનાવવાની છે, વિદ્યાધર અને વિદ્યાધરીનું જેટલું જેમાં ફરતું દેખાય એવાં અનેક યંત્રે તે વિમાનમાં ગોઠવવાનાં છે, હજાર કિરણોથી સૂર્યની પેઠે ઝગારા મારે એવું હજારે રૂપકોથી યુક્ત એવું તે વિમાન રચવાનું છે, અને જેનારની આંખને શીતળ કરે એવું, અડકનારના હાથે સુખ ઉપજાવનારું, દેદીપ્યમાન, સુંદર, દેખાવડું, ટાંગેલી અનેક ઘંટીઓના મધુર રણકારાવાળું, દિવ્ય પ્રભાવવાળું અને વેગવાળી ગતિવાળું એવું એ યાન વિમાન શીધ્ર તૈયાર કરવાનું છે. હે દે ! તેવા તે ચાન વિમાનને તૈયાર કરીને તમે મને જલદી સમાચાર આપો.” ૪૭ આભિગિક દેવને સૂર્યાભદેવે પૂર્વોક્ત પ્રકારનું ચાન વિમાન બનાવવાની આજ્ઞા કરી તેથી તેઓ ખુશ થયા અને એ આજ્ઞાને તેમણે વિનયપૂર્વક માથે ચડાવી. પછી તેઓ ઉત્તરપૂર્વના ખૂણા તરફ ગયા, ત્યાં જઈને તેમણે Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત વાક્રયસમુદ્ઘાત કર્યાં અને તે દ્વારા સભ્યેય ચેાજન લાં દંડ કાઢયો, જાડાં પુદ્ગલેાને મૂકી સૂક્ષ્મ પુદ્ગલાને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુદ્ઘાત કર્યાં અને પછી તે આભિચેગિક ધ્રુવા દિવ્ય એવા તે વિમાન અનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા. ७७ ૩૪ ૪૮ તે દેવાએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજુએ ત્રણ મેટાં સુંદર સેાપાન ગેાઠવ્યાંઃ એક સેાપાન પૂર્વમાં, બીજી દક્ષિણમાં અને ત્રીજુ ઉત્તરમાં. તે સેાપાનાની ભેાંચ વમય મનાવી તેનાં પ્રતિષ્ઠાને રિષ્ઠરત્નાનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભેા વ્યરત્નમાંથી ઘડા, સેાપાનનાં પાટિયાં સોનારૂપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈ ( સળિયા ) લેાહિતાક્ષરત્નામાંથી નીપજાવી સાંધાના ભાગે વજ્રથી જડયા, અવલંબનાને અનેક પ્રકારનાં મણિએમાંથી અનાવ્યાં, અવલંબન બાહુઓને સાપાનાની અને ખાજુની કઠેડાવાળી ભીંતાને પણ મણિએમાંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવાએ યાન વિમાની ત્રણ બાજુએ મૂકેલાં સેાપાના અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં. ૪૯ તે ત્રણે સુંદર સપાનાની આગળ સુંદર તેારણા મધ્યાં. તે તારણા પણ ચંદ્રકાંત અને સૂર્યકાંત વગેરે અનેક મણુિઓથી ભરેલાં હતાં, મણિમય સ્તંભા ઉપર ગેાઠવેલાં હાવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મેાતીએ મૂકીને અનેક પ્રકારની ભાત પાડેલી હતી, હાથી, ઘેાડા, મગર, પક્ષી, વનવેલા અને કમળવેલા વગેરે અનેક Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત રૂપ પ્રકારનાં ચિત્રે એ તોરણામાં કરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રે પણ એમાં ભરેલાં હતાં અથવા ગંઠવેલાં હતાં, એ બધાં તારણે ખૂબ પ્રકાશમાન હતાં, જોનારની આંખને અડકનારના હાથને સુખ ઉપજાવે એવાં પ્રાસાદિક હતાં. ૫૦ વળી, તે તરણેની ઉપર તે આભિયોગિક દેવોએ સાથીઓ, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્ય-માછલી અને દર્પણ એ આઠ આઠ મંગલે ગેઠવ્યાં, ઉપરાંત વજમાંથી બનાવેલાં ડાંવાળાં કાળાં ચામર, ધોળાં ચામર વગેરે અનેક રંગનાં ચામરની ધજાઓ પણ તે તોરણે ઉપર લટકાવેલી હતી. પ૧ વળી, તે તેરણો ઉપર, છત્ર ઉપર છત્ર હોય તે ઘાટે અનેક છે, એ પ્રમાણે અનેક ઘંટડીઓ, પતાકાઓ, સર્વ રત્નમય ઉત્પલના, કુમુદના, નલિનના, સો પાંખડીવાળા કમળના અને હજાર પાંખડીવાળા કમળના અનેક ગુચછાઓ ગોઠવેલા હતા. પર હવે તે આભિગિક દે, એ સપાન અને તેને લગતી બીજી બધી સુંદર રચના પૂરી કરી તે દિવ્ય ચાન વિમાનની અંદરના ભૂમિભાગને સુંદરમાં સુંદર રીતે સજાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા. પ૩ તે દિવ્ય યાન વિમાનની અંદર ભૂમિભાગ, તે દેએ સર્વ પ્રકારે અત્યંત સમ બનાવ્યું હતું. જેમ ઢોલનો ઉપરનો ભાગ, મૃદંગને ઉપરનો ભાગ, સરોવરને ઉપરતળને ભાગ, હાથની હથેળીને ભાગ, ચંદ્રના મંડળને ભાગ, સૂર્યના મંડળ ભાગ, આરીસાને ઉપરનો ભાગ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણુઈય સુત્ત જેવો સર્વ પ્રકારે સરખો હોય છે-ક્યાંય ઊંચે નીચે નથી હોતો, એ પ્રકારે તે વિમાનની અંદરને ભૂભાગ સર્વ પ્રકારે સમ કરેલું હતું. વળી, જેમ ઘેટાનું, બળદનું, વરાહનું, સિંહનું, વાઘનું, હરણનું, બકરાનું અને દીપડાનું ચામડું સર્વ બાજુએથી શંકુ શંકુ જેવડા ખીલાઓ ભરાવી ખેંચતાં જેવું એકસરખું થઈ જાય છે તે તે વિમાનને અંદરને ભૂભાગ સમ બનાવેલ હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા એવા અનેક મણિએ જડેલા હતા, તેમાંના કેટલાક આવર્તવાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રશ્રેણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષ્પમાણવ જેવા, શરાવસંપુટ જેવા હતા. તે મણિઓમાં બીજા કેટલાક માછલાનાં ઇંડાં જેવા અને મગરનાં ઇંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, કમળલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્ર કેરલાં હોય એમ દેખાતું હતું. તે ભૂભાગમાં જડેલા બધા મણિએ ભારે ચકચકાટવાળા, અનેક કિરણેવાળા, ઉત્કટ પ્રભાવાળા અને તેજના અંબારથી ભરેલા હતા. પ૪ એ મણિઓમાં જે કાળા મણિ હતા તે મેઘ જેવા, આંજણ જેવા, દીવાની મેંશ જેવા, કાજળ જેવા, પાડાના શિંગડા જેવા, પાડાના શિગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારભાગ જેવા, જાંબૂડા જેવા, કાગડાના નાના બચ્ચા જેવા, કેયલ જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદ ઋતુના વાદળા જેવા, કાળા અશોક Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત જેવા, કાળી કણેર જેવા અને કાળા બપોરીયા જેવા કાળા હતા. પ્રવ–શું તે કાળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા ? ઉ૦–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે કાળા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનહર, અને મનેઝ કાળા વર્ણવાળા હતા. પપ એ મણિઓમાં જે નીલા મણિ હતા તે ભૃગ જેવા, ભંગની પાંખ જેવા, પેપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી જેવા, ચાષના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગળી જેવા, સાવા જેવા, 9%ઉચંતક દંતરાગ જેવા, વનરાઈ જેવા, બળદેવે પહેરેલા લીલા કપડા જેવા, મોરની ડોક જેવા, અળસીના ફૂલ જેવા, બાણના ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, લીલા કમળ જેવા, લીલા અશોક જેવા, લીલા બપોરીયા જેવા, અને લીલી કણેર જેવા લીલા હતા. પ્ર–શું તે મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર લીલા હતા ? ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાતુ હે આયુમન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે લીલા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈછતર, સરસ, મનહર અને મનેઝ લીલા વર્ણવાળા હતા. Page #71 -------------------------------------------------------------------------- ________________ - શ્રી રાયપસેણઈય સુત ૫૬ એ મણિઓમાં જે રાતા મણિ હતા તે ઘેટાના લોહી જેવા, સસલાના લોહી જેવા, માણસના લોહી જેવા, વરાહના લેહી જેવા, પાડાના લેહી જેવા, નાના ઇંદ્રગેપ જેવા, ઉગતા સૂર્ય જેવા, સંધ્યાના લાલ રંગ જેવા, ચણેઠીના અડધા–લાલ ભાગ જેવા, જાસુદના ફૂલ જેવા, કેસુડાના ફૂલ જેવા, પારિજાતકના ફૂલ જેવા, ઉંચા હિંગળોક જેવા, પરવાળા જેવા, પરવાળાના અંકુર જેવા, લેહિતાક્ષમણિ જેવા, લાખના રસ જેવા, કૃમિના રંગથી રંગેલા કામળા જેવા, ચણાના લોટના ઢગલા જેવા, રાતા કમળ જેવા, રાતા અશોક જેવા, રાતી કણેર જેવા અને રાતા બપોરીયા જેવા રાતા હતા. પ્રવ–શું તે રાતા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર શતા હતા? ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે રાતા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનોજ્ઞ રાતા વર્ણવાળા હતા. ૩૭ એ મણિઓમાં જે પીળા મણિ હતા તે સોનાચંપા જેવા, સોનાચંપાની છાલ જેવા, સોનાચંપાના અંદરના ભાગ જેવા, હળદર જેવા, હળદરની અંદરના ભાગ જેવા, હળદરની ગોળી જેવા, હરતાળ જેવા, હરતાળની અંદરના ભાગ જેવા, હરતાળની ગોળી જેવા, ચિકુર જેવા, ચિકુરના રંગ જેવા, ઉત્તમ સેના જેવા, ઉત્તમ સેનાની રેખા જેવા, વાસુદેવે પહેરેલા પીળા કપડા જેવા, અશ્વકીના Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૩૯ ફૂલ જેવા, ચંપાના ફૂલ જેવા, કેળાના ફૂલ જેવા, આવળના ફૂલ જેવા, ઘાંસડીના ફૂલ જેવા, સોનેરી જૂઈના ફૂલ જેવા, સહિરણ્યના ફૂલ જેવા, કરંટક ફૂલની ઉત્તમ માળા જેવા, બીયાના ફૂલ જેવા, પીળા અશોક જેવા, પીળી કણેર જેવા અને પીળા બારીયા જેવા પીળા હતા. પ્રવ–શું તે પીળા મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર પીળા હતા ? ઉ૦–એ અર્થ સમર્થ નથી અર્થાતુ હે આયુમન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે પણ તે પીળા મણિએ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેઝ પીળા વર્ણવાળા હતા. ૫૮ એ મણિઓમાં જે ધેળા મણિ હતા તે અંક રત્ન જેવા, શંખ જેવા, ચંદ્ર જેવા, કુંદના ફૂલ જેવા, શુદ્ધ દાંત જેવા, કમળ ઉપરના પાણીના મોતીયા જેવા, શુદ્ધ પાણીના બિંદુ જેવા, દહીં જેવા, કપૂર જેવા, ગાયના દૂધ જેવા, હંસોની શ્રેણિ જેવા, કચોની શ્રેણિ જેવા, હારની શ્રેણિ જેવા, ચંદ્રોની શ્રેણિ જેવા, શરતુના મેઘ જેવા, ધમેલા અને ચેકબા કરેલા પાના પતરા જેવા, ચોખાના લેટના ઢગલા જેવા, કુંદના ફૂલના ઢગલા જેવા, કુમુદના ઢગલા જેવા, વાલની સૂકી શિગે જેવા, મેરપીંછની વચ્ચે આવેલા ચંદ્રક જેવા, બિસતંતુ જેવા, મૃણાલિકા જેવા, હાથીદાંત જેવા, લવંગના ફૂલ જેવા, પુંડરીક કમળ જેવા, ધોળા અશોક જેવા, પેળી કણેર જેવા અને ધોળા બારીયા જેવા ઊજળા હતા. Page #73 -------------------------------------------------------------------------- ________________ -- શ્રી રાયપાસેણધય સુત્ત પ્રવ–શું તે ધેળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર ઉજળા હતા? ઉ –એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે શ્રમણગૃષ્ણન્ એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે ધેળા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈછતર, સરસ, મનહર અને મને જ્ઞ ધળા વર્ણવાળા હતા. પ૯ એ દિવ્ય યાન વિમાનની અંદરના ભૂભાગમાં અનેક રંગવાળા ચકચકિત જે મણિએ જડેલા હતા તે માત્ર દેખાવમાં સુંદર હતા એટલું જ નહિ પણ સુગંધી૯ પણ હતા. એ મણિઓમાંથી એવી સરસ સુગંધ ફેલાતી કે જાણે એ ભૂભાગમાં કષ્ટોનાં, તગરનાં, એલાનાં, સુગંધી સૂઆનાં, ચંપાનાં, દમણાનાં, કુંકુમનાં, ચંદનનાં, સુગંધી વાનાનાં, મરવાનાં, જાઈનાં, જૂઈનાં, મલિકાનાં, સ્નાનમહિલકાનાં, કેતકીનાં, પાટલનાં, નવમાલિકાનાં, અગરનાં, લવગનાં, કપૂરનાં, વાસકપૂરનાં પટે-પડિઆઓ–અનુકૂળ હવામાં ચારે બાજુ ગંધ ફેલાય એ રીતે ખુલ્લાં પડેલાં ન હોય, અથવા ત્યાં એ સુગંધી દ્રવ્યમાંનાં ખાંડવા જેવાં દ્રવ્ય ખંડાતાં ન હોય, વેરાતાં ન હોય, એક વાસણમાંથી કાઢી બીજા વાસણમાં ભરાતાં ન હોય, એ જાતની ઉદાર, મનોજ્ઞ, મનહર અને ઘાણને તથા મનને શાંતિ આપનારી સુગંધ એ ભૂભાગમાંથી ચારે બાજુ વરસ્યા કરે છે-ઝર્યા કરે છે. પ્ર–શું તે સુગંધી મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર સુગંધી હતા ? Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાય પસણય સુર ૪૧ ઉ – એ અર્થ સમથ નથી અર્થાત્ હે આયુમન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે સુગંધી મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનોજ્ઞ સુગંધવાળા હતા. ૬૦ તે મણિઓનો રંગ અને ગંધ જેવો ઉત્તમ હતો તે જ તેમનો સ્પર્શ પણ ઉત્તમોત્તમ હતો. કેમ જાણે ત્યાં જમીન ઉપર કેમળ ચામડું જ ન પાથર્યું હોય, આ જ ન ભરેલું હોય, માખણ જ ન લગાડેલું હોય, હંસગર્ભના થી ભરેલી એવી તળાઈઓ જ ન પાથરેલી હોય, સરસડાનાં ફૂલેને જાણે ઢગલા જ ન કર્યા હોય અને કમળ કમળાનાં પાંદડાં ન વેરેલાં હોય, એવે તે મણિઓને કમળકમળતર સ્પર્શ હતે. પ્ર–કમળ સ્પર્શવાળા તે મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કેમળ હતા ? ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે કોમળ મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેઝ કોમળ સ્પર્શવાળા હતા. ૬૧ ત્યારપછી તે આભિયોગિક દેવોએ પૂર્વવણિત દિવ્ય ચાન વિમાનની અંદર બરાબર વચ્ચેના ભાગમાં એક મોટા પ્રેક્ષાગૃહમંડળની રચના કરી. એ દેએ એ મંડપને અનેક સ્તંભે ઉપર ઊભે , ઉંચી વેદિકાએ તોરણે અને સુંદર પૂતળીઓથી સુશોભિત બનાવ્યો, એમાં રમણીય ઘાટવાળાં વિમળ અને પ્રશસ્ત વૈર્યરત્નો જડ્યાં, તે Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત મંડપના જુદા જુદા ભાગોમાં બીજા પણ અનેક પ્રકારના મણિઓ જ તેને વિશેષ ચળકતો બનાવ્યું, તેમાં પૂર્વોક્ત બળદ, ઘોડે, હાથી, મગર, નર, વનવેલ વગેરેનાં ચિત્ર કર્યા વા ચીતર્યા, સુવર્ણમય અને રત્નમય અનેક સ્તૂપે ઊભા કર્યા, અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી તેના શિખરને શણગાર્યું, એ મંડપ એટલે બધો ચકચકતો હતો કે જેનારને તે જાણે હલતો હોય તે ચપલ જણાતે, એમાંથી કિરણની ધારા છૂટતી હોય એમ લાગતું, તેના-મંડપના–બધા ભાગે લીંપીગૂંપીને ચકચકતા અને સુંવાળા કરેલા હતા, મંડપમાં બહાર અને અંદર રક્તચંદન વગેરે અનેક સુગંધી દ્રવ્યોના થાપા મારેલા હતા, જ્યાં ત્યાં ચંદનના કલશે ગોઠવેલા હતા, બારણાના ટોડલાએ ચંદનના કલશેથી શેભાયમાન એવાં તોરણેથી સુશોભિત કરેલા હતા, જ્યાં ત્યાં લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવેલી હતી, પંચરંગી પુષ્પના તો ઢગ ઢગ ભરેલા હતા, અગર વગેરેના પૂર્વોક્ત સુગંધી ધૂપથી એ મંડપ મઘમઘી રહ્યો હતો, જાણે કે સુગંધને કઈ ખાસ ઓરડો ન હોય? મંડપમાં ચારે તરફ વાજાં વાગી રહ્યાં હતાં અને અસરાઓનાં ટોળે ટોળાં આમથી તેમ ફરતાં જણાતાં હતાં. દર એ આભિયોગિક દેવોએ એ પ્રેક્ષાગૃહમંડપને હમણાં કહ્યો એવો સુંદર, પ્રસન્નતાવર્ધક, દર્શનીય–દેખાવડો અને અનુપમ બનાવ્યો હતો. તે મંડપની અંદરની ભે યાન વિમાનની મેં જેવી તદ્દન લીસી–સરખી બનાવી હતી અને તેમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૪૩ સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પદ્મલતાઓ ભરેલી છે એ એક માટે સારામાં સારો ચંદરવો તે મંડપમાં બાંધેલ હતો. ૬૩ તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચે વચ્ચે તે દેએ એક મટે વજામય અખાડે બનાવ્યો, એ અખાડાની વચ્ચે વચ્ચે, આઠ રોજન લાંબી પહોળી અને ચાર જન જાડી એવી એક ટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યું. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગઝગતા હતા; સિંહે રત્નના, પાયા સેનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના, ગાત્રે જાંબૂનદનાં, સાંધાઓ વાના અને સિંહાસનનું વાણુ અનેક મણિઓથી ભરેલું હતું. વળી, તે સિંહાસનમાં ઘોડે, હાથી, મગર વગેરે પૂર્વોક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું, તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કમળ કેસરતંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર જ ન પડે માટે તેને સારા શીલા રજસ્ત્રાણથી ઢાંકેલું હતું, ચેખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉ કપડું તે રજસ્ત્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું. એ રીતે એ સિંહાસનને રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવવામાં આવ્યું હતું. ૬૪ એ સુંદર સિહાસનના ઉપરના ભાગમાં શંખ, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી રાયપણુઈય સુત્ત કુંદ, જલબિંદુ અને સમુદ્રનાં ફીણ જેવું ધળું, તેમાં ભરેલાં રથી ઝગમગતું, ઝીણું અને સુંદર એક મોટું વિજયદુષ્ય બાંધેલું હતું. એ વિજયષ્યની બરાબર વચ્ચોવચ્ચ એક મેટ વજીમય અંકુશ–વાંકો સળીયે ટાંગેલ હતો. એ સળીયામાં ઘડા જેવડું એક મેટું મુક્તાદામમોતીનું ઝૂમખું-લટકાવેલું હતું અને તે મેતીના ઝૂમખાની ચારે બાજુ અધઘડા જેવડાં બીજાં ચાર મતીદામ પરાવેલાં હતાં. આ રીતે એ સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજયદ્રષ્યમાં એક મોટું મેતીનું ઝુમ્મર શેભતું હતું. એ ઝુમ્મરનાં મોતીઓ સેનાની પાંદીવાળાં બીજા અનેક લંબૂસગોથી શોભતાં હતાં તેમજ અનેકવિધ મણિઓ, જાતજાતના હારે, અધહારે અને રનોથી ચમકતાં હતાં. હવે જ્યારે પૂર્વ, પશ્ચિમને, દક્ષિણને કે ઉત્તરને વાયુ ચાલતો ત્યારે એ મેતીએ ધીરે ધીરે હલતાં હતાં. હલતાં હતાં તેઓ જ્યારે એક બીજા સાથે અફળાતાં ત્યારે તેમાંથી કાનને મધુર લાગે તેવું અને મનને પરમ શાંતિ પમાડે તેવું ઉદાર–મનોહર ગુંજન નીકળતું હતું. એ સુંદર દિવ્ય ગુંજનથી સિંહાસનની ચારે બાજુ શું જાયમાન થઈ રહેતી હતી. પતે સિંહાસનની આસપાસ વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઈશાન ખૂણામાં સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવને બેસવા માટે એક એક હજાર-કુલ ચાર હજાર બીજાં સુંદર ભદ્રાસન એ અભિગિક દેવોએ માંડી દીધાં. સૂર્યાભદેવની ચાર પટ્ટરાણીઓ અને તેના પરિવારને બેસવા માટે Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત ૪૫ પૂર્વના ભાગમાં ચાર હજાર ભદ્રાસને ગોઠવાઈ ગયાં. સૂર્યાભદેવની ૮૨ અંતરંગ સભાના આઠ હજાર સભ્યોને બેસવા માટે અગ્નિ ખૂણામાં આઠ હજાર ભદ્રાસને નંખાઈ ગયાં. એજ પ્રમાણે વચલી સભાના દસ હજાર સભ્યોને બેસવા સારૂ દસ હજાર ભદ્રાસને દક્ષિણના ભાગમાં, બાહ્ય સભાના બાર હજાર સભ્યને માટે બાર હજાર ભદ્રાસનો નૈઋત્ય ખૂણામાં અને સાત સેનાપતિઓને સારૂ સાત ભદ્રાસન પશ્ચિમના ભાગમાં હારબંધ નાખવામાં આવ્યાં. ૬૬ આ ઉપરાંત સૂર્યાભદેવની ચેકી કરનારા અંગરક્ષક દેવો માટે એ સિંહાસનની ચારે બાજુ અર્થાત્ પૂર્વમાં ચાર હજાર, દક્ષિણમાં ચાર હજાર, પશ્ચિમમાં ચાર હજાર અને ઉત્તરમાં ચાર હજાર એમ કુલ બીજા સોળ હજાર ભદ્રાસનો ગોઠવવામાં આવ્યાં. ૭ હવે આ રીતે તે યાન વિમાન પૂર્ણપણે તૈયાર થઈ ગયું. જેમ તાજે ઉગેલ હેમંત ઋતુનો બાળસૂર્ય, અંધારી રાતે સળગાવેલી ખેરના અંગારા, જપાકુસુમનું વન, કેસુડાનું વન વા પારિજાતકનું વન રાતું ચાળ જેવું લાગે તેમ તે દિવ્ય ચાન વિમાન રાતું ચેળ ચકચકતું હતું. પ્રવ–શું તે યાન વિમાન, એને બાળસૂર્ય વગેરેની આપેલી ઉપમાઓ જેવું જ ખરેખર લાલચોળ હતું ? ઉ૦–એ અર્થ સમથ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે યાન વિમાન તો એ બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈષ્ટતર, સરસ, મનહર અને મનેસ લાલ વર્ણવાળું હતું. તેને ગંધ અને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી રાયપણુઈય સુત્ત સ્પર્શ પણ પૂર્વોક્ત મણિઓની પેઠે ઘણે સુગંધી અને અતિશય સુંવાળે હતે. ૬૮ એ આભિગિક દેએ પિતાના સ્વામી સૂર્યાભદેવની આજ્ઞા પ્રમાણે પૂર્વે વર્ણવેલું એવું સુંદર દિવ્ય યાન વિમાન સજધજ કર્યું અને એની પૂર્ણાહુતિના સમાચાર તેમણે વિનયપૂર્વક સૂર્યાભદેવને જણાવી તેની આજ્ઞા તેને પાછી ઑપી. ૬૯ પિતાની ધારણા પ્રમાણે એ દિવ્ય યાન વિમાનની તૈયારીના સમાચાર જાણ સૂર્યાભદેવને આનંદ થયો. હવે તેણે પિતાના રૂપને નિંદ્ર પાસે જવા જેવું ચેગ્ય કર્યું. મેટા પરિવારવાળી પોતાની ચાર પટ્ટરાણું અને ગાંધઓંનું તથા નાટકકાર-નાટકીયાઓનું મેટું લશ્કર એ બધા સાથે એ સૂર્યાભદેવે તે દિવ્ય યાન વિમાનની પ્રદક્ષિણા કરી અને પછી પૂર્વ દિશાના સોપાનદ્વારા તે, એ યાન વિમાન ઉપર ચડી તેમાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠે. પછી તેના ચાર હજાર સામાનિક દે, એ યાન વિમાનની પ્રદક્ષિણા કરી ઉત્તર દિશાના સોપાન દ્વારા એના ઉપર ચડવ્યા અને પૂર્વે ગોઠવેલાં પેતપતાનાં આસન ઉપર બેઠા. તથા બીજા દેવ અને દેવીએ પણ યાન વિમાનની પ્રદક્ષિણપૂર્વક દક્ષિણ દિશાના સોપાન દ્વારા વિમાન ઉપર ચડી પોતપોતાનાં જુદાં જુદાં આસન ઉપર ગોઠવાઈ ગયાં. ૭૦ એ યાન વિમાનની સવારીમાં સૌથી પ્રથમ આગળ અષ્ટમંગળ-આઠ મંગળ-અનુકમે ગોઠવાએલાં હતાં. તેમાં પહેલે સ્વસ્તિક, બીજે શ્રીવત્સ, ત્રીજે નંદાવર્ત, ચોથું વર્ધ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત ४७ માનક, પાંચમું ભદ્રાસન, છઠ્ઠો કળશ, સાતમું મસ્યયુગલ અને આઠમું દર્પણ–એવી ગોઠવણી હતી. ત્યારપછી પૂર્ણ કલશ, ભંગાર, દિવ્ય છત્ર અને ચામરો ચાલતાં હતાં. આ સાથે ગગનતલને સ્પર્શ કરતી, અતિશય સુંદર અને વાયુથી ફરફરતી એક મોટી ઉંચી વિજયજયંતી નામની પતાકા ચાલતી હતી. ત્યારપછી વૈડુર્યના ચકચકતા દાંડાવાળું, માળાઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજજવળ-ધોળું ઉંચું છત્ર ચાલતું હતું. પછી જેના ઉપર પાવડીઓની સુંદર જોવ અને પાદપીઠ મૂકેલાં છે એવું, મણિ અને રત્નની કારીગરીથી આશ્ચર્ય પમાડનારું ઉત્તમ સિંહાસન અનેક દાસ દેના ખભા ઉપર ચાલતું હતું. ત્યારબાદ વજામાંથી બનાવેલે, ચકચકતો, ઘસીને સુંવાળે કરેલે, ગાળ આકારવાળે, પચરંગી નાની નાની હજારો ધજાઓથી શોભતો, છત્રાકારે ગઠવાએલી વિજયવૈજયંતી પતાકાથી યુક્ત, અતિશય ઉ– હજાર જન ઉચ માટેજ આકાશને અડકતો મોટામાં મેટે ઇંદ્રવ્રજ ચાલતો હતો. એની પછવાડે સુંદર વેષભૂષાવાળા, સજધજ થએલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિઓ તેમના મોટા સુભટસમુદાય સાથે બેઠેલા હતા. એમની પાછળ પોતપોતાનાં ટેળાં સાથે, પોતપોતાના નેજા સાથે, પોતપોતાની વિશિષ્ટ વેષભૂષા સાથે એ આભિગિક દેવ અને તેમની દેવીએ ગોઠવાએલી હતી. ત્યારબાદ–છેક છેલ્લે–તે સૂર્યાભવિમાનમાં રહેનારાં બીજા દેવ અને દેવીઓ પોતપોતાની સર્વ પ્રકારની અદ્ધિ સિદ્ધિ, ઘુતિ, બળ, વેષભૂષા અને પરિવાર સાથે એ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી રાયપણઈય સુત્ત યાન વિમાનની સવારીમાં જોડાએલાં હતાં આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બન્ને બાજુએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી વેગબંધ ગાજતું ગતિ કરતું હતું. ૭૧ એ રીતે સજધજ થએલે સૂર્યાભદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતાવતે બતાવતો સોધમક૯૫ની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મક૯૫થી ઉત્તરમાં આવેલા નીચે આવવાના-૮૫નિર્માણમાર્ગ તરફ તેણે પિતાના એ યાન વિમાનને હંકાર્યું. તે, એ નિર્માણમાને પહોંચતાં લાખ જનની વેગવાળી-૬ ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યા. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઉ૯લંઘવા પડયા. એ રીતે ગબંધ ગતિ કરતો એ સૂર્યાભદેવ નંદીશ્વર દ્વીપ૭ સુધી આવી પહોંચે અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યા. આ રતિકર પર્વત પાસે આવીને એ સૂર્યાભદેવે પૂર્વે વર્ણવેલી પિતાની દેવમાચા સંકેલી લીધી અને જંબૂદ્વીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે, રતિકર પર્વતથી જંબુદ્વીપ ભણી આવવાના માર્ગે પિતાના ચાન વિમાનને હંકારવા લાગ્યા અને સુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યું. ત્યાં પહોંચી તેણે આમલકમ્પાને રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકીપાના અંબાલવણચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાં જ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી અને Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત ૪૯ ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાં-ઈશાન ખૂણામાં તેણે એ ચાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું. ૭ર મેટા પરિવારવાળી પિતાની ચાર પટ્ટરાણીએ, ગાંધર્વોનું અને નાટકીચાઓનું ટેળું એ બધા સાથે એ સૂર્યાભદેવ એ યાન વિમાન ઉપરથી ઉતરી નીચે આવ્યું. ત્યારબાદ સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ કમશઃ નીચે આવ્યાં. એવા મેટા પરિવારથી વીંટાએલ સૂર્યાભદેવ, પોતાની સર્વ પ્રકારની દિવ્ય દ્ધિ સાથે, દેવવાદ્યોના મધુર ઘેષ સાથે ચાલતા ચાલતા શ્રમણ ભગવાન મહાવીર તરફ આ , ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યઃ ૭૩ “હે ભગવન્! હું સૂર્યાભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનુપ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યપાસના કરું છું.” ૭૪ “હે સૂર્યાભ !” એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું: “હે સૂર્યાભ! એ પુરાતન છે, હે સૂર્યાલ ! એ “જીત છે, હે સૂર્યાલ ! એ કૃત્ય છે, તે સૂર્યાભ! એ કરણીય છે, હે સૂર્યાભ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનવંતરના, તિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતેને વાદે છે, નમે છે, અને પછી પોતપિતાનાં નામ ગોત્ર કહે છે,” તો હે સૂર્યાભદેવ! તું જે કરે છે તે પુરાતન છે અને સંમત થએલું છે.” Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૭૫ શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂર્યાભદેવ બહુ હષિત થયે, પ્રફુલ થયે અને ઘણેજ સંતુષ્ટ થયે; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂર્યાભદેવ તેમની શુશ્રુષા કરતે સામે રહી વિનયપૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પયુ પાસના કરવા લાગ્યો. ૭૬ તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂર્યાભદેવને, આમલકમ્પાના રાજા રાણીને તથા આમલકમ્પામાંથી આવેલી મોટી જનસભાને ધર્મદેશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપિતાને ઠેકાણે ચાલી ગઈ. ૭૭ દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સૂર્યાભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે ‘પૂછયું: પ્રવેહે ભગવન ! શું સૂર્યાભદેવ ભવસિદ્ધિક–ભવ્ય છે કે અભવસિદ્ધિક–અભવ્ય છે? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દ્રષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમનારો છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સારુ સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે? “હે સૂર્યાભ !” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપે : ઉ–હે સૂર્યાભ! તું ભવ્ય છે, સમ્યગ્દષ્ટિવાળે છે, સંસારમાં પરિમિતપણે ભમનારો છે, તને બેધિની Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણીય સુત્ત ૫૧ પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છે. ૭૮ ભગવાને આપેલ ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂર્યાભદેવે ભગવાનને વાંદી નમી આ પ્રમાણે વિનંતી કરી : “હે ભગવન! તમે બધું જાણે છે અને જુએ છે, જ્યાં જ્યાં જે છે તે બધું તમે જાણે છે અને જુએ છે, સર્વ કાળના બના ને જાણે છે અને જુએ છે, સર્વ ભાવેને તમે જાણે છે અને જુએ છે, મારી દિવ્ય ભદ્ધિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવહુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણે છે અને જુઓ છે; તે હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરફની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિ, દિવ્ય દેવવૃતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટયકળા આ ગૌતમ વગેરે મણનિને દેખા.૯૦ ” ૭૯ શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ૯૧ ન આયે, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂર્યાભદેવે એવીજ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેને આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂર્યાભદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંદી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈકિયસમુદ્દઘાત કર્યો, તે દ્વારા Page #85 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - -- - - - - પર શ્રી રાયપાસેણઈય સુત્ત તેણે સંખ્યય જન સુધીના લાંબા દંડને બહાર કાઢ, જાડાં મોટાં પુગલે તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂમ પુગલોનો સંચય કર્યો, વળી, બીજીવાર વૈકિયસમુઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જે સર્વ પ્રકારે સર્વ બાજુથી એકસરખે એ એક ભૂભાગ સજર્યો, તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂવે વર્ણવેલા એવા અનેક મણિએ જ દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડળમાં વચ્ચે વચ્ચે તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું–નાટકશાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલે ઉલેચચંદર, અખાડે અને મણિની પેઢલી એ બધાનું વર્ણન આગળ કહેવાઈ ગયું છે તથા મણિની એ પેઢલી ઉપર સિંહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું. ૮૦ ત્યારપછી એ સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને “ભગવાન મને અનુજ્ઞા આપે ” એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમની–તીર્થકરની–સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે. - ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પાંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતે ઊજળે પુષ્ટ અને લાંબે એવા પિતાને જમણો હાથ પસાર્યો. એના એ જમણા હાથમાંથી સરખાં વય લાવણ્યરૂપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણે અને વસ્ત્રાભૂષણથી સજેલા, ખભાની બન્ને બાજુમાં ઉત્તરીય વસ્ત્રથી Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત યુક્ત ડોકમાં કેટિયું અને શરીરે કંચુ પહેરેલા, ટીલાં અને ગાં લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળાં અને પુદડી ફરતાં જેના છેડા ફેણ જેવા ઉંચા થાય એવી હેડે-કારેમૂકેલી ઝાલરવાળાં રંગબેરગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કફમાં પડેલા એકાવળ હારાથી શૈાભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારે। નીકળ્યા. ડ્રામા હાથ ૮૧ એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા માંથી ચંદ્રમુખી, ચંદ્રા સમાન લલાટપટ્ટાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શૃંગારથી શાસતી, હસવે ખેલવે ચાલવે વિવિધવિદ્યાસે લલિત સલાપે અને ચેાગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાજાવાળી, નાચકરવાની પૂરી તૈયારીવાળી અને ખરાખર એ દેવકુમારાની જોડીરૂપ એવી એકસેસ ને આઠ દેવકુમારી નીકળી. ૫૩ ૮૨ પછી એ સૂર્યાભદેવે ૯૨શખા,, રણુશિંગાં, શ'ખલી, ખરમુખી, પેયાએ, પીરપીરિકા, પણવા-નાની પડઘમા, પહેા-મેાટી પડઘમ, ઢક્કાઓ-ડાકલીઓ, માટી ઢક્કાઓ-ડાકા, ભેરીએ૧૧, ઝાલરા૧૨, દુંદુભીએય,સાંકડમુખીએ ૪, મેટા માદળાપ, મૃદેંગેા, નંદીમૃદંગા, આલિંગ૧૮, કુસ્તુભે૧૯, ગામુખી, નાના માળે, ત્રણ તારની વીણાઓ, વીણા, ભમરીથાળી વીણા, છ ભમરીવાળી વીણાએપ, સાત તારની વીણાએ ૨૬, મખ્ખીસાર, સુઘાષા ઘટા૮, નદીર્ઘાષા ઘટાએ, સ તારની મેટી વીણા૩૦, કાચી વીણાએ ૧, Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત ચિત્રવીણાપુર, આમદોરુ, ઝાંઝ, નકુલા૩૫, તૂણા૩૧૦ તુંબડાવાળી વીણાઓ૩૭, મુકુંદે૩૮, હુડુક્કો, વિચિક્કીઆ,કરટીઓ ૧, ડિડિમાન્નર,કિણિતા, કડવાં૪૪, ૬રાષ્ટ્રપ, દરિકા, કુસ્તુભુરુએ ૭,કલશીએ૮, કલશેાપ્ત, તાલેા, કાંસાના તાલેાપ૧, રિંગિરિસિકાપર, અગરિકાએ ૩, શિશુમારિકાએપ, વાંસના પાવાપ૫, માલીએપ૬, વેણુએ વાંસળીઓપ, પરિલ્લીએ, અને બ*કેપ, એમ ૯એગણપચાસે જાતનાં એકસે ને આઠ આઠ વાજાએ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજા ને વગાડનારા મનાવ્યા. ૩ ૫૪ ૮૩ પછી એ સૂર્યાંભદેવે પેાતાના હાથમાંથી સરજેલા તે દેવકુમાર અને દેવકુમારીઓને ખેલાવીને કહ્યું કે “હે દેવાનુપ્રિયા ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાએ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઇ વંદન-નમન કરી એ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથાને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવવ્રુતિ દિવ્ય દેવાનુભાવવાળુ ખત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવે. ” M ૮૪ સૂર્યાંભદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હતુષ્ટ થએલાં એ દેવકુમારા અને દેવકુમારીએ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગાતમાદિક શ્રમનિર્ગા હતા તે તરફ વળ્યાં અને એક સાથેજ એક હારમાં એક-કતાર ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથેજ તેઓ પેાતાનાં માથાં ઊંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યાં, પછી સાથે જ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૫૫ ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણે હાથપગમાં બરાબર ગેઠવી રાખી એક સાથેજ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. ૮૫ તેમનું સંગીત ઉરથી શરૂ થતાં ઉઠાવમાં ધીરું –મંદ મંદ, મૂર્ધામાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જ્યારે એ બધાં ગાતાં હતાં ત્યારે તેનો મધુર પડછંદ નાટકશાળામાં આખાય પ્રેક્ષાગૃહવાળા મંડપમાં પડતે હતો. જે જાતના રાગનું ગાણું હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું. ગાનારાઓનાં ઉર મૂર્ધા અને કંઠ એ ત્રણે સ્થાને અને એ સ્થાનનાં કારણે વિશુદ્ધ હતાં. વળી, ગુંજતો વાંસને પાવે અને વીણાના સ્વર સાથે ભળતું, એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું, મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વીણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી જે તાનમાં પાવો વગેરે વાગતાં હતાં તેને અનુરૂપ એવું એમનું સંગીત કેયલના ટહુકા જેવું મધુરું હતું. વળી, એ સર્વ પ્રકારે સમ, સલલિત-કાનને કમળ, મનહર, મૃદુપદસંચારી, શ્રેતાઓને રતિકર, છેવટમાં પણ સુરસ એવું તે નાચનારાઓનું નાચસજજ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમત્તમ સંગીત હતું. ૮૬ જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ રણશિંગું શંખલી ખરમુખી પેયા અને પીરીપીરિકાને વગાડનાર તે દેવે તેમને ધમતા, પણવ પટહ Page #89 -------------------------------------------------------------------------- ________________ * શ્રી રાયપાસેણઈય સુત્ત ઉપર આઘાત કરતા, ભંભા મોટી ડાકોને અફળાવતા, ભેરી ઝાલર ઇંદુભીઓ ઉપર તાડન કરતા, મુરજ મૃદંગ નંદીમૃદંગને આલાપ લેતા, આલિંગ કુતુંબ ગેમુખી માદળ ઉપર ઉત્તાડન કરતા, વણા વિપંચી વલ્લકાઓને મૂછવતા, સો તારની મેટી વીણા કાચબી વણા ચિત્ર વિણાને ફૂટતા, બદ્ધીસ સુઘોષા નંદીઘાષાનું સારણ કરતા, ભ્રામરી પબ્રામરી પરિવાદનીનું સ્ટેટન કરતા, તૂણ તુંબવીણાને છબછબતા, આમોદ ઝાંઝ કુંભ નકુલનું આટન કરતા–પરસ્પર અફળાવતા, મૃદંગ હુડકી વિચિકકીઓને છેડતા, કરટી ડિંડમ કિણિત કડવાંને બજાવતા, દર્દરક દર્દારિકાઓ કુસ્તંબુરુ કલશીઓ મહુઓ ઉપર અતિશય તાડન કરતા, તલ તાલ કાંસાના તાલે ઉપર ડું થોડું તાડન કરતા–પરસ્પર ઘસતા, રિગિરિસિકા લત્તિકા મકરિકા શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી વેણુ બાલી પરિકલી તથા બદ્ધકોને ફૂંકતા હતા. ૮૭ એ રીતે એ ગીત નૃત્ય અને વાદ્ય દિવ્ય મને જ્ઞ મનહર અને શૃંગારરસથી તરબોળ બન્યાં હતાં, અદ્ભુત થયાં હતાં, બધાનાં ચિત્તનાં આક્ષેપક નીવડયાં હતાં. એ સંગીતને સાંભળનારા અને નૃત્યને જેનારા દ્વારા ઉછળતા વાહવાહના કોલાહલથી એ નાટકશાળા ગાજી રહી હતી. એમ એ દેવેની દિવ્ય રમત પ્રવૃત્ત થએલી હતી. એ રમતમાં મસ્ત બનેલા તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વસ્તિક શ્રીવત્સ નંદાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિન ૯૪ કરી એ મંગળરૂપ પ્રથમ નાટક ભજવી દેખાડ્યું હતું. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૮૮ વળી, એ દેવકુમાર અને દેવકુમારીએ બીજું નાટક ભજવી બતાવવા પૂર્વ જણાવેલી રીતે એકસાથે એક હારમાં ભેગાં થઈ ગાવા નાચવા અને વાજાં વગાડવા લાગ્યાં તથા એ અભુત દેવરમતમાં મગુલ બની ગયાં. ૮૯ આ બીજા નાટકમાં તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સામે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણિ પ્રશ્રેણિ સ્વસ્તિક પૂસમાણુગ વર્ધમાનક મસ્યાંડક મકરાંડક જાર માર પુપાવલી પપત્ર સાગરતરંગ વસંતીલતા અને પદ્મલતાના અભિનય કરી દેખાડી બીજું નાટક પૂરું કર્યું. ૯૦ પછી ત્રીજું નાટક ભજવી બતાવવા ભેગાં થયેલાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે ઈહામૃગ બળદ ઘેડ માનવ મગર વિહગ-પક્ષી વાલ કિન્નર રુરુ શરભ ચમાર કુંજર વનલતા અને પલતાના અભિનયે કરી દેખાડ્યા. ૯૧ ચેાથું નાટક દેખાડતાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે એકતશ્ચક દ્વિધાચક એકતકવાલ દ્વિધાચકવાલ એમ ચકાર્ધ અને ચક્રવાલનો અભિનય ભજવી બતાવ્યું. ૯૨ પાંચમું નાટક ભજવતાં તેમણે આવલિકાઓને અભિનય કર્યો. એમાં એમણે ચંદ્રાવલિકા વલયાવલિકા હંસાવલિકા સૂર્યાવલિકા એકાવલિકા તારાવલિકા મુક્તાવલિકા કનકાવલિકા અને રત્નાવલિકાઓના દેખાવો કરી બતાવ્યા. ૯૩ છટું નાટક શરૂ કરતાં તેમણે ઉગમનના એટલે ચંદ્ર ઊગવાનાં અને સૂર્ય ઊગવાનાં દશ્ય ખડાં ક્ય. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી રાયપાસેણઈય સુત્ત ૯૪ સાતમા નાટકમાં આગમનના અર્થાત્ ચંદ્રના આગમનના અને સૂર્યના આગમનના દેખાવો કરી બતાવવામાં આવ્યા. ૯૫ આઠમા નાટકમાં તેઓએ આવરણના-ચંદ્રના અને સૂર્યના આવરણના દેખાવ કરી દેખાડ્યા અર્થાત્ જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય ત્યારે જગતમાં અને ગગનમાં જે જાતનું વાતાવરણ પ્રસરે છે તે એ નાટકમાં પ્રત્યક્ષ કરી બતાવવામાં આવ્યું. ૯૬ નવમા નાટકમાં અસ્તનના દેખાવ આવ્યા એટલે જ્યારે ચંદ્ર અને સૂર્ય આથમી જાય છે ત્યારે જગતમાં અને આકાશમાં જે જે ઘટનાઓ બને છે તે બધી નજરેનજર ખડી કરવામાં આવી. ૯૭ દસમું નાટક ચંદ્રમંડલ સૂર્યમંડલ નાગમંડલ યક્ષમંડલ ભૂતમંડલ રાક્ષસમંડલ અને ગાંધર્વમંડલના અભિનામાં પૂરું થયું. એમાં ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ અને ગાંધર્વ સંબંધી મંડલના ભાવો ભજવી બતાવ્યા. ૯૮ અગ્યારમું નાટક કુતવિલંબિત અભિનયને લગતું હતું, તેમાં વૃષભની અને સિંહની લલિત ગતિ, ઘોડાની અને ગજની વિલંબિત ગતિ, મત્ત ઘેડે અને મત્ત હાથીની વિલસિત ગતિ કરી બતાવવામાં આવી. ૯ બારમા નાટકમાં સાગર અને નગરના આકારોને અભિનયમાં કરી બતાવ્યા. ૧૦૦ તેરમું દિવ્ય નાટક નંદા અને ચંપાના અભિનયને Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૫૯ લગતું હતું. ચૌદમા નાટકમાં મસ્યાંડ મકરાંડ જાર મારની આકૃતિઓના અભિનયે હતા. ૧૦૧ પન્નરમાં નાટકમાં ૮૫ ક ખ ગ ઘ અને ડના ઘાટના અભિનય કરી બતાવ્યા. ૧૦૨ પછીનાં ચાર નાટકે અનુકમે ૧૬ ચ છ જ ઝ - ના, ૧૭ ટ ઠ ડ ઢ ણ ના, ૧૮ ત થ દ ધ ન ના, અને ૧૯ પ ફ બ ભ મ ના ઘાટના અભિનયને લગતાં હતાં. ૧૦૩ વીસમું નાટક અશક આંબે જાંબુડે અને કે સંખના પલ્લવ સંબંધી અભિનયને લગતું હતું. ૧૦૪ ૨૧ મું નાટક લતાના દેખાવ કરવાને માટે હતું. તેમાં પદ્મ નાગ અશોક ચંપે આમ્ર વન વાસંતી કુંદ અતિમુક્તક અને શ્યામની વેલડીઓના અભિનયા હતા. પછી અનુક્રમે ૨૨ કૂત૬ ૨૩ વિલંબિત ૨૪ કુતવિલંબિત ૨૫ અંચિત ૨૬ રિભિત ૨૭ અંચિતરિભિત ૨૮ આરબટ ૨૯ ભોલ અને ૩૦ આરટ સેલના અભિનોને લગતાં નવ નાટક કરી બતાવ્યાં. ૧૦૫ ૩૧ મા નાટકમાં ઉત્પાત નિપાત સંકુચિત પ્રસારિત યારઈય બ્રાંત અને સંભ્રાંતની ક્રિયાઓને લગતા અભિનયે દેખાડવામાં આવ્યા. ૧૦૬ કરમ નાટકમાં તે એક સાથે એક હારમાં ભેગાં થએલાં દેવરમણમાં તલ્લીન બનેલાં દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવ સંબંધી ચરિત્રને લગતા બનાના અભિનયે ભજવી બતાવ્યા અને પછી તેમનાજ વર્તમાન જીવનસંબંધી પણ જે જે મેટા Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત મેટા બનાવ બન્યા હતા તે દરેકને અભિનમાં કરી દેખાડ્યા તેમાં તેમનું ચ્યવન, ગર્ભસંહરણ, જન્મસમયના બનાવે, અભિષેકને પ્રસંગ, બાલક્રીડા, યૌવનદશા, કામગની લીલા, નિષ્ક્રમણને પ્રસંગ, તપશ્ચરણની અવસ્થા, જ્ઞાની થયાની પરિસ્થિતિ, તીર્થપ્રવર્તનની ઘટનાને લગતા અભિન હતા અને પછી છેલા અભિનયમાં ભગવાન મહાવીરના નિર્વાણનું ચિત્ર પણ ઊતારવામાં આવ્યું હતું. આમ એ ચરમ-છેલું–બત્રીશમું નાટક પૂરું થયું. ૧૦૭ એ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ ઢોલ વગેરે પહોળાં, વીણા વગેરે તાંતવાળાં, ઝાંઝ વગેરે નક્કર અને શંખ વગેરે પલાં એમ ચાર જાતનાં વાજાં વગાડેલાં. ઉક્ષિપ્ત પાદવૃદ્ધ મંદ અને રેચિત એમ ચાર પ્રકારનું સંગીત ગાએલું. અંચિત, રિભિત, આરભટ અને ભસેલ એમ ચાર પ્રકારે નૃત્ય કરેલું. દાર્જીતિક પ્રાત્યંતિક સામાન્યતોપનિપાતનિક અને લેકમધ્યાવસાનિક એમ ચાર જાતના અભિનય-૮ ભજવી બતાવેલા. ૧૦૮ હવે તે દેવકુમાર અને દેવકુમારીઓ ગૌતમાદિક શ્રમણ નિર્ગને એ બત્રીશે પ્રકારનું દિવ્ય નાટક દેખાડી તથા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ તેમને વાંદી નમી જે તરફ પોતાનો અધિપતિ સૂર્યાભદેવ હતો તે તરફ ગયાં અને હાથ જોડી પિતાના એ અધિપતિને જય Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઇય સુત વિજયથી વધાવી તેઓએ જણાવ્યું કે આપે કરેલી આજ્ઞા પ્રમાણે અમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈ બત્રીશે પ્રકારનું એ દિવ્ય નાટક દેખાડી આવ્યાં. ૧૦૯ ત્યારબાદ એ સૂર્યાભદેવ પિતાની તે દિવ્ય દેવમાયાને સંકેલી લઈ એક ક્ષણમાં એકલે-હતો તે એકાકી બની ગયો. પછી તે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણ દઈ વાંદી નમી પિતાના પૂર્વોક્ત પરિવાર સાથે એ દિવ્ય યાન વિમાન ઉપર ચડી જ્યાંથી આવ્યો હતો ત્યાં જ પાછો ચાલ્યા ગયે. ૧૧૦ એના ગયા પછી “ભગવન” એમ કહીને ચૌદ પૂર્વને જાણનારા, ચાર જ્ઞાનથી યુક્ત. સર્વાક્ષરસંનિપાતી, મહાતપસ્વી, સૂર્યાસની એ દેવમાયાને જોઈને ૯૯શંકાશીલ થયેલા અને કુતૂહલવાળા બનેલા ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને વાંદી નમીને નમ્રપણે આ પ્રમાણે છેલ્યાઃ ૧૧૧ પ્રવહે ભગવન! તે સુભદેવની એ દિવ્ય દેવમાયા, એ દિવ્ય દેવઘુતિ, એ દિવ્ય દેવાનુભાવ કયાં ગયે? ક્યાં સમાઈ ગયે? ઉ૦–હે ગૌતમ ! સૂર્યાભદેવે સજેલી એ દેવમાયા તેના શરીરમાં ગઈ, તેના શરીરમાં સમાણી. પ્રો—હે ભગવન! તે કયા કારણથી એમ બન્યું? ઉ૦–હે ગતમબહાર અને અંદર છાણ વગેરેથી લીંપેલી ગુપલી ફરતી વંડીવાળી બંધ બારણાવાળી ઉડી અને પવન ન ભરાય એવી જેમ કેઈ એક મોટી શિખરબધી શાળા હોય, એ શાળાની પાસે માણસનું એક મોટું Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૨. શ્રી રાયપાસેણઈય સુત્ત ટેળું ઊભું હોય અને એ વખતે એ ટેળું આકાશમાં એક મોટું પાણીભર્યું વાદળું જુએ તથા એ વાદળું હમણાં જ વરસશે એમ જે ટેળાને લાગે તે જેમ એને ટોળું પાસેની એ શાળામાં પેસી જાય, તેમ એ દેવરાયા સૂર્યાભના શરીરમાં સમાઈ ગઈ અથવા એ શાળા બહાર ઊભેલું ટોળું પિતાની સામે ચય આવતા વંટેળિયાને જૂએ તોપણ જેમ એ પાસેની શાળામાં પેસી જાય, તેમ એ દેવમાય સૂર્યાભના શરીરમાં સમાઈ ગઈ એમ મેં કહ્યું છે. ૧૧૨ વળી, તમે પૂછ્યું કે પ્રહ–હે ભગવન્! સૂર્યાભદેવનું સૂર્યાભવિમાન કયાં ૧૦૦જણાવેલું છે? ઉ–હે ગૌતમ! જ બુદ્વીપ નામના દ્વીપમાં અંદર પર્વતથી દક્ષિણે રમા રત્નપ્રભા૧૦૧ નામની પૃથ્વી છે, તેના રમણીય સમતલ ભૂભાગથી ઉચે ચંદ્ર સૂર્ય ગ્રહગણ નક્ષત્ર અને તારકાઓ આવેલાં છે, ત્યાંથી આગળ ઘણું પેજને સેંકડે પેજનો હજાર એજને લાખ પેજનો કરોડ જિન અને લાખ કરોડે પેજને ઉંચે ઉંચે દૂર જઈએ ત્યારે ત્યાં સૌધર્મકલપ નામને ક૯પ જણાવેલો છે, એ કલ્પ પૂર્વ પશ્ચિમ લાંબે, ઉત્તર દક્ષિણ પહોળ, આકારે અર્ધચંદ્રસમાન સંસ્થિત છે, કિરણના પ્રકાશથી ઝગઝગત છે, તેની લંબાઈ પહોળાઈ અસંખ્ય કોટાનુકેટિ જન છે અને તેને ઘેરા પણ તેટલોજ છે. એ સૌધર્મકલ્પમાં સાધર્મદેવનાં બત્રીસ લાખ વિમાનાવાસે હોય છે એમ કહ્યું છે. એ બધા વિમાનાવાસ ત્યારે ત્યાં થા, ઉત્તર પ્રકાશરાજ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૬૩ સર્વરત્નમય દર્શનીય અને અસાધારણ સુંદરતાવાળા છે. - તે વિમાનની વચ્ચે વચ્ચે પાંચ અવતંસક જણાવેલા છેઃ અશોક અવતંસક, સપ્તપર્ણ અવતંસક, ચંપક અવતંસક, ચૂતક અવતંસક અને વચ્ચે સૌધર્માવલંસક. એ પાંચે આવતંસક પણ સર્વરત્નમય સુંદરતમ છે. એમાંના તે સૈધર્માવલંસક મહાવિમાનથી પૂર્વે તીર છું અસંખ્ય લાખ જન આગળ વધીએ ત્યારે ત્યાં સૂર્યાભદેવનું સૂર્યાભ નામનું વિમાન જણાવેલું છે. એ વિમાનની લંબાઈ પહોળાઈ સાડાબાર લાખ જન છે અને ઘેરાવો ઓગણચાળીશ લાખ બાવન હજાર આઠ સે અડતાલીશ જિન છે. ૧૧૩ સૂર્યાભદેવના એ વિમાનની ફરતો ચારે બાજુ એક મેટે પ્રાકાર-ગઢ છે. એ ગઢ ત્રણસેં જનની ઉંચાઈએ છે. મૂળમાં તેની પહોળાઈ સે એજન, વચ્ચે પચાસ એજન અને છેક ઉપર પચીસ જન છે અર્થાત્ એ ગઢ મૂળમાં પશ્તો-પહોળે વચ્ચે સાંકડે અને છેક ઉપર વધારે પાતળે છે. ગઢને આકાર ગાયના પૂંછડા જેવો છે અને તે આખાય ગઢ સર્વકનકમય અછો મનહર છે. એ ગઢના કાંગરાં અનેક પ્રકારના કાળા નીલા લાલ પીળા અને ધૂળ એમ પાંચે રંગોથી શોભિતાં છે. તે એક એક કાંગારું લંબાઈમાં એક જન, પહેળાઈમાં અરધું એજન, અને થોડું માઠેરું પેજન ઉચાઈમાં છે. તે બધાં કાંગરાં સર્વ પ્રકારનાં રોમાંથી બનાવેલાં છે–બહુ રમણીય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧૧૪ સૂર્યાભદેવના તે વિમાનની એક એક બાજુએ હજાર હજાર બારણું હોય છે એમ કહેવું છે અર્થાત્ તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજુનાં મળીને ચાર હજાર બારણાં હોય છે. તે એક એક બારણું ઉંચાઈએ પાંચસે જન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસે જન છે. તે બધાં બારણું ધળાં છે, તેમની ઉપરનાં શિખરે સેનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્ર કેરેલાં, એમના સ્તંભથાંભલા ઉપરની વેદિકાએ વજમય-એ બધાં હજારે કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળાં છે. તે દરેક બારણાની નેમ વજીમય, મૂળ પાયા રિષ્ટરત્નના, થાંભલીઓ વૈડુર્યની અને તેનું તલ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીએ હંસગર્ભરત્નની, ઈદ્રકી ગોમેદના, બારસાખ લેહિતાક્ષરત્નની, તરંગો તિરસરનના, સૂઈ–ખીલીઓ–લેહિતાક્ષરતનની, સાંધાઓ વજના, ખીલીઓની ટોપીઓ વિવિધ મણિમય, આગળિયે અને તેનું અટકણ વજનું, આવર્તનપીઠ–ઉલાળાનું ટેકણું રજતનું, બારણનાં ઉત્તર પડખાં અંક રત્નનાં: એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતેમાં બન્ને પડખે એક અડસઠ અડસઠ ભીંતાળીઓ છે અને તેટલી જ ગમાણસીઓ એટલે બેઠકે છે. વિવિધ Page #98 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી રાયપાસેણઈય સુત્ત ૬૫ મણિરથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેને માઢ-માડભાગ-વજન અને માડભાગનું શિખર રૂપાનું છે. બારણાના ઉપલા ભાગે સુવર્ણમય, તેમાં મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુએ અંકરત્નમય અને વાંસડાઓ ખપાટ તથા નળિયાં જતિરસરત્નમય છે. તેની પાટીએ રૂપાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને ટાટીઓ વમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને રૂપાના ઢગલા જેવાં ધેળાં લાગે છે. તે બારણુઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો–ટલાં અને અર્ધચંદ્રો કેરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે, બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેળુમય છે એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શવાળાં, રૂડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે. એ બારણાની બન્ને બાજુની બેઠકમાં કમળ ઉપર કેરેલા એવા ચંદનના સોળ સોળ કળશેની હારે, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં શતાં સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણું પક્વોત્પલના–એવા એ સર્વરત્નમય ઘડાઓ, હે દીર્ધજીવી શ્રમણ ! મેટામાં મેટા ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે. ૧૧૫ વળી, તે બારણાંઓની બન્ને બાજુની બેઠકમાં સેળ સેળ નાગદંતની–આંકડિયાઓની–હારો આવેલી છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસણય સુત્ત તે દરેક નાગદતે ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એએ ભીંતમાં બરાબર બેઠેલા, એમને આગલે ભાગ ભીંતથી સારી રીતે બહાર પડ–એવા એ સાપના અડધા ભાગ જેવા દેખાતા વામય સીધા લાંબા નાગદતે, હે આયુષ્યનું શ્રમણ ! મોટા મોટા ગજદંતના આકાર જેવા સુંવાળા અને શેભાજનક છે. વળી, એ નાગદંમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધાળા સૂતરથી પરેવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસક–ઉપરનાં કુમતાં-સોનાનાં, એ કુમતાંની અડખેપડખે જડેલી સેનાના પતરાની પાંદડીઓ છે; જ્યારે દક્ષિણને ઉત્તર પૂર્વ અને પશ્ચિમને મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓમાંથી કાન અને મનને શાંતિ આપે એવું મધુરું સંગીત નીકળે છે. ૧૧૬ વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદેતેની ઉપર બીજા સેળ સેળ નાગદંતની હારે આવેલી છે, તેઓ પણ ગજદંતના આકાર જેવા સુંવાળા અતિ રમણીય છે. ઉપરના આ નાગદમાં રજતમય શિકાં ટાંગેલાં છે, એ દરેક શિકામાં વડુર્યની ધૂપઘડઓ મૂકેલી છે, એ ધૂપઘડીએમાં ઉત્તમ કાળો અગર કિનારુ અને તુરુશ્કને સુગંધી ધૂપ મઘમઘી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મઘમઘતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનહારી સુગંધ ઘાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કેર ફેલાતી રહે છે. ૧૧૭ વળી, એ બારણાંઓની બન્ને પડખેની બેઠકમાં સેળ સેળ પૂતળીઓની હારે જણાવેલી છે. તે પૂતળીઓ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઇય સુત્ત ૬૭ વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણુગારેલી, રંગબેરંગી વસ્ત્રો પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાયમાન છે. એમને કટિભાગ મૂઠીમાં આવી જાય એવું પાતળે, અંબોડે ઉંચે અને કઠણુ પીવર –ભરાવદાર–છાતી, આંખના ખૂણા રાતા, વાળ કાળા કમળ અને શાભાનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. આંખમીંચામણુ કરતી એ, જાણે દેનાં મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તે પૃથ્વીમાંથી– માટીમાંથી–પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાદ્ધ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીને ઝબકારો અને પ્રખર સૂર્યને ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે–ચમકે છે. એવી એ પૂતળીઓ શંગારે આકારે અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે. ૧૧૮ વળી, એ બારણુઓની બન્ને બાજુની બેઠકેમાં સર્વરનમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાને છે. બન્ને પડખેની એ બેઠકમાં સોળ સોળ ઘંટાની હારે ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લેલકો વજામય, ઘંટાનાં બને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળ સોનાની અને દોરીએ રૂપાની છે. તેમને રણકે મેઘના ગડગડાટ જે, સિંહની ત્રાડ જે, દુંદુભિ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણુઇય સુત્ત ના નાદ જે, હંસના સ્વર જેવો મંજુ છે એવા–એ કાન અને મનને ઠારે–સુખ આપે–તેવા રણકાવડે તે ઘંટાઓની આસપાસને પ્રદેશ પણ ગાજતો રહે છે. ૧૧૯ વળી, એ બારણુઓની બન્ને બાજુની બેઠકમાં સોળ સોળ વનરાઈઓ જણાવેલી છે. એ વનરાઈઓમાં વૃક્ષે વેલ ફણગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ ગુંજતા રહે છે. એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે. વળી, તે બન્ને પડખેની બેઠકમાં વજીમય સોળ સોળ પ્રકંઠક–એટલાએ જણાવેલા છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસે જન અને જાડાઈ સવાસો જન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મેટ ઉચે મહેલ આવેલે જણાવેલ છે, તે દરેક મહેલ અઢીસે યોજન ઊંચો અને સવાસે જન પહોળો છે. જાણે પ્રભાના પેજ ન હોય એવા એ મહેલે વિવિધ મણિઓ અને રત્નથી ખીચખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલ ઉપર પવનથી ફરફરતી રહે છે. એનાં મણિકનકમય શિખરો ઉંચાં આભને અડતાં છે. મહેલની ભીંતેમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાઓ મૂકેલાં છે. બારણાંમાં પેસતાં જ વિકાસમાન પુંડરીક કમળ અને તેમાં વિધવિધ તિલકે તથા અર્ધચંદ્રકે કરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સેનેરી વળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકે પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૨૦ એ મહેલનાં બારણાંની બંને બાજુ સેળ સોળ તોરણે જણવેલાં છે. એ મણિમય તોરણે મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પટ્ટા વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે, તે એક એક તરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદંતે તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તે જ રીતે દરેક તોરણની આગળ એક એક બાજુ સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિંગુરુષ મહે૨. ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પદ્મલતા વગેરેની શ્રેણિ આવેલી છે. એ રીતે, હે આયુષ્યનું શ્રમણ ! દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હાર ગોઠવેલી છે. ૧૨૧ વળી, તે તેરણની આગળ બબ બબે આરિસા હોવાનું જણાવેલું છે. એ આરિસાનાં એકઠાં સુવર્ણમય, મંડળ અંકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબ નિમલાતિનિર્મળ છે. હે દીર્ઘજીવી શ્રમણ ! ચંદ્રમંડળ જેવા એ નિર્મળ આરિસા અર્ધ કાયપ્રમાણ જણાવેલા છે. ૧૨૨ વળી,એ તેની આગળ વજાના બે થાળે જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા મોટા થાળે જાણે કે ત્રણવાર છડેલા આખા ચેખાથી ભરેલા જ હોય એવા ભાસે છે. વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણું અને તાજા લીલાં ફળથી ભરેલી બે બે પાત્રીઓ મૂકેલી જણાવેલી છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણુઈય સુત્ત હે ચિરંજીવ શ્રમણ ! એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવી મોટી સર્વરત્નમય અને શોભનાતિશાભન છે. વળી, એ તોરણની આગળ નાનાવિધ ભાંડેથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકે છે–શરાવે છે, બે બે મને મુલિકાઓ–પેઢલીઓ છે. એ પેઢલીઓમાં સેનાનાં અને રૂપાનાં અનેક પાટિયાઓ જણાવેલાં છે. તે સેનાનપાનાં પાટિયાઓમાં વમય નાગદંતે જડેલા છે, એ નાગદેતો ઉપર વેજીમય શિકાં છે, એ શિકાં ઉપર કાળા નીલા રાતા પીળા અને ધેળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટે વૈદુર્યમય સુંદર છે. વળી, એ તેની આગળ રતનથી ભરેલા બળે કરંડિયાઓ છે. ચકવર્તીના રત્નપૂર્ણ કરંડિયાની જેમ એ કરંડિયાએ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે. વળી, એ તેરણની આગળ વજીમય અબે હયકંઠા ગજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુરુષકંઠા મહારગકઠા ગાંધર્વકંઠા અને વૃષભકઠા છે. તેમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે. વળી, એ તોરણેની આગળ બબ્બે સિંહાસને અને બખે છત્ર હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈડુર્થના,કાની–બૂલ સોનાની, સાંધા વાના, મેતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ અને ચંદન જેવી શીતળ Page #104 -------------------------------------------------------------------------- ________________ -- - ૭૧. શ્રી રાયપણુઈય સુત સુગંધી છાયા છે. મંગળરૂ૫ ચિત્રથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સવ છે અતિશેનિક છે. વળી, એ તરણેની આગળ બે બે ચામરાની હયાતી જણાવેલી છે. એ ચામરોના હાથા વૈર્યના અને એમાં વિવિધ મણિરતનની કેરણી કરેલી છે. ક્ષીરસાગરના પીણું જેવાં પાતળા વાળવાળાં સર્વરત્નમય એ ચામર બહુ સુશેભિત દેખાય છે. ૧૨૩ એ જ પ્રમાણે તે તેરણોની આગળ તેલ, કુઠ–ઉપલેટ, પત્ર–તમાલપત્ર, ચૂઓ, તગર,એલચી, હરતાળ, હિંગળક, મણસિલ અને અંજનના બે કુડલાઓની અસ્તિ જણાવેલી છે. એ કુડલાઓ સર્વરત્નમય અને અનુપમ શેભાવાળા છે. વળી, એ સૂર્યાભવિમાનના એક એક બારણું ઉપર ચકની નીશાનીવાળા એકસો ને આઠ ધ્વજે છે; એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચારદંતે હાથી અને ઉત્તમ નાગની નીશાનીવાળા એકસે ને આઠ આઠ ધ્વજે છે, અર્થાત્ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એંશી દવ લહેરી રહ્યા છે એમ જણાવેલું છે. ૧૨૪ એ સૂર્યાભવિમાનમાં ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભૌમ–ભૂમિનાં સ્થાન જણાવેલાં છે. એ ભૌમની બરાબર વચ્ચે એક એક સિંહાસન માંડેલું છે, બાકીના ભૌમે. ઉપર એક એક ભદ્રાસન માંડેલું છે. વિમાનનાં બારણાંઓનાં ઓતર સેળ પ્રકારનાં રત્નથી ઘડેલાં છે. બારણુઓ ઉપર ધજા અને છત્રથી Sલું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી રાયપાસેણઈય સુત્ત શેભતાં આઠ આઠ મંગલે આવેલાં છે. એ રીતે વિમાનની ચારે બાજુના તે બધાં બારણુઓ એવી ઉત્તમોત્તમ શેભાવાળાં છે. ૧૨૫ એ સૂર્યાભવિમાનની આસપાસ પાંચસે પાંચસેં ચજન મૂકીને ચાર દિશામાં ચાર વનડે આવેલા છે. પૂર્વમાં અશેકવન, દક્ષિણમાં સાદડવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન. એ વનખંડની લંબાઈ સાડાબાર લાખ એજનથી કાંઈક વધારે અને પહેલા પાંચસે જન છે. તે દરેકની ફરતો એક એક કેટ છે. એમ એ ચારે વનખંડે લીલાછમ જેવા, ટાઢા હિમ જેવા, જેનારની આંખને ઠારે એવા શીતળ છે. ૧૨૬ તે વનખંડેનું સેંતળ તદ્દન સમ-સપાટ છે, તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને તૃણે શેભી રહ્યાં છે, તેમને સ્પર્શ અને ગંધ મનગમતે આકર્ષક છે. હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા એવા તે તૃણોને અને મણિઓને કે અવાજ થાય છે? હે ગૌતમ ! એમને અવાજ શ્રમહર કૃતિમધુર અને કૃતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે. ૧૨૭ છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તેરણાથી સુશોભિત એક સુંદર રથ હોય, જેની ચારે બાજુ નાની નાની ટેકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા તિનિશના લાકડામાંથી બનાવેલ હોય, આરા અને ધંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડા ઉપર લેઢાને પાટો મજબૂત હોય, Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૭૩ કુલીન ઘેડાની જેડ જોડેલી હાય, હાંકનારે સારથિ અતિકુશળ હોય અને અનેક પ્રકારનાં હથી આ કવચ્ચે ભાથાંઓ વગેરે યુદ્ધોપકરણથી જે ભરેલું હોય, એવો એ રથ, મણિઓથી બાંધેલા રાજાના ભવ્ય આંગણામાં વારંવાર ચાલતે હેય, વારંવાર આવતે જતો હોય, ત્યારે તેને જે મધુર ધ્વનિ સંભળાય છે, તેના જે તે તૃણોને અને મણિઓનો ધ્વનિ છે? ગૌતમ ! ના, એના જે એમને ધ્વનિ નથી પણ તે કરતાંય વિશેષ મધુર છે. વાદનકુશળ નર વા નારી દ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઉતરતી મૂછનાવાળી એવી વૈકાલિક વિણાને જે મધુર અવાજ સંભળાય છે તે અવાજ, તે તૃણોને અને મણિઓને છે? ગૌતમ ના, એ પણ નથી–એ કરતાં સવિશેષ મધુર છે. ભદ્રશાળ નંદન સેમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય મલય કે મંદક ગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા કિન્નરે કિંપુરુષ મહારગે અને ગાંધર્વોને જે વિશુદ્ધ મધુર ગીતધ્વનિ ગુંજે છે, તે દવનિ પરસ્પર અથડાતા એ મણિઓને અને તૃણને છે? ગૌતમ! હા, તે મણિઓને અને તૃણને એવો મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે. ૧૨૮ વળી, એ વનખંડેરમાં ઠેકઠેકાણે નાની મોટી નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચેરસ વા, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી ચુકી Page #107 -------------------------------------------------------------------------- ________________ ----- - ७४ શ્રી રાયપાસેણઈય સુત્ત વહેતી નદીઓ અને ફૂલોથી ઢાંકેલાં એવાં હારબંધ આવેલાં અનેક સરોવર તથા હારબંધ શુભતા અનેક કૂવાઓ આવેલા છે. એ બધાંના કાંઠે રજતમય, કાંઠાના ભાગે ખાડાખડિયા વિનાના એકસરખા છે. એમની અંદરના પાણાઓ વજીમય અને વેલ્થ સુવર્ણ–રજતમય છે. વાવો વગેરે એ બધાં જલા સુંવાળા સોનાના તળિયાવાળાં છે, એમાં ઊતરવાનાં અને નીકળવાનાં સાધન સારી રીતે ગોઠવાએલાં છે, એમના ઘાટે અનેક પ્રકારના મણિઓથી જડેલા છે. ચાર ખૂણાવાળાં એ જલાશમાં પાણી અગાધ અને અતિશીતળ છે. જેમની ઉપર ભમરા ભમરીઓ ગુંજી રહ્યાં છે એવાં ઉ૫લ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પૌંડરીક, સે અને હજાર પાંખડીવાળાં ખીલેલાં કમળોથી અને બિસપત્ર તથા મૃણાલના દડેથી એ બધાં જલાશ ઢંકાએલાં છે. જેમની અંદર ભમતા મ અને કાચબાઓ કર્લોલ કરી રહ્યા છે અને જેમને કાંઠે અનેક પ્રકારનાં પક્ષીઓ વિચરી રહ્યાં છે એવાં એ સ્વછાતિસ્વછ જળથી છલકતાં જલાશ તે વનખંડમાં શેભી રહ્યાં છે. ૧૨૯ એ જલાશમાં કેટલાંકમાં આસવ જેવાં પાણી છે, કેટલાંકમાં શેરડીના રસ જેવાં, કેટલાંકમાં ઘી જેવાં, કેટલાંકમાં દૂધ જેવાં, કેટલાંકમાં ખારા ઉસ જેવાં અને કેટલાંકમાં સામાન્ય પાણી જેવાં પાણી ભરેલાં છે. તે વાવે અને કૂવા વગેરે પ્રત્યેક જલાશની ફરતાં Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૭૫ ચારે દિશામાં ત્રણ ત્રણ પાને છે, તે સપાને ઉપર તેણે ધજાઓ અને છત્રો વગેરે રોભી રહ્યાં છે. તેમાં નાની નાની વાની અને કૂવાની હારમાં વચ્ચે વચ્ચે ઘણા ઉત્પાતપર્વત નિયતિપર્વતે જગતી પર્વતે દારુપર્વતે આવેલા છે તથા કેઈ ઊંચા કે નીચા એવા દકમંડપ દકનાલકે અને દકમ ઊભા કરેલા છે. ૧૩૦ વળી ત્યાં મનુષ્યને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગોઠવાએલા છે, તેમ પક્ષીઓને સૂલવાલાયક મૂલા જેવા કેટલાયે ઝૂલાઓ ખૂલી રહ્યા છે. એ બધા હિંચકાઓ અને ઝૂલાએ સર્વરનમય હોવાથી અધિકાધિક પ્રકાશમાન અને મનોહર છે. વચ્ચે વચ્ચે આવેલા તે ઉત્પાતપર્વતે વગેરે પર્વતે ઉપર અને હિંચકાઓ ઉપર સર્વરત્નમય એવાં અનેક હંસાસને, કોંચાસને, ગરુડાસન, ઉન્નત ઢળતાં અને લાંબા આસન, પદ્યાસને, ભદ્રાસને, વૃષભાસને, સિંહાસને, પદ્માસને અને સ્વસ્તિકાસને સજાએલાં છે. ૧૩૧ વળી, તે વનખંડોમાં સર્વરનમય ઝળહળાયમાન એવાં આલિગૃહ, માલિગ્રહો, કદલીગૃહ, લતાગૃહ, આસનગૃહ, પ્રેક્ષણગૃહ, મજનગૃહ, મંડનગૃહો, પ્રસાધનગૃહ, ગર્ભગૃહો, મેહનગૃહ, શાલાગૃહ, જાળીવાળાં ગૃહ, ચિત્રગૃહો, કુસુમાગૃહો, ગધગૃહો, આરિસાભવને શેભી રહ્યાં છે અને તે પ્રત્યેક ગૃહમાં પૂર્વે કહ્યા પ્રમાણે હિંસાનો વગેરે આરામ આપનારાં આસને માંડેલાં છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી રાયપણઈય સુત્ત વળી, તે વનખંડમાં જ્યાં ત્યાં સર્વરત્નમય એવા ઝળાંઝળાં થતા જાઈની વેલેના મંડપ, જૂઈની વેલોના મંડપ, મલ્લિકા, નવલિકા, વાસંતી, દધિવાસુકા, સૂસ લિ–સૂરજમુખી, નાગરવેલ, નાગ, અતિમુક્તક, અષ્ક્રયા અને માલુકાની લતાઓના મંડપે ફેલાએલા છે. તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગરુડ વગેરેના ઘાટના, ઉંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સર્વરત્નમય શિલાપટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલાપટ્ટકો માખણ જેવા સુંવાળા કમળ અને દેદીપ્યમાન છે. ૧૩ર હે ચિરંજીવ શ્રમણ ! તે સ્થળે અનેક દે અને દેવીઓ બેસે છે, સૂએ છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પિતે પૂર્વે ઉપાજેલાં શુભ કલ્યાણમય મંગળરૂપ પુણ્યકર્મોના ફલવિપાકને ભેગવતા આનંદપૂર્વક વિચરે છે. ૧૩૩ વળી, તે વનખંડની વચ્ચોવચ્ચ પાંચસેં જન ઉંચા અને અઢીસે જન પહોળા એવા ચાર મોટા પ્રાસાદે શોભી રહ્યા છે. એ પ્રાસાદેનાં ભેંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા સિંહાસન વગેરે ઉપકરણો યથાસ્થાને બેઠવાએલાં છે. તેમાંના એક પ્રાસાદમાં ૧૦૨ અશોકદેવ, બીજામાં સપ્તપણ દેવ, ત્રીજામાં ચંપકદેવ અને ચોથામાં ચૂતકદેવ એમ ચાર દેવોને નિવાસ છે. એ ચારે દેવે માટી દિવ્ય સમૃદ્ધિવાળા અને ૫૫મપ્રમાણ આયુષ્યવાળા છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત 99 ૧૩૪ જેની આસપાસ ચારે બાજુ એવડે માટે અને અતિશય સુંદર વનખંડ શેભી રહ્યો છે એવા તે સૂર્યાભનામના દેવવિમાનને અંદરને ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણું દેવ અને દેવીએ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે અને આનંદ માણતા વિચરે છે. ૧૩૫ તે વિમાનના એ ભૂભાગની વચ્ચોવચ્ચ લાખ જન લાંબું પહોળું એવું એક મેટું ઉપકારિકાલયન છે; તેને ઘેરાવ ત્રણ લાખ સોળ હજાર બસે સત્તાવીસ પેજન, ત્રણ કોશ, અઠ્ઠાવીસસે ધનુષ, તેર આગળ અને ઉપર ઓછું વધતું અડધું આગળ છે. એ એવું કે હું લયન આખુંય સુવર્ણમય છે અને અત્યંત મનોહરમાં મનોહર છે. એ લયનની ચારે બાજુ અડધું જન ઊંચી અને પાંચસેં ધનુષ પહોળી એવી એક મેટી પદ્મવદિકા છે અને એટલાજ માપને એક માટે વનખંડ તે લયનને ઘેરી રહેલે છે. ૧૩૬ તે વેદિકાના થાંભલા, પાટિયાં, ખીલીઓ, ખીલીઓની પીઓ, વાંસડા, વાંસડા ઉપરનાં નળિયાં, પાટીઓ, મોભીયાં, ઢાંકણું અને તેનાં ળિયાં ગેખલા વગેરે એ બધું વિવિધ રત્નમય મણિમય વજામય અને સુવર્ણરજતમય છે. એનાં કેટલાંક જાળિયાં નાની નાની ટેકરીઓવાળાં, મેતીના પડદાવાળાં અને મોટી મેટી લટકતી માળાવાળાં છે. એ વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય ઘેડાની વૃષભની અને સિંહ વગેરેની જોડે શેભી રહી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ७८ શ્રી રાયપણુય સુત્ત હે ભંતે! એ વેદિકાને પદ્મવરદિકા કહેવાનું શું કારણ? ગૌતમ ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મેભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર અનેક પ્રકારનાં સર્વરત્નમય સુંદર ઉત્પલે, કુમુદ, નલિનો, પુંડરીકે વગેરે નાના પ્રકારનાં ખીલેલાં પદ્મ શોભી રહ્યાં છે, માટે હે ચિરંજીવ શ્રમણ ! એ વેદિકાને પદ્મવરદિકા કહેલી છે. હે ભગવન! વર્ણવેલી એ પવરવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે ? ગૌતમદ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તે એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ ! તે વેદિકાના વર્ણો, ગધે, રસ અને સ્પર્શીની દષ્ટિએ જોતાં અર્થાત્ વર્ણાદિ પર્યાની અપેક્ષાએ તે તે વેદિકા અશાશ્વત છે, માટે તેને શાશ્વત પણ કહી છે અને અશાશ્વત પણ કહી છે. હે ભગવન્! ઉપર વર્ણવેલી વેદિકા, શું ત્યાં કાયમ રહેવાની છે ? હે ગૌતમ ! એ વેદિકા, ત્યાં કઈ દિવસ ન હતી, નથી કે નહિ હશે એમ તે ન કહેવાય; પણ એ, ત્યાં હમેશાંને માટે હતી, છે અને હશે એમ કહેવાય; માટે તે ત્યાં ધ્રુવ, શાશ્વત, અવ્યય, નિત્ય અને સદા અવસ્થિત છે એમ માનવું જોઈએ. ૧૩૭ ઉપકારિકાલયનની ફરતે જે વનખંડ વર્ણવેલ છે તેને ચક્રવાલવિઝંભ બે એજનથી કાંઈક એ છે Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત છે અને તેને ઘેરાવે તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવો અને દેવીએ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે અને રતિક્રીડા કરતાં વિહરે છે. એ લયનની ફરતાં ચારે દિશામાં ચાર ચાર પાને ઠવેલાં છે. એ સંપાને ઉપર તરણે વજે અને છત્રે વગેરે ઘણુ મનહર પદાર્થો ખૂલી રહ્યા છે. લયનનું ભંયતળ, મણિરત્ન અને વજી વગેરે બહુમૂલ્ય ધાતુઓથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી રહ્યું છે. ૧૩૮ લયનના તે સમતળ ભૂભાગની વચ્ચે વચ્ચે પાંચસે જન ઉચે અને અઢીસો જન પહોળે એવો એક માટે મુખ્ય પ્રાસાદ આવેલો છે. તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રસાદે આવી રહેલા છે. વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઊંચાઈએ અને પહેળાઈએ અડધા એવા બીજા ચાર મહાલય સહામણા આવેલા છે. વળી, સેહામણા એ ચાર મહાલયને ઘેરીને ઊભેલા પણ માપમાં તેના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયે ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ ૬રા જન અને પહોળાઈ એકત્રીશ પેજન ઉપર એક કેશ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ શ્રી રાયપાસેણુઈય સુત્ત એ બધાય પ્રાસાદની અંદર ચંદરવા સિંહાસન વગેરે શેનિક ઉપકરણે ગેઠવાએલાં છે અને ઉપર ધજાઓ તેરણા અને આઠ આઠ મંગળે ઝૂલી રહ્યાં છે. ૧૩૯ એમ અનેક પ્રાસાદથી વીંટાએલા તે મૂળ પ્રાસાદથી ઉત્તરપૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં એક મોટી સુધર્મા સભા આવેલી છે. એની લંબાઈ સે જન, પહેળાઈ પચાસ એજન અને ઉંચાઈ બહોતેર જન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણે પૂતળીઓ અને અસરાઓનાં ઝુંડે કેરેલાં છે એવા અનેક મનહર સ્તંભ ઉપર એ સભા રચાએલી છે. એ સભાને પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દ્વારા મૂકેલાં છે. તે એક એક દ્વાર સેળ જન ઉંચું અને આઠ જન પહોળું છે, તેમ તે દરેકને પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપને છે. એ ત્રણે દ્વારે ધોળાં દૂધ જેવાં, સુવર્ણમય સ્તૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળેથી વિરાજિત છે. તે પ્રત્યેક દ્વારની સામે એક એક મુખ્ય મંડપ છે. એ મંડપની લંબાઈ સે એજન, પહોળાઈ પચાસ એજન અને ઊંચાઈ સેળ જન કરતાં વધારે છે. એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ બારસાખ પાડેલાં છે. તે પ્રત્યેક બારસાખ ઊચાઈમાં સોળ એજન, પહોળાઈમાં આઠ યેજન છે અને તે દરેકને પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. તે બધાં બારણાંઓ ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ અને આઠ આઠ મંગળે ફરફરી રહ્યાં છે. માં સાળ જ માર્ગ પણ તેટલી અને Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૮૧ વળી, તે પ્રત્યેક મુખમંડપની સામે તેમની જેવાજ સુંદર પ્રેક્ષાગૃહમંડપો આવેલા છે અને તે એક એક પ્રેક્ષાગૃહમંડપના સમતળ ભૂભાગની વચ્ચે એક મટે વામય અખાડે શોભી રહ્યો છે. તે એક એક અખાડાની વચ્ચે વચ્ચે આઠ જન લાંબી પહોળી, ચાર જન જાવ અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સેહી રહી છે, એ મણિપીઠિકા ઉપર સિંહાસન વગેરે આરામની સામગ્રી ગોઠવી રાખેલી છે. વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપ વર્ણવેલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ જન લાંબી પહેલી અને આઠ જન જાડી એવી સુંદર મણિપીઠિકાઓ ઢાળેલી છે. તે દરેક પીઠિકાની ઉપર સેળ જન લાંબા પહોળા અને તે કરતાં ઊંચાઈમાં કાંઈક વધારે ઊંચા તથા સર્વ પ્રકારનાં રત્નથી ચણેલા ધોળા શંખ જેવા ઊજળા એવા અનેક સ્તૂપે બાંધેલા છે. એ દરેક સ્તૂપો ઉપર ધજાઓ તેણે અને આઠ આઠ મંગળો છાજી રાાં છે. ૧૪૦ તથા, એ એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ જન અને જાડાઈ ચાર એજન છે. એ પીઠિકાઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મલી અતિશય રમણીય છે, એમની ઉપર અને એ સ્તુપની બરાબર સામે ચાર જિનપ્રતિમાઓ વિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈએ ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તેમાંની Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી રાયપસેણઈય સુત્ત એક ઉસભની, બીજી વર્ધમાનની, ત્રીજી ચંદ્રાનનની અને ચોથી વારિષણની પ્રતિમા છે. વળી, તે સ્તૂપની સામે સોળ જન લાંબી પહોળી અને આઠ જન જાય એવી સર્વમણિમય બીજી મણિપીઠિકાઓ નિર્મલી છે. તે દરેક પિઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ આવેલું છે. ૧૪૧ એ બધાં ચૈત્યવૃક્ષે આઠ રોજન ઊંચાં અને અડધું પેજન ૧૦ઊંડાં છે. બે એજનનું તેમનું થડ અડધું કેજન પહોળું છે. થડથી નીકળી ઊંચી ગએલી વચલી શાખા છ જન ઊંચી છે. એમ એ ત્યવૃક્ષોની સર્વાગ લંબાઈ પહોળાઈ એકંદર આઠ જન ઝાઝેરી છે. એ વૃક્ષેનાં મૂળ વજીમય, શાખા સ્વપેરી, કદે રિટ્ટરત્નમય, રક છે વૈદુર્યના, નાની નાની શાખાઓ મણિમય રત્નમય, પાંદડાં વૈદુર્યનાં, ડીંટિયાં સુવર્ણમય, અંકુરાઓ જાંબુ નદમય અને ફૂલફલભર વિચિત્ર મણિરતનામય સુરભિ છે. એ ફળનો રસ અમૃતસમ મધુરે છે. એ રીતે સરસ છાયા, પ્રભા, શોભા અને પ્રકાશવાળાં એ ચેત્યવક્ષે વિશેષમાં વિશેષ પ્રાસાદિક છે. એ વૃક્ષો ઉપર આઠ આઠ મંગળે વળે અને છત્ર વગેરે શેભી રહેલાં છે અને એમની–એ વૃક્ષે ની–ફરતા શિરીષ વગેરે બીજાં પણ અનેક વૃક્ષે આવેલાં છે. ૧૪ર એ ચૈત્યવૃક્ષની આગળ આઠ યે જન લાંબી પહોળી અને ચાર જન જડી એવી સવમણિમય વળી બીજી અનેક મણિપીઠિકાઓ આવેલી છે. ૬૩ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત ૮૩ એ દરેક પીઠિકાએ ઉપર સાઢ યાજન ઊંચા એક ચેાજન ઊંડા અને એક ચેાજન પહેાળા૧૦૪ એવા વિશિષ્ટ પ્રકારના વમય અનેક મહેદ્રધ્વજો ખેાડેલા છે, તેમની ઉપર પવનથી હાલતી નાની નાની અનેક પતાકા, આઠ આઠ મગળા, ધ્વજો અને છત્રા વગેરે બધું લહેરી રહેલું છે. તે દરેક મહેદ્રધ્વજોની આગળ સાચાજન લાંબી પચાસ ચેાજન પહાળી અને દસ ચેાજન ઉંી૧૦૫ એવી નંદા નામની પુષ્કરિણીઓ આવેલી છે. એનાં પાણી સામાન્ય પાણી જેવાં મીઠા રસવાળાં છે. એ પ્રત્યેક પુષ્કરિણીએની ચારે કાર પૂર્વે વર્ણવેલાં પદ્મવરવેદિકાએ અને વનખડા આવેલાં છે અને પુષ્કરિણીએમાં ત્રણ માત્રુ સરસ સોપાને ગેાઠવેલાં છે તથા ઉપર એસાડેલાં તારણા, ધ્વજો, આઠ આઠ મગળેા અને છત્રા વગેરે તે ત્યાં ઠેકઠેકાણે દીપી રહેલાં છે. ૧૪૩ એ સુધર્માંસભામાં પૂર્વ અને પશ્ચિમમાં સેાળ સાળ હજાર તથા દક્ષિણ અને ઉત્તરમાં આઠે આઠ હજાર પેઢલીએ બાંધેલી છે. એ પેઢલીઆ ઉપરનાં પાટીયાં સુવર્ણ રજતમય અને તે ઉપર જડેલા નાગદતે વમય છે. તે નાગઢ તેમાં કાળા સૂતરની માળાઓ લટકે છે. વળી, એ સુધર્માંસભામાં એ પેઢલીઆની જેવી જ અને જે ઉપર સુખે સૂઇ શકાય એવી સુકેામળ સુંદર શગ્યાએ મીછાએલી છે. એવી અડતાળીશ હજાર ગામાનસીએ આવેલી છે. તે ગામાનસીએની પાસે જ જડેલા નાગદતામાં ઢાંગેલાં રજતમય શિકાં ઉપર વર્યમય ધૂપઘડીઓ મૂકેલી Page #117 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રી રાયપાસેણદય સુત્ત છે અને એ ધૂપઘડીઓમાંથી નીકળતે સુગંધમય કાળા અગર ધૂપ ચારે કર મહેકી રહ્યું છે. સભાની અંદરના ભાગનું ક્ષેતળ તદ્દન સપાટ અને વિવિધ મણિઓથી બાંધેલું છે અને તે ઉપર સિંહાસન ચંદરવા વગેરે સામગ્રી સરસ રીતે સજેલી છે. ૧૪૪ વળી, એ ભેંતળની વચોવચ્ચ સેળ એજન લાંબી પહોળી અને આઠ જન જાડી એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા બાંધેલી છે. તેની ઉપર સાઠ એજન્ટ ઊંચે, જન ઉડે અને જન પહેળો તથા અડતાળીશ ખૂણાવાળ, અડતાળીશ ધારવાળે-અડતાળીશ પાસાવાળા એ મહેંદ્રવજની જે એક માટે માણવક ચત્યસ્તંભ આવેલો છે. એની ઉપર આઠ આઠ મંગળ ધજાઓ અને છત્રો વગેરે ખેડ રાખેલાં છે. ૧૪૫ એ ચૈત્યસ્તંભની વચ્ચેના છત્રીશ પેજન૧૦૬ જેટલા ભાગમાં સેના પાનાં પાટીયાં જડેલાં છે. તે પાટીયાં ઉપર બેસાડેલા વજીમય નાગદતેમાં રૂપેરી શિંકાં ટાંગી રાખ્યાં છે. તે શિકાં ઉપર વજીમય ગોળ ગોળ દાખડીઓ ગોઠવી રાખેલી છે અને તે દાબડીઓમાં જિનના સથિઓ-સાથળનાં હાડકાંઓ મૂકી રાખેલાં છે. સૂર્યાભદેવને અને બીજા પણ અનેક દેવ દેવીઓને જિનના તે સકિથઓ અર્ચનીય છે વંદનીય છે અને પર્યપાસનીય છે. - ૧૪૬ આઠ મંગળ અને ચામર વગેરેથી સુશોભિત તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે આઠ પેજન લાંબી પહોળી Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણીય સુત્ત અને ચાર જન જારી એવી સર્વમણિમય એક મેટી મણિપીઠિકા આવેલી છે અને તેના ઉપર એક મેટું સિંહાસન ઢાળેલું છે. વળી, તે ચિત્યસ્તંભની પશ્ચિમે, પૂર્વ આવેલી એવી અને એવી જ બીજી એક મણિપીઠિકા આવેલી છે, તેના ઉપર એક મોટું અતિશય રમણીય દેવશયનીય ગોઠવેલું છે. એ દેવશયનીયના પડવાયા સેનાના, પાયા મણિના અને પાયાના કાંગરાં સોનાનાં છે. એની ઇસે અને ઉપળાં વજાનાં, વાણ વિવિધ મણિમય, તળાઈ રૂપેરી અને ઓશીકાં સુવર્ણમય છે. તે દેવશયનીય બને બાજુથી ઊંચું અને વચ્ચેથી ઢળતું એવું ગંભીર છે, એ મેલું ન થાય એટલા માટે એના ઉપર રાતું વસ્ત્ર ઢાંકેલું છે અને એ માખણ જેવું સુંવાળું, કમળ, અતિ સુવાસિત, મનહર છે. . ૧૪૭ એની ઉત્તર પૂર્વે એટલે ઈશાન ખૂણામાં આઠ જન લાંબી પહોળી અને ચાર જન જાવ એવી સર્વમણિમય એક મોટી મણિપીઠિકા છે. તેની ઉપર સાઠ રોજન ઉ એક જન પહોળો એવો એક ક્ષુલ્લક૧૦૭–નાને મહેંદ્રવજ રેપેલે છે, એના ઉપર આઠ આઠ મંગળ અને દવ વગેરે રોભી રહ્યાં છે. ૧૪૮ એ નાના મહેંદ્રવિજથી પશ્ચિમે ચોપાળ નામને એક મેટે હથીયારોને વમય ભંડાર છે, એમાં રત્નની તરવારો ગદાઓ અને ધનુષ વગેરે અસ્ત્રશસ્ત્રો સંઘરી રાખ્યાં છે. એ ભંડારમાં સાચવી રાખેલાં સૂર્યાભદેવનાં Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણુઈય સુત્ત એ બધાં અસ્ત્રશસ્ત્રો ઊજળાં પાણીવાળાં અદાર અને વિશેષમાં વિશેષ તેજવાળાં છે. ૧૪૯ સુધર્મા સભાની ઉપર આઠ આઠ મંગળ છત્રે અને ધજાઓ વગેરે શભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. એ સભાની ઉત્તરપૂર્વે એટલે ઈશાન ખૂણામાં સે જન લાંબુ પચાસ એજન પહેલું અને બોંતેર જન ઊંચું એવું એક મોટું સિદ્ધાયતન આવેલું છે. એ સિદ્ધાયતનની બધી શેભા સુધર્માસભાની જેવી સમજવાની છે. ૧૫૦ એ સિદ્ધાયતનની વચ્ચે વચ્ચે સેળ એજન લાંબી પહોળી અને આઠ જન જાવ એવી એક મેટી મણિપીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સેળ જન લાંબે પહોળો અને તે કરતાં છેડે વધારે ઊંચે એવે સવરત્નમય એક માટે દેવછંદક ગોઠવેલ છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમા બિરાજેલી છે. ૧૫૧ એ ૧૦૮પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખ વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરનના, જા ઘે, જાનુએ, ઉઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રેમરાઈરિષ્ઠરત્નમય, ચુચુકે અને શ્રીવૃક્ષ તપનીયમય, બન્ને ઓછો પ્રવાલમય, દાંતે સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરને જડેલ કનકમય, આંખે વચ્ચે લેહિતાક્ષરને જડેલ એકરત્નમય, કીકીઓ આંખની પાંપણે અને ભવાઓ રિઝરત્નમય, બને કપલે કાન અને ભાલપટ્ટ કનકમય, માથાની ઘીઓ વજીમય, માથાના વાળ ઉગવાની Page #120 -------------------------------------------------------------------------- ________________ II - - - - - - - શ્રી રાયપાસેણઈય સુત્ત ૮૭ ચામી તપનીયમય અને માથા ઉપરના વાળ રિઝરત્નમય છે. તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, માળાવાળાં ધોળાં છત્રો ધરી રાખનારી છત્રધારક પ્રતિમાઓ છે, બન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. ૧૫૨ વળી તે દરેક જિનપ્રતિમાઓની આગળ સર્વરનમય એવી બે બે ૧૦૯નાગપ્રતિમાઓ, ભૂતપ્રતિમાઓ, યક્ષપ્રતિમાઓ અને કુડધારક પ્રતિમાઓ આવેલી છે. એ ઉપરાંત એકસો આઠ એકસો આઠ ઘટે, કળશે, ભંગારે, આરિસાએ, થાળ, પાત્રીઓ, સુપ્રતિષ્ઠો, મનોગુલિકાઓ, રત્નકરંડીયાઓ, હયકંઠાઓ, ગજકંઠાઓ અને વૃષભકંઠાઓ વગેરે અનેક પદાર્થો ત્યાં એ પ્રત્યેક જિનપ્રતિમાની આગળ ગોઠવેલા છે. વળી, ફૂલ, માળા, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સરસવ૧૧૦ અને મેરપીંછ વગેરે ઉપકરણની એકસો આઠ એકસે આઠ અંગેરીઓ, ત્યાં પ્રતિમાઓ આગળ મૂકી રાખેલી છે. વળી, ફૂલ, માળા, ગંધ અને મેરપીંછ વગેરેનાં તેટલાં જ પટલકે ત્યાં સ્થાપી રાખેલાં છે. એ ઉપરાંત એકસે આઠ એક આઠ સિંહાસને, છત્ર, ચામરે, તેલના ડબાઓ, કુઠના ડબાઓ, સુગંધી પત્ર, સુગંધી ચૂવા, તગર, એલચી, હરતાળ, હિંગળક, મણસિલ અને આંજણના ડબાઓ, એબધું ત્યાં યથાક્રમે ગઠવી રાખેલું છે. એ ડબાઓમાં તેલ વગેરે જે પદાર્થો ભરેલા છે તે અત્યંત નિર્મળ સુગંધી અને ઉત્તમ જાતના છે. વળી, એ સિદ્ધાયતનમાં સુગંધી ધૂપથી મઘમઘતાં Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત એકસો ને આઠ ધૂપધાણાં રાખેલાં છે અને એ આયતનાની ઉપર જડેલા આઠ આઠ મગળા ધજાઓ અને છત્રો વગેરે એમની શેાભામાં વધારા કરી રહ્યાં છે. ८८ ૧૫૩ તે સિદ્ધાયતનાની ઉત્તરપૂર્વ એટલે ઇશાન ખૂણામાં સુધર્માંસભા જેવી એક મેાટી ઉપપાતસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વ સા યેાજન લાંબે। પચાસ યાજન પહેાળા અને દસ ચેાજન ઊડા એવા એક મેટલ સ્વચ્છ પાણીના ધરા ભરેલા છે. તે ધરાની ઉત્તરપૂર્વ સૂર્યાભદેવની એક મેટી અભિષેકસભા આવેલી છે. એ સભામાં અભિષેક કરવાની બધી સામગ્રી ભરેલી છે. તે અભિષેકસભાની ઉત્તરપૂર્વે સૂર્યાભદેવના અલકારાથી ભરેલી એવી એક માટી અલંકારસભા આવેલી છે. એ સભાની ઉત્તરપૂર્વે એક મેટી વ્યવસાયસભાનું સ્થાન આવેલું છે, તેમાં સિંહાસન વગેરે અધાં ઉપકરણા વ્યવસ્થિત રીતે ગોઠવેલાં છે. ૧૫૪ એ વ્યવસાયસભામાં સૂર્યાભદેવનું એક મેટુ પુસ્તકરત્ન૧૧૧ મૂકેલું છે. તે પુસ્તકનાં પાનાં રત્નનાં, પાનાં ઉપર રાખવાની કાંખીએ રિષ્ઠરત્નની, પાનામાં પરાવેલા દ્વારા તપનીયના, દારાની ગાંઠો વિવિધર્માણમય, ડિચા વૈડુર્ચના, ખડિયાનું ઢાકણુ રિષ્ઠરત્નનું, તેની સાંકળ તપનીયની, મષી-શાહી રિષ્ઠરત્નની, લેખણ વજ્રની અને અક્ષરે। રિષ્ટરત્નમય છે. એવા એ રત્નમય પુસ્તકમાંનું બધું લખાણ ધમ સંબધી છે અથવા બીજી રીતે કહીએ તે એ પુસ્તક એક ધામિક શાસ્ત્ર છે. તે વ્યવસાયસભાની ઉત્તરપૂર્વ આગળ વર્ણવેલા ધરા જેવડી લાંખી પહેાળી અને ઊડી એવી એક મેટી નદા Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત ૮૯ પુષ્કરિણું આવેલી છે. તેની ઉત્તરપૂર્વે આઠ યેાજન લાંબુ પહેલું અને ચાર જન જાડું એવું સર્વરત્નમય અતિશય મનહર એક મેટું બલિપીઠ આવેલું છે. એ રીતે વર્ણવેલું સૂર્યાભદેવનું વસતિસ્થાન વધારેમાં વધારે મનહર અને સર્વ પ્રકારે અતિશય આકર્ષક છે. ૧૫૫ તે કાલે તે સમયે તાજા અવતરેલા સૂર્યાભદેવે આહાર શરીર ઇંદ્રિય શ્વાસોચ્છવાસ અને ભાષા મનની પર્યાસિદ્વારા શરીરની સર્વાગ પૂર્ણતા મેળવી લીધી. પછી એ દેવ એવા વિચારમાં પડ્યો કે–અહીં આવીને મારું પ્રથમ કર્તવ્ય શું છે? હવે પછી નિરંતર શું કરવાનું છે? તત્કાળ અને ભવિષ્યમાં સદાને માટે શ્રેયરૂપ એવું શું કામ મારે કરવાનું છે?૧૧૨ ૧પ૬ સૂર્યાભદેવ એવો વિચાર કરે છે ત્યાં તુરતજ તેની સામાનિક સભાના દેવે હાથ જોડીને સેવામાં હાજર થયા અને “જય થાઓ વિજય થાઓ ” એમ બોલી સ્વામીને વધાવતા તેની પાસે આવીને કહેવા લાગ્યાઃ હે દેવાનુપ્રિય! આપના આ વિમાનમાં એક મોટું સિદ્ધાયતન છે. તેમાં જિનની ઊંચાઈએ ઊંચી એવી એક સે ને આઠ જિનપ્રતિમાઓ બિરાજેલી છે. આપની સુધર્માસભામાં એક માટે માણવક ચૈત્યસ્તંભ ઊભે કરેલ છે તેમાં ગોઠવી રાખેલા વમય ગોળ ડબામાં જિનનાં સથિઓ સ્થાપી રાખેલાં છે. એ, આપને અને અમને બધાને અર્ચનીય વંદનીય ઉપાસનીય છે. તે હે દેવાનુપ્રિય! એ પ્રતિમાઓની એ સકિથઓની Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત અર્ચા વંદના અને પયું પાસના એ આપનું પ્રથમ કર્તવ્ય છે અને વળી વર્તમાન અને ભવિષ્યમાં સદાને માટે શ્રેય૫ એવું પણ એજ કામ છે. ૧૫૭ સૂર્યાભદેવ ઉક્ત સૂચન સાંભળી દેવશય્યામાંથી તુરતજ બેઠે થશે. ત્યાંથી ઉ૫પાનસભાના પૂર્વારે નીકળી પેલા સ્વચ્છ પાણીથી ભરેલા મોટા ધરા તરફ ગયો. ધરાને અનુપ્રદક્ષિણા કરતે તે તેમાં પૂર્વ દ્વારે પેઠા અને ત્યાં ગોઠવેલ સપાનદ્વારા તેમાં ઊતર્યો, ત્યાં તેણે જલક્રીડા અને જલનિમજજન સારી રીતે કર્યા, પછી તે ચેક અને પરમશુચિભૂત થઈ ધરામાંથી બહાર આવ્યું અને જ્યાં અભિષેકસભા હતી ત્યાં ગયો. અભિષેકસભાને પ્રદક્ષિણા કરતે તે પૂર્વારે તેમાં પેઠે અને ત્યાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર જઈ ચડી બેઠે. પછી તેની સામાનિક સભાના દેવસભ્યએ ત્યાંના કર્મકરરૂપ આભિગિક દેવોને બોલાવ્યા અને હુકમ આ કેઃ હે દેવાનુપ્રિોઆપણા સ્વામી આ સૂર્યાભદેવના મહાવિપુલ ઇંદ્રાભિષેકની તૈયારી કરે. ૧૫૮ ઉક્ત આજ્ઞા સાંભળતાં જ તે આભિયોગિક દેવોએ ત્યાંથી ઈશાન ખૂણામાં જઈ એક બે વાર વૈક્રિયસમુદૂઘાત કરી લીધો અને તે દ્વારા અભિષેકની સામગ્રી માટે એક હજાર આઠ એક હજાર આઠ એવા ઘણું પદાર્થો બનાવી લીધા; જેવા કે— Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત s સેનાના, રૂપાના, મણિન, સેનામણિના, રૂપામણિના અને સેનાપમણિના કલશે બનાવ્યા, ભૌમેય કલશે ઘી કાઢયા; તેજ પ્રકારે અને તેટલી જ સંખ્યામાં ભંગાર, આરિસા, થાળ, પાત્રીઓ, છત્રો, ચામર, ફૂલની અને મોરપીંછ વગેરેની ચંગેરીઓ, તેલના, હિંગળકના અને આ જણ વગેરેના ડબાઓ અને ધૂપધાણાઓ એ બધું એક હજાર આઠ એક હજાર આઠની સંખ્યામાં રચી નાખ્યું. ૧પ૯ એ બધી સ્વાભાવિક અને બનાવટી સામગ્રી લઈ તે આભિગિક દેવો તિરછા લેક તરફ જવા વેગવાળી ગતિથી ઝપાટાબંધ ઉપડ્યા. એ બાજુ અસંખ્ય જન જતાં જતાં તેઓ ક્ષીરસમુદ્ર પાસે આવી પહોંચ્યા, તેમાંથી ક્ષીરાદક અને ત્યાંના પ્રશસ્ત ઉત્પલ વગેરે કમળે લઈ ત્યાંથી તેઓ પુષ્કરેદક સમુદ્ર જઈ પહોંચ્યા. ત્યાંનાં પવિત્ર પાણી ૧૧૩ અને પુષ્પાદિક લઈ તે આભિગિક દેવો ભરત એરવતમાં આવેલાં માગધ, વરદામ અને ૧૧૪પ્રભાસ તીર્થો તરફ ઊડ્યા. ત્યાં પહોંચી તીર્થજળ અને તીર્થધૂળ લઈ તેઓ ગંગા સિંધુ રક્તા અને રક્તવતી નદીઓને ઓવારે ઊતર્યા. ત્યાંનાં શુચિ પાણી અને માટી લેતાક તેઓ ચુલહિમવંત વગેરે પર્વત તરફ જઈ ચડ્યા. ત્યાંથી પાણી પુષ્પ અને સર્વ પ્રકારની ઔષધિ સરસવ વગેરે લીધું. ત્યાંથી તેઓ પદ્મપુંડરીકન ધરા તરફ ગયા. ત્યાંનું ચોકખું પાણી વગેરે ભરી ત્યાંથી હિમવંત, એરવત, હિતા, રોહિતાંશા, સુવર્ણ ફૂલા અને અપ્પલા નદીઓ ભણે તેઓ ઉપડ્યા, પછી સદ્દાવતિ વિયડાવતિ અને વૃતાઢય તરફ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી રાયપાસેણધય સુત્ત ગયા. પછી ત્યાંથી મહાહિમવંત રુકિમ વગેરે પર્વતે ભણી ઉડ્યા અને ત્યાંથી મહાપદ્મદ્રહ મહાપુંડરીકદ્રહ તરફ જઈ પછી તેઓ હરિવર્ષ અને રમ્યકક્ષેત્રની હરિકાંતા અને નારીકાંતા નદીઓ ભણી વળ્યા. ત્યાંથી ગંધાવતી માલવંત અને વૃત્તતાત્ય તથા નિષધ નીલવંત તિગિચ્છ કેસરિદ્રહ અને મહાવિદેહની સીતા સીતેદા નદીએ ભણી તેઓ ગયા. પછી ત્યાંથી ચકવતના બધા વિજયોએ જઈ અને એ રીતે તે તે બધાં સ્થળેનાં પાણી માટી પુષ્પાદિક લઈ છેક છેલ્લે તેઓ મંદર પર્વતે જઈ પહોંચ્યા. મંદર પર્વતના ભદ્રશાલ નંદન અને સોમનસ વનમાંથી સુંદર ગશીર્ષચંદન વગેરે સામગ્રી લઈ તેઓ ઝપાટાબંધ પાછા ફર્યા અને ત્વરાવાળી ચાલથી પાછા સૂર્યાભવિમાનમાં-જ્યાં સિંહાસન ઉપર પોતાને સ્વામી સૂર્યાભદેવ બેઠેલો છે ત્યાં–જઈ પહોંચ્યા અને પેલા સામાનિક સભાના સભ્ય સમક્ષ ઈંદ્રાભિષેકની સર્વ સામગ્રી જે તેમણે વિવિધ સ્થળેથી આ| હતી તે હાજર કરી દીધી. ૧૬૦ અભિષેકની સર્વ સામગ્રી આવી પહોંચ્યા પછી સૂર્યાભદેવની સામાનિક સભાના ચાર હજાર દેવસળે, તેની ચાર પટ્ટરાણીઓ, બીજી ત્રણ સભાઓના પિતપતાના પરિવારવાળા દે, સાત સેનાધિપતિઓ,સેળ હજાર આમરક્ષક દેવો અને બીજા પણ ઘણું દેવદેવીઓ-એ બધાંએ ત્યાં અભિષેકસભામાં આવી છે તે સામગ્રી દ્વારા મોટી ધામધૂમથી સૂર્યાભદેવને ઈંદ્રાભિષેક કર્યો. ૧૬૧ એ મહાવિપુલ ઈંદ્રાભિષેક ચાલતું હતું ત્યારે કેટલાક દેવોએ સૂર્યાભવિમાનમાં સુગંધી પાણીને ૧૧૫ પણ વહ સભામાં ધૂમથી Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૯૩ છે ટકાવ કર્યો, કેટલાકએ તે વિમાનની બધી ધૂળ ઝાડી કાઢી, બીજા કેટલાકે એ એ વિમાન અને તેનાં શેરી બજાર વગેરે ભાગોને લિંપીગૂંપીને સાફ કર્યા, માંચા ઉપર માંચા ઢાળીને વિમાનને શણગાર્યું, ઠેકઠેકાણે હારબંધ ધજાપતાકાઓ રેપી, ચંદરવા બાંધ્યા, સુગંધી છાંટણાં છાંટયાં, ચંદનના થાપા માર્યા, બારણેબારણે ચંદનના પૂર્ણ કળશે અને તેણે ટાંગ્યાં, લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવી, સુવાસિત પુપે વેર્યા. સુગંધમય ધૂપે ઉવેખ્યા, સેનું રૂપું વજી રત્નમણિ ફૂલ ફળ માળા ચૂર્ણ ગંધ આભરણ અને વસ્ત્ર વગેરેનો વરસાદ વરસા, મંગળ વાજા વાગ્યાં, ઢેલ ધડુક્યા, વીણાએ રણઝણી, ધવળ મંગળ ગવાયાં, વિવિધ પ્રકારનાં અભિનયવાળાં નૃત્યો થયાં, નાટક ભજવાયાં, સેનાં રૂપાં રત્નો વગેરે વેંચાયાં, એમ તે તે દેએ પિતાના સ્વામીના અભિષેકની ખુશાલીમાં તે વિમાનને અનેક પ્રકારે સુશોભિત કર્યું. ૧દર વળી, તે પ્રસંગે હર્ષમાં આવી જઈ કોઈ દેવ બુચકારા કરવા લાગ્યા, કોઈ ફૂલ્યા સમાતા નથી. કેટલાકે નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હકારા કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડ્યા, હાથીની પેઠે ચીસે પાડવા લાગ્યા; કેટલાક ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વસે છે, પોતપોતાનાં નામે કહી સંભળાવે છે, તેજથી તપે છે, કેટલાક મેટેથી યૂયૂ કરે છે અને કેટલાકે પિતાના હાથમાં ધૂપધાણાં, કળશે અને Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત કમળો વગેરે રાખી આમતેમ દોડાદેવ કરે છે. એ રીતે તે દરેક દે પિતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે. ૧૬૩ અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવે હાથ જેને બેલ્યા કે હે નંદ! તારે જય થાઓ, હે ભદ્ર! તારો જય થાઓ, જે અજિત છે તેને તે જિત અને જે જિત છે તેની તું રક્ષા કર. દેવોમાં જેમ ઇંદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરેમાં અમર, નાગમાં ધરણ અને મનુષ્યમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે. વળી, ઘણું પાપમાં, ઘણું સાગરેપમાં, ઘણાં પાપ અને સાગરોપમે સુધી અમારા ઉપર અને આ આખા સૂર્યાભવિમાન ઉપર આધિપત્ય ભેગવ અને અમને બધાને સુરક્ષિત રાખતે તું અહીં આનંદથી વિહર. આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂર્યાભદેવને ઈંદ્રાભિષેક પૂરો થયે. ૧૬૪ અભિષેક પૂરો થતાં તે સૂર્યાભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણું કરતો તેમાં તેજ બારણે પેઠે અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠે. પછી તેના સામાનિક સભ્યદેએ તેની સમક્ષ ત્યાં બધી અલંકારસામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએ હેવાથી તેણે સુકોમળ અંગલુછણુ દ્વારા પિતાના અંગે લૂછયાં, તેના ઉપર સરસ ગશીર્ષ ચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ ફૂકે ઊડી શકે તેવું ઘેડાની લાળ જેવું નરમ, સુંદર વર્ણ અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત છે તેવું સ્ફટિક જેવું ઉજળુ ધાળુ દેવદૃષ્ય યુગલ૧૧૬ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મેાતીની માળા, રત્નાવળ, અંગદ, કેયૂર, કડાં, બેરખાં, કટ્ટારા, દસે આંગનીએ વેઢ વીંટીએ, છાતી ઉપર દોરા, માદળિયું, કડી, ઝૂમણું, કાને કુડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણા પહેરી પોતાના દેહને એ સૂર્યાભદેવે ઠીક ઠીક સજાળ્યેા. વળી, ગુંથેલી વીંટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાએથી પેાતાની જાતને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પમાળ પણ પહેરી. ૧૬૫ એ રીતે અલંકૃત થએલા તે સૂર્યાંભદેવ, બ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતા તેમાં આવ્યા અને ત્યાં સિંહાસનારૂઢ થયેા. પછી તે તેના સામાનિક સભ્યાએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકયું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધામિક વ્યવસાયને લગતી સમજુતી મેળવી લીધી. ૧૬૬ એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂદ્વારે નીકળી નંદા પુષ્કરણીએ ગયા. ત્યાં ગોઠવેલા સેાપાનદ્વારા પુષ્કરણીમાં ઊતરી તેણે પેાતાના હાથપગ પખાળ્યા, પછી ચોખા પરમચિભૂત થઇ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મેાટી ધોળી રજતમય ઝારી અને પુરણીનાં કમળા વગેરે લઇ ત્યાંથી તે સિદ્ધાયતન તરફ જવા નીકળ્યું. ૯૫ ૧૬૭ સિદ્ધાયતનમાં જ્યાં દેવછંદ છે અને જે બાજુએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂર્યભદ્રેવે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી રાયપસેણઈય સુત્ત તેમને પ્રણામ કર્યા. પછી તેમને મેરપીંછથી પૂજી, સુગંધી પાણીથી પખાળી, સરસ શીર્ષચંદનને લેપ કર્યો, સુવાસિત અંગલુછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદુષ્ય યુગલ પહેરા વ્યાં. ત્યારબાદ તે વસ્ત્ર પ્રતિમાઓ ઉપર ફૂલ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવી તેમને લાંબી લાંબી માળાઓ પહેરાવી અને પાંચે પ્રકારનાં પુષ્પના પગાર ભર્યો. પછી તે જિનપ્રતિમાઓની સન્મુખ રૂપેરી અખંડ ચેખાને સ્વસ્તિક દર્પણ વગેરે આઠ આઠ મંગળ આલેખ્યાં, વૈડુમય ધૂપધાણામાં સુગંધી ધૂપ સળગાવી તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કર્યો અને પછી ગંભીર અર્થવાળા મોટા એકસે ને આઠ ઈદે બેલી તેમની સ્તુતિ કરી.૧૧૭ ત્યારબાદ તે સૂર્યાભદેવ સાતઆઠ પગલાં પાછા ફર્યો, પછી બેસી, ડાબે પગ ઊંચે રાખી, જમણે પગ જમીન ઉપર મૂકી, માથું ત્રણ વાર નીચું નમાવી, હાથ જોડીને આ પ્રમાણે બોલ્યાઃ અરિહંત ભગવતેને નમસ્કાર, યાવત્ અચળ સિદ્ધિને વરેલાઓ પ્રતિ નમસકાર. ૧૬૮ પછી તે એ સિદ્ધાયતનને વચલો ભાગ, તેની ચારે બાજુને દ્વારપ્રદેશ, મુખમંડપ, પ્રેક્ષાગૃહમંડપ, વજમય અખાડે, બધા ચિત્યસ્તંભે, મણિપીઠિકાઓ ઉપરની જિનપ્રતિમાઓ, બધાં ચૈત્યવૃક્ષે, મહેદ્રવજે, નંદાપુષ્કરિgણીઓ, માણવક ચેત્યસ્તંભેમાં સચવાઈ રહેલાં જિનનાં સકિથાઓ, દેવશય્યાઓ, નાના મહેદ્રધ્વજે, સુધર્માસભા, Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત ઉપપાતસભા, અભિષેક સભા, અલંકારસભા અને એ બધી સભાઓને ચારે બાજુને પ્રદેશ, એ બધાંને તથા એ બધે સ્થળે આવેલી પૂતળીઓ, શાલભંજિકાઓ, દ્વારચેટીઓ અને બીજાં બધાં ભવ્ય ઉપકરણે વગેરેને તે સૂર્યાભદેવે મેરપીંછથી પૂજ્યાં, દિવ્ય પાણીની ધારાઓથી પંખ્યાં, તેમના ઉપર ગશીર્ષ ચંદને લેપ્યાં–તે વતી થાપા માર્યા અને તેમની સન્મુખ ફૂલના પગર ભર્યા, ધૂપ દીધો અને તે શાભાવર્ધક બધી સામગ્રી ઉપર ફૂલ ચડાવ્યાં, તેમજ માળાઓ, ઘરેણાં અને વસ્ત્રો વગેરે પહેરાવ્યાં અને પોતાની ત્રાદ્ધિને સૂચવતા તે પ્રત્યેક પદાર્થ તરફ એ રીતે તે સૂર્યાભદેવે પિતાને સદ્ભાવ બતાવ્યો.૧૧૮ ૧૯ એમ કરતે કરતે તે, છેક છેલ્લે વ્યવસાયસભામાં આવી પહોંચ્યા. ત્યાં તેણે ત્યાંના પુસ્તકરત્નને મેરપીંછથી પૂછ્યું, દિવ્ય જળની ધારાથી પંખ્યું અને ઉત્તમ ગંધ તેમજ માળા વગેરે વડે પૂર્વવત્ તેની અર્ચા કરી તથા ત્યાંની પૂતળીઓ વગેરે તરફ પણ તેણે તેજ રીતે પોતાને સદ્દભાવ સૂચિત કર્યો.૧૧૯ - ૧૭૦ આ બધું કરીને જ્યારે તે બલિપીઠ પાસે આવી બલિનું વિસર્જન કરે છે ત્યારે તેણે પોતાના આભિગિક દેવોને બોલાવી નીચેનો હુકમ કહી સંભળાવ્યો? હે દેવાનુપ્રિયે તમે શીધ્ર જાઓ અને આ સૂર્યાભ વિમાનમાં આવેલા સિંગડાના ઘાટના માર્ગોમાં ત્રિકામાં ચતુષ્કામાં ચમાં ચતુર્મુખમાં અને મહાપમાં તથા પ્રાકાર અટારીઓ દ્વારા ગેપુરે તોરણે આરામ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી રાયપાસણય સુત્ત ઉદ્યાન વને વનરાજિઓ કાનનો અને વનખંડમાં અર્થાત્ મારા આ વિમાનમાં વસતાં દેવો અને દેવીઓ એ નાને માટે બધે સ્થળે અચૈનિકા૧૨૦ કરે એવું જાહેર કરે. આભિગિક દેવો દ્વારા પિતાના સ્વામી સૂર્યાભદેવની ઉપર પ્રમાણેની ઘેાષણ સાંભળી ત્યાં વસતાં પ્રત્યેક દેવે અને દેવીઓએ ઉક્ત ઘોષણામાં જણાવ્યા પ્રમાણેનાં તે તે પ્રત્યેક સ્થળની અચનિકા કરી. ૧૭૧ આ બધું પતી ગયા પછી તે સૂર્યાભદેવ નંદા પુષ્કરિણીએ ગયે, ત્યાં તેણે હાથ પગ પખાળ્યા૧૨૧ અને ત્યાંથી તે, ચાર હજાર સામાનિક દેવસ, ચાર પટ્ટરાણીઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવે વગેરે અનેક દેવ દેવીઓ સાથે, મેટા ઠાઠમાઠથી વાજતે ગાજતે વરઘોડો ફરે તેમ ફરતો ફરતો સીધો પોતાની સુધર્માસભા તરફ આવ્યું, ત્યાં પૂર્વ દ્વારે પેસી ત્યાંના મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠે. ૧૭ર એ સભામાં તે સૂર્યાભદેવની પશ્ચિમેત્તરે અને ઉત્તરપૂર્વે ઢાળેલાં ચાર હજાર ભદ્રાસનેમાં સૂર્યાભદેવની સામાનિક સભાના સભ્યદે બેઠા, પૂર્વમાં તેની ચાર પટ્ટરાણુઓ, દક્ષિણપૂર્વમાં આંતરસભાના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમસભાના દસ હજાર દેવ, દક્ષિણ પશ્ચિમમાં બાહ્યસભાના બાર હજાર દેવ અને પશ્ચિમે સાત સાત સેનાધિપતિઓ બેઠા. ૧૭૩ વળી, તે સૂર્યાભદેવની ફરતા ચારે દિશામાં ચાર ચાર હજાર આત્મરક્ષક દે બેઠા. એ આત્મરક્ષક દેએ બરાબર સજેલાં કવો પહેરેલાં, ખેંચેલી કામઠીવાળાં Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત ૯૯ ધનુષ હાથમાં ધરી રાખેલાં, પિતા પોતાના પહેરવેશે ઉપર ઉત્તમ ચિહનપટ્ટો ભરાવેલા, તેમાંના કેટલાકના હાથમાં નીલાં પીળાં અને રાતાં ફળાં હતાં, કેટલાકના હાથમાં ચાપ, ચા, ચર્મ, દંડ, અને પાશ વગેરે અસ્ત્રશસ્ત્રો ઝબકી રહેલાં હતાં; પિતાના સ્વામી સૂર્યાભદેવ તરફ ખૂબ ભક્તિભાવભરી દષ્ટિએ જોતા તથા વિનીત ભાવે કિંકરભૂત થઈને રહેલા અને સમયે સમયે એ સૂર્યાભદેવની રક્ષા માટે સાવધાન રહેતા તે આત્મરક્ષક દેવે ત્યાં તેની ફરતા ચારે દિશામાં ચેકી પહેરો ભરતા ઊભા છે. તે સૂર્યાભદેવની એ બધી દિવ્ય ઋદ્ધિ છે, દિવ્ય શોભા છે અને દિવ્ય દેવશક્તિ છે. ૧૭૪ પ્ર–હે ભગવન! એ સૂર્યાભદેવની સ્થિતિઆવરદા કેટલી લાંબી જણાવેલી છે ? ઉ૦–હે ગૌતમ ! એની આવરદા ચાર પ૯પમની જણાવેલી છે. પ્રવે—હે ભગવન્! સૂર્યાભદેવની સામાનિક સભામાં બેસનારા દેવની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે? ઉ–હે ગૌતમ ! તેઓની આવરદા પણ ચાર પત્યેપમની જણાવેલી છે. હે ગૌતમ ! તે સૂર્યાભદેવ એ પ્રકારની મહાદ્ધિ, મહાદ્યુતિ, મહાબળ, વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળે છે. ૧૭૫ પ્ર–હે ભગવન્!તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દેવઘતિ અને દેવપ્રભાવ એ બધું એ સૂર્યાભદેવને કેવી રીતે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી રાયપાસેણઈય સુત્ત મળ્યું ? તેણે એ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું ? અને કેવી રીતે એ બધાંને તે સ્વામી થ? એ સૂર્યાભદેવ એના પૂર્વ જન્મમાં કોણ હતો ? એનું નામ ગેત્ર શું હતું? એ કયા ગામ નગર કે સંનિવેશને નિવાસી હતો ? એણે એવું તે શું દીધું શું ખાધું શું કર્યું ને શું આચર્યું કે જેથી તે એવો મહાપ્રભાવશાળી દેવ થયે ? અથવા તથા પ્રકારના આર્ય શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી તેણે એવું તે ધામિક આર્ય સુવચન શું સાંભળ્યું કે જેથી તે એ અતુલવૈભવવાળે ઉત્તમ દેવ થશે ? “હે ગૌતમ વગેરે શ્રમણ !” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આમંત્રીને આ પ્રમાણે કહ્યું ઉ–હે ગૌતમ! એમ છે કે આ જમ્બુદ્વીપનામના દ્વીપમાં ભારતવર્ષમાં કેકયિઅર્ધ૧૨૨ નામે જનપદ ધન અને ધાન્ય વગેરેની વિભૂતિથી પરિપૂર્ણ હતા. તે દેશમાં સર્વ પ્રકારનાં સુખનું ધામ એવી સેવિયા૨૩ નામની નગરી હતી. તે નગરીથી બહાર ઉત્તરપૂર્વના દિગ્માગમાં–ઈશાન ખૂણામાં બધી તુઓમાં ફળેથી લગ્યું રહેતું સુંદર સુધી શીતળ છાયાવાળું અને સર્વ પ્રકારે રમ્ય નંદનવન જેવું મિયવણ નામે ઉદ્યાન હતું. ૧૭૬ તે નગરીને રાજા મહાહિમવંત જેવો પ્રભાવશાળી પચેસી૧૨૪ રાજા હતો. એ રાજા અધામિક, અમિષ્ઠ, ધર્મને નહિ અનુસરનારે, અધર્મને જ જેનાર, અધર્મને ફેલાવનારો હતો. એના શીલ તથા આચારમાં ક્યાંય ધર્મને નામનું પણ સ્થાન ન હતું. વળી, એ રાજા પોતાની આજીવિકા અધર્મથીજ ચલાવતે. એના મોઢામાંથી “હ” “છેદે Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત ભેદા’ એવીજ ભાષા નીકળતી. એ પ્રકૃતિએ પ્રચંડ કાંધી ભયાનક અને અધમ હતા. એના હાથ હંમેશાં લેાહીભર્યો-લોહીથી ખરડાએલા જ રહેતા. એ વિનાવિચાર્યે પ્રવૃત્તિ કરનારા, હલકાને ઉત્તેજન આપનારા, લાંચીયેા, ઠગારા, કપટી, અગભગત અને અનેક પ્રકારના ફ્રાંસલાઓ રચી સર્વે કાઇને દુઃખ દેનારા હતા. એનામાં કોઇ પ્રકારનું વ્રત શીલ ગુણુ કે મર્યાદા ન હતાં, કદી પણ એ પ્રત્યાખ્યાન ઉપેાસથ કે ઉપવાસ ન કરતા, અનેક મનુષ્ય મૃગ પશુ પક્ષી અને સર્પ વગેરેના ઘાતક હતા. ટુકામાં એ રાજા અધર્મના કેતુ હતા. કદી તે ગુરુજનાને આદર ન કરતા, વિનય ન કરતા, તેમ કેાઈ શ્રમણ વા બ્રાહ્મણમાં તેને લેશ પણ વિશ્વાસ ન હતા. આવે તે ક્રૂર રાજા પેાતાના આખા દેશની કરભરવૃત્તિ ખરાખર ચલાવી ન શકતા. ૧૭૭ એ રાજાને મેલવે ચાલવે હસવે કુશળ અને હાથેપગે સુંવાળી સૂરિયકતા નામે રાણી હતી. પયેસી રાજામાં અનુરક્ત એ રાણી તેની સાથે અનેક પ્રકારનાં માનવી ભાગાને ભાગવતી રહેતી હતી. ૧૦૧ ૧૭૮ પયેસી રાજાને મેાટા દીકરા સૂરિયકતા રાણીને પેટે અવતરેલા સૂરિયકત નામે યુવરાજ કુમાર હતા. એ યુવરાજ, રાજા પચેસીનાં રાજ્ય રાષ્ટ્ર ખળ વાહન કાશ કઢાર અંતઃપુર અને સમગ્ર દેશની પેાતાની મેળે સંભાળ કરતા રહેતા હતા. ૧૭૯ તે પયેસી રાજાને તેનાથી મેટા, ભાઇ અને મિત્ર જેવે, ચિત્ત૨૫ નામે એક સારથિ હતા. સ'પત્તિવાળા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી રાયપણુઈય સુત્ત એ કેઈથી ન દબાય એ હતો. વળી, એ ચિત્ત સારથિ અર્થશાસ્ત્રમાં સૂચવેલા સામ ભેદ દંડ વગેરે રાજકારણ ઉપાયોમાં કુશળ હતું, હાજર જવાબી, અનુભવી હતે. ઓત્પત્તિકી પૈનચિકી કર્મજ અને પરિણામિક એવી ચારે પ્રકારની બુદ્ધિ એનામાં હતી. રાજા પસી, તેનાં પિતાનાં અનેક કાર્યોના કારણોના કુટુંબોના મંત્રણાઓના છૂપાં કામના રહસ્યભૂત બનાના અનેક જાતના નિર્ણના અને એવા બીજા ભેદભરેલા અનેક પ્રકારના રાજકારણના વ્યવહારોનાં વિધાનમાં તેની સલાહ લેતે. રાજાને મન એ સારથિ ખળાના વચલા સ્તંભ જે હતો અને રાજા એને પ્રમાણભૂત, પિતાને આધાર, આલંબન અને પોતાની આંખ જેવો જ સમજતો હતો. એ સારથિમાં રાજા પચેસીને ખૂબ વિશ્વાસ હતો, માટેજ એ અનેક પ્રકારની રાજખટપટમાં અને બીજાં પણ વિવિધ પ્રકારનાં રાજકાર્યોમાં પિતાની સલાહ આપી શકતો. બીજી રીતે કહીએ તો એ સારથિ રાજા પસીના સમગ્ર રાજ્યની ધુરાને વહેતો હતો. - ૧૮૦ જે વખતે રાજા પસી સેયવિયા નગરીમાં રાજ્ય કરતા હતા તે વખતે રાજા જિતશત્રુ કુણલદેશની ૧૨ સાવત્થી નગરીને રાજા હતા. કુણાલદેશ સમૃદ્ધિવાળો હતો અને સાવOી નગરી પણ ઋદ્ધિસિદ્ધિથી ભરેલી હતી. રાજા જિતશત્રુ પસી રાજાને આજ્ઞાધારી ખંડિયે રાજા હતા. ૧૮૧ એક વખતે રાજા પચેસીએ વિશાળ મહામૂલ્ય એવું રાજાને દેવા જેવું એક મેટું ભંટણું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બેલાવીને કહ્યું કે, ચિત્ત ! તું સાવત્થી Page #136 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી રાયપણુઈય સુત્ત ૧૦૩ નગરીએ જા અને ત્યાં જિતશત્રુ રાજાને આ આપણું ભેટ આપી આવ૨૭ તથા ત્યાંનાં રાજકા, રાજનીતિઓ અને રાજવ્યવહારો તું જાતે પોતે જ જિતશત્રુ રાજાની સાથે રહીને જેતે–સંભાળતો હૈડે વખત ત્યાં રહી પણ આવ. ૧૮૨ ચિત્ત સારથિ એ ભેટશું લઈ પોતાને ઘેર આવ્યા અને તેણે પોતાના કૌટુંબિક પુરુષોને બેલાવીને કહ્યું કે–હે દેવાનુપ્રિયે ! મારે માટે છત્રીવાળે ચાર ઘંટાવાળે એ ઘેડા જોડે રથ જલદી તૈયાર કરી હાજર કરે. કોટુંબિક પુરુષે એ રથની તૈયારીમાં લાગ્યા એટલા સમયમાં ચિત્ત સારથિ નાહ્યા, બલિકર્મ કર્યું, બશ્વર પહેર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર સાથે રાજચિહનવાળે પટ્ટો પહેર્યો અને જોઈતાં હથીઆર પીઆરે પણ બાંધી લીધાં. ૧૮૩ પછી પેલું રાજાએ આપેલું ભેટછું લઈ, તૈયાર થઈને આવેલા રથ ઉપર ચિત્ત સારથિ બેઠે, તેને માથે એક જણે કરંટકના ફૂલની માળાવાળું છત્ર ધર્યું અને રથની પાછળ હટીઆરબંધ બીજા અનેક માણસને પણ તેણે સાથે લીધા. એ રીતે તે સેવિયા નગરીથી નીકળી કેકયિઅર્ધ દેશની વચ્ચે થતે કુણાલ દેશની સાવત્થી નગરી તરફ જવા લાગ્યા. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહિ એવા સુખરૂપ શિરામણીવાળા પડાવ કરતો કરતે તે સાવOી નગરીએ જઈ પહોંચે. ૧૮૪ ત્યાં જિતશત્રુ રાજાના ઘરની જે બાજુ બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં જઈ તેણે ઘોડા ઊભા રાખ્યા, Page #137 -------------------------------------------------------------------------- ________________ -- - -- - - -- - ૧૦૪ શ્રી રાયપાસેણઈય સુર રથને સ્થિર કર્યો, પછી રથથી ઊતરી પિતાના રાજાએ આપેલું ભેટછું લઈ જિતશત્રુ રાજાના ઘરમાં અંદરની ઉપસ્થાનશાળામાં ગયે, ત્યાં પહોંચી રાજા જિતશત્રુને પ્રણામ કર્યા, તેને “જય હો વિજય હો ” એમ કહીને વધા અને પછી રાજા પચેસીએ મોકલેલું ભેગું નજર કર્યું. એ ભેટ સ્વીકારી જિતશત્રુ રાજાએ ચિત્ત સારથિને સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેને ઊતરવા માટે રાજમાર્ગ ઉપર એક મેટે આવાસ કાઢી આપે. ચિત્ત સારથિ સાવત્થી નગરીની વચ્ચોવચ્ચ થતો તે આ પેલે ઊતારે જઈ પહોંચે, નાહ્યા, બલિકર્મ કર્યું, માંગલિક શુદ્ધ વસ્ત્રો પહેર્યા, નાનાં પણ મહામૂલ્ય ઘરેણાંથી શરીરને શણગાર્યું. પછી જમી કરીને ચેક થઈ સુંદર રીતે ગંઠવેલા સિંહાસન ઉપર આવીને બેઠે એટલે બપોરને વખતે નમતે છાંચે એની સામે ગાંધ મધુર ગીત ગાવા લાગ્યા અને કુશળ નાચનારાઓ સુંદર નૃત્ય કરવા લાગ્યા. આ રીતે માનવભેગ્ય ઉત્તમ સુખોને ભેગવતે તે ત્યાં સાવથી નગરીમાં રહેવા લાગ્યું. ૧૮૫ તે વખતે ત્યાં સાવથી નગરીમાંપાર્થાપત્ય કેશી નામે કુમારશ્રમણ પણ આવેલા હતા. એ કેશી કુમારશ્રમણ જાતવાન કુલીન બલિષ્ઠ વિનયી જ્ઞાની સમ્યગ્દર્શની ચારિત્રશીલ લાજવાન નિરભિમાની ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. એમણે કેધ માન માયા અને લોભ ઉપર જીત મેળવેલી હતી, નિદ્રા ઇંદ્રિયો અને પરીષહે Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૦૫ ઉપર કાબૂ કરેલ હતું. એમને જીવનની તૃષ્ણા કે મરણને ભય નહોતાં. એમના જીવનમાં તપ, ચરણ, કરણ, નિગ્રહ, સરળતા, કમળતા, ક્ષમા, નિર્લોભતા એ બધા ગુણે મુખ્યરૂપે હતા. વળી તે શ્રમણ વિદ્યાવાન માંત્રિક બ્રહ્મચારી અને વેદ તથા નયના જ્ઞાતા હતા. તેમને સત્ય શૌચ વગેરે સદાચારેના નિયમો પ્રિય હતા, તથા તેઓ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનવાળા હતાઃ એવા તે કેશી૧૨૮ કુમારશ્રમણ પિતાના પાંચસે ભિક્ષુશિષ્ય સાથે ક્રમે ક્રમે ગામે ગામ ફરતા ફરતા સુખે સુખે વિહરતા શ્રાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા કેદ્રય ચેત્યમાં આવીને ઊતર્યા અને ત્યાં ચોગ્ય અભિગ્રહ ધારણ કરીને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ૧૮૬ જે વખતે કેશી કુમારશ્રમણ સાવત્થી નગરીએ આવ્યા તે વખતે તે નગરીમાં ઠેર ઠેર–તરભેટામાં ત્રિકમાં ચેકમાં ચાચરમાં ચોકઠામાં રાજમાર્ગમાં અને શેરીએ શેરીએ જ્યાં સાંભળે ત્યાં ઘણા લેકે પરસ્પર એમ કહેતા હતા કે આજે તે પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ અહીં આવ્યા છે, તે હે દેવાનુપ્રિયે ! આપણે તેમની પાસે જઈએ, તેમને વાંદીએ, નમીએ, સત્કારીએ અને સન્માનીએ. ૧૮૭ આમ વિચારીને એ નગરીનો જનસમુદાયમહાજન કેયચૈત્યમાં જ્યાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા ત્યાં તેમના દર્શનાર્થે પહોંચ્યું. કેશી કુમારશ્રમણે પિતાની પાસે આવેલા લોકોને તેમને એગ્ય હિતશિક્ષાઓ કહી સંભળાવી. Page #139 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ૧૦૬ શ્રી રાયપણઈય સુત્ત ૧૮૮ તે વખતે ત્યાંથી પાછા ફરતા લોકોને ઘોંઘાટ સાંભળીને ચિત્ત સારથિના મનમાં એમ થયું કે શું આજે આ નગરીમાં ઈંદ્ર સ્કંદ રુદ્ર મુકુંદ નાગ ભૂત યક્ષ સ્તૂપ ચૈત્ય વૃક્ષ ગિરિ ગુફા કૂવે નદી સરવર કે સમુદ્ર સંબંધી કોઈ ઉત્સવ છે કે જેને લઈને આ ઘણું ઉો ભેગો રાજ જે ક્ષત્રિય ઈશ્વાકુઓ જ્ઞાત કૌર બ્રાહ્મણ ભટ છે. લિછવિઓ મલ્લકિઓ પ્રશાસ્તાઓ ઈ ઈભ્યપુત્રો અને સેનાપતિઓ વગેરે નાહી ધોઈને આવજા કરી રહ્યા છે, કેટલાક ઘેડે ચડેલા છે, કેટલાક હાથીએ બેઠેલા છે અને કેટલાક ટેળે વળીને પગે ચાલતા આવજા કરે છે?” ૧૮૯ લોકેની એ દોડધામવાળી આવજાનું કારણ જાણવા ચિત્ત સારથિએ પોતાના કંચુકી પુરુષને તપાસ કરવા મોકલ્યા, તેણે બરાબર તપાસ કરી ખરા સમાચાર મળતાં જ આવીને ચિત્ત સારથિને વિનયપૂર્વક જણાવ્યું કેહે દેવાનુપ્રિય ! આજે આ નગરીમાં કોઈ ઇંદ્ર કે સાગર વગેરેનો ઉત્સવ નથી પણ પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ આ નગરીના કેદ્રય નામના ચૈત્યમાં આવીને ઊતરેલા છે અને તેમના દર્શનાર્થે જવા માટે આ બધી દોડધામ ઘંઘાટ થઈ રહ્યાં છે. . ૧૯૦ પિતાના સંદેશવાહકે કહેલી એ હકીકત સાંભળીને ચિત્ત સારથિ ખુશ થયો અને તેને પણ કેશી શ્રમણ પાસે જવાનું મન થયું, એથી તેણે કૌટુંબિક પુરુષને બેલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. ૧૯૧ રથ આવી પહોંચતાં તે તે સારથિ નાહ્યો, Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત ૧ ૦ બલિકર્મ કર્યું, મંગલમય શુદ્ધ વસ્ત્રો પહેર્યો, એક જણે એના ઉપર છત્ર ધર્યું અને એ રીતે તે, રથમાં બેસી મોટા સમુદાય સાથે કેશ કુમારશ્રમણના ઊતારા ભણી જવા નીકળે. તેમની પાસે પહોંચતાં જ ઘોડાઓ ઊભા રાખ્યા, રથને થંભાવી દીધો અને પોતે રથથી ઊતરી કેશી કુમારશ્રમણની ત્રણ પ્રદક્ષિણા કરી, તેમને વાંદી નમી હાથ જે વિનયપૂર્વક સેવા કરતા તેમની સામે બેઠે. ૧૯૨ કેશ કુમારશ્રમણે ચિત્ત સારથિને અને તેની સાથેની મોટા જનતાને ચતુર્યામ ધર્મને ઉપદેશ કર્યો એટલે કે સર્વ પ્રકારની હિંસાથી વિરામ ક, સર્વ પ્રકારના અસત્યથી વિરામ કર, સર્વ પ્રકારની ચોરીથી વિરામ કરે અને સર્વ પ્રકારના બહિદ્ધાદાનથી૧૨૮ વિરામ કરો. ૧૯ કેશી કુમારશ્રમણે કહેલી આ હિતશિક્ષાઓ સાંભળીને ચિત્ત સારથિ પ્રમુદિત થયો અને શ્રમણને ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જે આ પ્રમાણે છે : હે ભગવન! તમે કહેલા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ ધરું છું, હે ભગવન ! તમેએ જણાવેલું નિગ્રંથ પ્રવચન મને રુચે છે, તે પ્રમાણેના પાલન માટે ઉજમાળ થઉં છું અને હે ભગવન! જેવું તમે કહેલું છે તેવું તે, મને સારું લાગે છે. તમારી પાસે આ ઘણું ઉગે ભેગે અને ઈભ્યો વગેરેએ પોતાનું પુષ્કળ સોનું રૂપું ધન ધાન્ય બળ વાહન ભંડાર કોઠાર અને વિશાળ અંતઃપુર એ બધાંને પરિત્યાગ કરીને અને એ બધું ધન જનતામાં વહેંચી દઈને મુંડ થઈ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી રાયપણુઇય સુત્ત ગ્રહવાસ છેડી અણગારપણું સ્વીકાર્યું છે પણ હું તેમ કરવા સમર્થ નથી. હું તે આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતવાળે અને સાત શિક્ષાત્રતવાળે૧૩૦ એમ બાર પ્રકારને ગૃહિધર્મ સ્વીકારવા શક્તિમાન છું. - ૧૯૪ કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર, તેમાં વિન ન આવવા દે. પછી કેશી કુમારશ્રમણ પાસે ચિત્ત સારથિએ પૂર્વે જણાવેલ ગૃહિધર્મ સ્વીકાર્યો અને તેમને વાંદી નમીને પાછો એ સારથિ પિતાને ઊતારે આવી પહોંચે. ૧૯૫ હવે તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થયે. જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા કિયા અધિકરણ બંધ અને મોક્ષના સ્વરૂપને તે બરાબર સમજવા લાગે. નિગ્રંથ પ્રવચનમાં તેને હવે એવી દઢ શ્રદ્ધા થઈ કે તે પ્રવચનથી કેઈ દેવ અસુરના સુવર્ણ યક્ષ રાક્ષસકિન્નર કિંગુરુષ ગરુડ ગાંધર્વ કે મહોરગ વગેરે દેવગણ તેને ચળાવી શકે નહિ.નિગ્રંથ પ્રવચન તરફની તેની બધી શંકાઓ ટળી ગઈ, બધી કાંક્ષાઓ શમી ગઈ અને બધી વિચિકિત્સા ઓસરી ગઈ. તે એ પ્રવચનના મર્મને બરાબર સમયે અને જેમ અસ્થિ મજા પરસ્પર ઓતપ્રેત થઈ રહેલાં છે તેવી જ ઓતપ્રેતતા એ પ્રવચનમાં તેને જામી ગઈ. હવે તે એમ માનવા લાગ્યું કે આ નિગ્રંથ પ્રવચન પરમાર્થરૂપ છે અને બાકી બધું અનર્થરૂપ છે. પ્રવચનની આવી આસ્થાને લીધે હવે તે૧૩૧ અતિશય દાનશાલી થયો એટલે હવે તેણે પિતાના ઘરના આગળિયા ઉંચા કરી લીધા અર્થાત્ સર્વ કેઈને માટે Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૦૯ દરવાજાઓ ખુલ્લા કરી નાખ્યા. તેનું શીલ એટલું બધું પવિત્ર બન્યું કે હવે તે કેઈના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશતો તોપણ લેશમાત્ર અપ્રીતિકર નહેાતે લાગતું. ચૌદશ આઠમ અમાવાસ્યા૧૩૨ અને પૂર્ણિમાના દિવસમાં તે પૂરેપૂરો ઉપસથ પાળતે, નિગ્રંથ શ્રમણોને નિર્દોષ ખાનપાન ખાદિમ સ્વાદિમ પીઠ પાટીયાં શય્યા સંથારે વસ્ત્ર પાત્ર કામળ પગપૂછયું અને ઓસડસડ આપતો હતો તથા શીલવત ગુણ વિરમણ પ્રત્યાખ્યાન અને ઉપસોપવાસ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતો અને સાવથી નગરીમાં જે જે રાજકાર્યો અને રાજવ્યવહારે હતા તે બધાંને જિતશત્રુ રાજાને સાથે રાખીને તે પિતેજ સંભાળતો રહેવા લાગે. ૧૬ આમ કેટલાક દિવસે વીત્યા પછી કોઈ એક દિવસે રાજા જિતશત્રુએ એક મહામૂલ્ય ભેટવું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને રાજાએ કહ્યું કે-હે ચિત્ત ! તું સેવિયા નગરીએ જા અને હું આ જે નજરાણું આપું છું તે રાજા પસીને નજર કર તથા મારી વતી એમને વિનંતી કરજે કે તેમણે જે મારા ગ્ય સંદેશ કહી મોકલાવ્યું છે તે મારે મન સાચે અને અસંદિગ્ધ છે. આમ સૂચના આપીને રાજાએ વિશેષ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી. ૧૯૭ ચિત્ત સારથિ પણ એ ભેટછું લઈ પિતાને ઊતારે આવી, જવાની તૈયાર કરવા લાગ્યા. જતાં પહેલાં તે નાહી ધઈ શુદ્ધ વસ્ત્રો પહેરી કેશી કુમારશ્રમણ પાસે ગયે. શ્રમણે સારથિને ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી રાયપણઈય સુત્ત સારથિ પ્રસન્ન થશે. ઉઠતાં તેણે શ્રમણને વિનંતિ કરી કે– હે ભગવન! રાજા જિતશત્રુ ની વિદાય લઈ આજે હું સેવિયા નગરી ભણી રવાના થઉં છું, તો હે ભગવન! તમે કઈ વાર સેવિયા નગરી જરૂર પધારજે. સેવિયા નગરી પ્રાસાદિક છે, દર્શનીય છે અને બધી રીતે રમણીય છે, માટે જરૂર તમે ત્યાં પધારવા કૃપા કરશે. ૧૯૮ ચિત્ત સારથિના આ કથનનો કેશી શમણે આદર ન કર્યો, તે તરફ કાંઈ ધ્યાન ન આપ્યું, પણ માત્ર મૌનજ ધરી રાખ્યું. છતાં ચિત્ત સારથિએ તો બીજીવાર અને ત્રીજીવાર પણ સેવિયા નગરી આવવાને આગ્રહ કર્યો કર્યો. ૧૯ જ્યારે બે ત્રણવાર સારથિએ આગ્રહભરી વિનંતિ કરી ત્યારે કેશી કુમારશ્રમણ સારથિ પ્રતિ બોલ્યા કે—હે ચિત્ત ! જેમ કેઈ એક લીલાછમ ઠંડી છાયાવાળ માટે વનખંડ હોય, તે હે ચિત્ત ! તે વનખંડ, મનુષ્ય પશુ પક્ષી અને સર્પ વગેરેને રહેવાલાયક ખરે ? ચિત્ત બેલ-હા જરૂર–અ રહેવાલાયક ખરે. શ્રમણ બેલ્યા–પણ હે ચિત્ત ! એ વનખંડમાં અનેક પ્રાણીઓનું લેહી પીનારા ભીલુંગા નામના પાપશકુન રહેતા હોય તો એ વનખંડ શું રહેવાલાયક ખરે ? ચિત્ત બોલ્યો– એમ હોય તો એ સારો વનખંડ પણ ઉપસર્ગ દેનારે હાવાથી રહેવાલાયક ન ગણાય. શ્રમણ બોલ્યા-એજ પ્રમાણે, હે ચિત્ત ! તારી સેયવિયા નગરી પણ ભલે ઘણી સારી હોય, છતાં તેને અધામિક રાજા પચેસી પ્રજાને કારભાર સારી રીતે ન ચલાવનારે હોવાથી હું ત્યાં કેવી રીતે આવી શકું ? Page #144 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી રાયપણુઈય સુત્ત ૧૧૧ ૨૦૦ પછી ચિત્ત સારથિએ કેશી કુમારશ્રમણને એમ કહ્યું કે-હે ભગવન્! તમારે રાજા પાસી સાથે શું કરવું છે ? સેયવિયા નગરીમાં સાર્થવાહ વગેરે બીજા ઘણા લેકે છે, જેઓ આપ દેવાનુપ્રિયને વાંદરો નમશે અને આપની સેવામાં રહેશે. તેમ જ એ લેકે આપને ખાનપાન ખાદિમ સ્વાદિમ પ્રતિલાભશે તથા પીઠ ફલક શય્યા સંસ્મારક વગેરે દ્વારા પણ આપને ઉપનિમંત્રિત કરશે. ૨૦૧ સારથિનું આ કથન સાંભળી કેશ કુમાર બેલ્યાચિત્ત! ત્યારે વળી કોઈ વખતે તારી સેયવિયા નગરીએ પણ આવીશું. ૨૦૨ પછી સારથિ કેશી શમણને વાંદી નમી ત્યાંથી પોતાના ઊતારા તરફ જવા માટે પાછે . ઊતારે આવી ઘેડે જોડેલા ચાર ઘંટાવાળા રથમાં બેસી સેયવિયા નગરીથી જે રીતે આવ્યું હતો તે રીતે કુણાલદેશની વચમાં થતોક પાછે ત્યાં જવા નીકળે. ૨૦૩ કેકચિઅર્ધ દેશની સેવિયા નગરીમાં આવતાંજ ચિત્ત સારથિએ ત્યાંના મિયવણ ઉદ્યાનના રખેવાળોને બોલાવી સૂચના કરી કે–હે દેવાનુપ્રિયે ! પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ કમે કમે ગામેગામ ફરતા ફરતા અહીં આવવાના છે, તે તેઓ અહીં આવે ત્યારે, દેવાનુપ્રિયે તમે તેમને વાંદજે, નમજે, તેમને રહેવાગ્ય સ્થળમાં રહેવાની અનુજ્ઞા આપજે અને પીઠ ફલક શય્યા સંસ્કારક લઈ જવા નિમંત્રણ કરજે. તે એવાળાએ ચિત્ત સારથિનું ઉક્ત કથન માથે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી રાયપસેણય સુત્ત ચઢાવ્યું અને તેઓ કેશી કુમારના આગમનની રાહ જોવા લાગ્યા. ૨૦૪ મિચવણના રખેવાળાને પૂર્વોક્ત ભલામણ કરી ચિત્ત સારથિ સેયવિયા નગરીએ આવી પહોંચ્યું. નગરીની વચ્ચેાવચ્ચ થતાય તે, પચેસી રાજાના ઘરમાં બહારની ઉપસ્થાનશાળા તરફ ગયા. ત્યાં પહોંચી તેણે ઘેાડાઓને થંભાવી રથ ઊભા રાખ્યા, રથથી ઊતરી રાજા જિતશત્રુએ આપેલું મહામૂલ્ય ભેટણું લઈ તે સારથિ રાજા પચેસી પાસે ગયા, હાથ જોડી રાજા ચેસીને વધાવી તે ભેટછુ તેને નજર કર્યું. રાજા ચેસીએ જિતશત્રુની ભેટ સ્વીકારતાં ચિત્ત સારથિનું સન્માન કર્યું, સત્કાર કર્યાં અને તેને પેાતાને ઘેર જવાની અનુજ્ઞા આપી. ૨૦૫ રાજા પાસેથી નીકળી રથમાં બેસી સારથિ પેાતાને ઘેર આવ્યેા, નાહ્યા, લિકર્મ કર્યું, ખાઈ પીને શુદ્ધ થયે! અને પછી પેાતાના ઉત્તમ પ્રાસાદમાં સુશોભિત સિંહાસને બેઠે. ત્યાં તેની સામે મૃદંગા વાગવા લાગ્યા, ખત્રીશ પ્રકારનાં નાટકા થવા લાગ્યાં અને ઉત્તમ તરુણીએ નાચવા લાગી : એ રીતે તે, ગાનતાનમાં પેાતાને સમય વિતાવતા ઉત્તમ સુખાને ભાગવતે રહેવા લાગ્યું. ૨૦૬ હવે અન્ય કાઈ દિવસે કેશી કુમારશ્રમણે માગી આણેલાં પીઠ પાટીયાં શય્યા અને સંથારા૧૩૩ પાછાં આપી દીધાં અને પેાતે પેાતાના પાંચસે અનગારા સાથે મહાર વિહાર અર્થે નીકળી પડ્યા. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૧૩ રાક = - - સાવOી નગરીથી વિહાર કરી ફરતાં ફરતાં તેઓ કેકયિઅર્ધ દેશની સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યાચિત અવગ્રહ સ્વીકારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ૨૦૭ જ્યારે કેશી કુમારશ્રમણ તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા ત્યારે તેમનું આગમન થયું જાણી તે ઉદ્યાનમાલકો બહુ ખુશ થયા. તેમની પાસે આવીને તેઓએ કેશી શ્રમણને વાંદ્યા, તેમને યોગ્ય રહેવાના સ્થળમાં રહેવાની અનુમતિ આપી, અને તેમને ઉપગમાં લેવા માટે પીઠ પાટીયાં સંથારે વગેરે લઈ જવાને નિમંત્રણ આપ્યું. ૨૦૮ તે રખેવાળાએ કેશી કુમારશ્રમણનાં નામ અને ગોત્ર પૂછીને યાદ પણ કરી લીધાં. પછી તેઓ એકાંતમાં ભેગા થઈ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયે ! આપણે ચિત્તરારથિ જેમની વાટ જેતે રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગેત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે; તો હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશી કુમારના આગમનની હકીકત જણાવીએ. ૨૦૯ એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્તસારથિને ઘેર ગયા, તેને પ્રણામપૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છે તે કેશી કુમારશ્રમણ આપણું સેવિયા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી રાયપાસેણઈય સુત્ત નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી સંયમ અને તપથી આમાને ભાવિત કરતા રહેવા લાગ્યા છે. ર૧૦ ઉક્ત હકીકત સાંભળી ચિત્તસારથિ બહુ ખુશ થયો. પછી તે, આસનથી ઉઠી-ઊભું થઈ પાદપીઠથી નીચે ઊતરી પગમાંથી મેજીઓ કાઢી નાંખી ખભે ખેસ રાખી હાથ જોડી જે દિશામાં કેશી કુમારશ્રમણ ઊતર્યા હતા તે દિશા તરફ સાત આઠ પગલાં ગયે અને પ્રણામપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગે નમસ્થ અરિહંતાણું ભગવંતાણું વગેરે. આ શકસ્તવ પૂરું કરતાં છેવટે તે બે કે–અહીંના મિયવણ ઉદ્યાનમાં પધારેલા એ મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણ ભગવાનને હું વાંદું છું. ૨૧૧ એ રીતે પિતાના ધર્માચાર્યને નમસ્કાર કરી તેમને આગમન સંદેશે કહેવા આવનાર તે ઉદ્યાનપાલકેનો સારથિએ સત્કાર કર્યો અને જીવતાંસુધી પહોંચે તેટલું વિશાળ પ્રીતિદાન આપી તેમને વિદાય કર્યા. પછી તેણે કૌટુંબિક પુરુષને બોલાવીને અશ્વરથ જલદી તૈયાર કરી લાવવાનો આદેશ કર્યો. રથ આવતાં આવતાં તો તે નાહી, બલિકમ કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી અને શરીરને શાભાવી તૈયાર થઈ ગયે. પછી રથમાં બેસી મેટા જનસમુદાય સાથે કેશ કુમારશ્રમણના દશનાથે તે ગ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૧૨ કેશી શ્રમણની ધર્મદેશના સાંભળી હરખાએલે અને તેષ પામેલે સારથિ બે કે–હે ભગવન્! અમારે રાજા પએસી અધાર્મિક છે અને પિતાના દેશને ય કારભાર બરાબર ચલાવતો નથી, તેમ કઈ શ્રમણ બ્રાહ્મણ કે ભિક્ષુઓને આદર કરતું નથી અને સર્વ કેઈને હેરાન હેરાન કરે છે. માટે હે દેવાનુપ્રિય ! તમે એ રાજાને ધર્મોપદેશ આપો, તો તેનું ઘણું ભલું થાય, સાથે શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુઓ, મનુષ્ય, પશુઓ અને પક્ષીઓનું પણ ઘણું ભલું થાય અને તેમ થતાં તેના આખાય દેશનું પણ ઘણું સારું થાય. ૨૧૩ ચિત્તસારથિનું આ કથન સાંભળી કેશી કુમારશ્રમણ બોલ્યા કે-હે ચિત્ત ! જે મનુષ્ય આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણ બ્રાહ્મણની સામે જતા નથી, તેમને વાંદતા નમતા કે સત્કારતા નથી, તેમ જ તેમની પકુંપાસના કરતા નથી અને તેમની પાસે જઈ પોતાના પ્રાના ખુલાસા પૂછતા નથી, તેઓ કેવળીએ કહેલા ધર્મને સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. જે મનુષ્ય ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણને આદર કરતા નથી, તેમની પાસે જઈ કશે ખુલાસો પૂછતા નથી, તેઓ ધર્મ સાંભળવાનો લ્હાવો લઈ શકતા નથી. જે મનુષ્ય ગોચરીએ નીકળેલા શ્રમણ બ્રાહ્મણની ભક્તિ કરતા નથી, તેમજ તેમને વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ વડે પ્રતિલાભતા નથી તથા તેમને કોઈ પ્રકારને ખુલાસે પૂછતા નથી, તેઓ ધર્મને સાંભળવા સમજવાન અધિકારી થઈ શકતા નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ - -- ૧૧૬ શ્રી રાયપસણય સુત્ત તેમજ જે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં પોતાની જાતને હાથ કપડું કે છત્રીવડે ઢાંકી રાખે છે– છુપાવી રાખે છે અર્થાત્ એક ખૂણામાં જઈ ચુપચાપ બેસી રહે છે પણ કશે ખુલાસો પૂછવા આગળ આવતા નથી, તેઓય ધમને સાંભળવાને લાભ ખેાઈ બેસે છે. પણ હે ચિત્ત ! જે મનુષ્ય આરામ ઉદ્યાન કે ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરે છે, ગેચરીએ આવેલા તેમને વિપુલ દાન આપે છે અને તેમની પાસે જતાં પિતાની જાતને ન છુપાવતાં જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં સર્વ ખુલાસા પૂછી લે છે, તેઓ જ ધર્મને સાંભળવાને સમજવાને કે મેળવવાને લાભ મેળવી શકે છે. ૨૧૪ તે હે ચિત્ત ! તારા રાજા પએસીને અમે ધર્મ કેવી રીતે કહી શકીએ, કેમકે તે અમારી પાસે આવતે નથી તેમજ અમારી સામું પણ જેતે નથી. ૨૧૫ પછી સારથિ બેલ્યઃ હે ભગવન્! કોઈ એક વખતે મારી પાસે કંજ દેશમાંથી ચાર ઘેડાઓની ભેટ આવેલી છે, એ મેં ન રાખતાં પરબારી રાજાને ત્યાં મેકલી આપી છે, તે હે ભગવન્! એ ઘોડાઓના બહાનાથી રાજા પએસીને હું આપ દેવાનુપ્રિયની પાસે લાવી શકીશ; માટે હે દેવાનુપ્રિય! તે સમયે તમે રાજા પએસીને ધર્મકથા કહેતાં લેશ પણ ૧૩૪ ગ્લાન થશે નહિ. તમે તમારે રાજા પસીને ખૂબ છૂટથી ધર્મ કહેજે-લેશ પણ અચકાશે નહિ. Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણય સુર ૧૧૭ ૨૧૬ પછી કેશી કુમારશ્રમણ બેલ્યાઃ હે ચિત્ત ! તે પ્રસંગે વાત. ત્યારબાદ ચિત્તસારથિ પોતાના ધર્માચાર્ય કેશી કુમારશ્રમણને વાંદી નમી રથમાં બેસી પિતાને આવાસે જઈ પહોંચ્યા. ૨૧૭ હવે એક દિવસે પ્રભાતના પહેરે નિયમ ધારી અને આવશ્યક કરી સૂર્ય ઉગતાં જ ચિત્તસારથિ પિતાને ઘેરથી રાજા પએસીને ઘેર ગયો. રાજાને નમસ્કાર કરી જયવિજયથી વધાવી તે બેઃ હે દેવાનુપ્રિય! આપને મેં કેળવેલા ચાર ઘેડાની ભેટ મોકલેલી છે, તે હે સ્વામી ! ચાલે અને એ ઘોડાએની ચેષ્ટા જુઓ, અર્થાત્ એમનાં ચાલ સ્વભાવ વગેરેની પરખ કરે. ૨૧૮ રાજાએ સારથિને કહ્યુંઃ ચિત્ત ! તું જા અને પારખવાના તે ચારે ઘોડાઓ જોડેલ અશ્વરથ જલદી તૈયાર કરી અહીં હંકારી લાવ. અશ્વરથ આવી પહોંચતાં શરીરને સજધજ કરીને રાજા રથમાં બેસી સેયવિયા નગરીની વચ્ચોવચ્ચ તક ઘોડાને ખેલવતે ખેલવતો બહાર નીકળે. ૨૧૯ એમ જતાં જતાં ચિત્તસારથિ તે રથને અનેક જનો૧૩૫ સુધી ખેંચી ગયે. રાજા પએસી, ગરમી, તરસ, રથને વાયર–ઉની લૂ કે ઉડતી ધૂળથી કંટાળી થાકી ગયો અને બોલ ચિત્ત ! મારું શરીર થાકી ગયું છે માટે હવે રથને તું પાછા વાળ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી રાયપાસેણદય સુત્ત ૨૨૦ સારથિ રથને પાછા વાળી મિયવણ ઉદ્યાન તરફ હંકારી ગયે. ઉદ્યાન પાસે પહોંચતાં તેણે રાજાને કહ્યું સ્વામી ! આ મિયવણ ઉદ્યાન છે. અહીં ઘડાઓને સારી રીતે થાક ખવડાવીએ અને તેમને બધે શ્રમ આપણે દૂર કરી નાખીએ. રાજાએ “હા” પાડતાં તે ઉદ્યાનમાં કેશી કુમારશ્રમણના ઉતારાની પાસે જઈ ચિત્ત ઘોડાઓને રોકી રાખ્યા, રથને સ્થિર કર્યો અને ઘોડાઓને છેડી નાખી તેમને શ્રમ દૂર થાય તેવી પ્રવૃત્તિ શરૂ કરી. રાજા પણ રથથી નીચે ઊતરી સારથિની એ પ્રવૃત્તિમાં જેડા અને ઘોડાઓને ધીમે ધીમે ફેરવવા લાગ્યો. એમ કરતાં કરતાં, મિયવણમાં મળેલી મેટી સભામાં વચ્ચે બેસી મોટા અવાજે કહેતા કેશી કુમારશ્રમણને રાજાએ જોયા. ૨૨૧ જોતાંજ તેને વિચાર આવ્યો કે “જડ લોકો જ જડની ઉપાસના કરે છે, મુંડ લેકોજ મુંડની પૂજા કરે છે, મૂઢ લેકેજ મૂહને આશ્રય લે છે, અપંડિત લેકેજ અપંડિતને આદર કરે છે અને અજ્ઞાની લોકેજ અજ્ઞાનીનું બહુ માન કરે છે,” તે આ વળી કોણ જડ મૂઢ મુંડ અપંડિત અને અજ્ઞાની પુરુષ છે જે શરમાળ અને શરીરે હુષ્ટપુષ્ટ દેખાવડે લાગે છે ? એ શું ખાય છે? શું પીવે છે ? એવું તે શું ખાધા પીધાથી એનું શરીર આવું તગમગી રહ્યું છે? અને વળી એ શું દે છે જેને લીધે આવી મોટી માનવમેદનીની વચ્ચે બેઠે બેઠે તે મેટા બરાડા પાડે છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ = = ૧૧૯ શ્રી રાયપણુઈય સુત્ત ૨૨૨ આમ વિચાર આવતાં જ રાજાએ સારથિને કહ્યું: ચિત્ત ! જે તે ખરે, આ લેકે કેવા જડ છે જે પેલા મોટા જડની સેવા કરે છે અને એ માટે જાડે જડ તેઓની સામે કેવા મોટા બરાડા પાડીને કણ જાણે શુંય સમજાવે છે! ગમ્મત તો એ છે કે આવા નફકરા અને જામી ગએલા જડ લોકોને લીધે આપણે આપણી પોતાની પણ ઉદ્યાનભૂમિમાં સારી રીતે હરી ફરી શકતા નથી. માત્ર વિસામો અને શાંતિ મેળવવા માટે તે અહીં આવ્યા અને અહીં તો માથાના વાળ ઉંચા થઇ જાય એવા બરાડા કાને અથડાયા કરે છે. ૨૨૩ ચિત્ત રાજાને કહ્યું: હે સ્વામી! એ કેશી નામે કુમારશ્રમણ પાર્થાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે, એમને પરમાવધિજ્ઞાન થએલું છે અને તેઓ અન્નજીવી૩ છે. રાજા બેલ્યઃ ચિત્ત ! તું શું કહે છે? શું એ પુરુષને પરમાવધિ જ્ઞાન છે? શું એ અન્નજીવી છે? સારથિ બે હા, સ્વામી ! એમજ છે. રાજાઃ ચિત્ત ! ત્યારે શું એ પુરુષ અભિગમનીય છે? ચિત્તઃ હા, સ્વામી ! એ શ્રમણ અભિગમનીય છે. રાજા ત્યારે તે ચિત્ત! આપણે તેની સામે જઈએ. ૨૨૪ આમ વાતચીત કરી એ બન્ને જણા સાથે, કેશી કુમારની સામે જઈને તેમની પાસે બેઠા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી રાયપાસેથઇસુર રાજાઃ હે ભતે ! શું તમે પરમાવધિ જ્ઞાન ધરાવે છે? શું તમે અન્નજીવી છે ? શ્રમણે રાજાને કહ્યું: હે પએસી ! ગામે ગામ ફરતા કોઈ અંકવાણિયા શંખવાણિયા કે દંતવાણિયા દાણમાંથી છટકી જવા માટે કેઈને ખરે રસ્તે પૂછતા નથી પણ આડે અવળે માગે ચાલે છે, તેમ વિનયના માર્ગથી છટકી જવાને લીધે તને પણ સારી રીતે પૂછતાં આવડતું નથી. એસી ! મને જોઈને તને એવો વિચાર થયેલ ખરો કે આ જડ લેક પેલા મોટા જડની ઉપાસના કરે છે અને આ મારા ઉદ્યાનમાં પણ બરાડા પાડી મને ય સખે રહેવા દેતા નથી ? • રાજાઃ હા, એ વાત ખરી, પણ હે ભતે! એ તમે જાણ્ય શાથી? તમને એવું તે કેવુંક જ્ઞાન કે દર્શન થએલું છે જેથી મારા મનને સંક૯પ પણ તમે જાણી લીધું? ૨૨૫ કેશી શ્રમણ બોલ્યાઃ અમારા શ્રમણ નિથાના શાસ્ત્રોમાં કહેવું છે કે જ્ઞાનના પાંચ૧૩૭ પ્રકાર છેઃ ૧ આમિનિબેધિકજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન ૪ મન:પર્યવજ્ઞાન અને પ કેવળજ્ઞાન. તેમાં અવગ્રહ ઈહા અવાય અને ધારણ એમ ચાર પ્રકારનું પહેલું જ્ઞાન છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા બે પ્રકાર બીજા જ્ઞાનના છે. ત્રીજું જ્ઞાન, ભવપ્રત્યય અને ક્ષાપથમિક એમ બે ભેદવાળું છે અને ચોથા જ્ઞાનના ત્રાજુમતિ તથા વિપુલમતિ એવા બે ભેદ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧૨૧ હે પએસી! જણાવેલાં પાંચ જ્ઞાનમાં પહેલાંનાં ચારે જ્ઞાન તે મને થએલાં છે, ફક્ત એક પાંચમું કેવળજ્ઞાન છે તે મને થએલું નથી. એ પાંચમું જ્ઞાન તો અરિહંત ભગવંતોને હોય છે. હે પએસી ! હું છઘસ્થ છું અને એ ચાર જ્ઞાન દ્વારા તારા મનના સંકલ્પને પણ જાણી શકું છું–જોઈ શકું છું. ૨૨૬ પછી રાજાએ કેશી શ્રમણને કહ્યું: હે ભંતે ! અહીં હું આપની પાસે બેસું? કેશી કુમારશ્રમણ બોલ્યાઃ આ ઉદ્યાનભૂમિ તારી પોતાની છે તેથી અહીં બેસવું કે ન બેસવું એ તારી વૃત્તિની વાત છે. ૨૨૭ પછી તે ચિત્તસારથિ અને રાજા પએસી એ બન્ને જણ કેશી કુમારશ્રમણની પાસે સાથે બેઠા. રાજાએ શ્રમણને પૂછ્યું: હે ભંતે! તમારા શ્રમણ નિમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એ ઉપદેશ છે, એ સંક૯૫ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું ૧૩૮ મેસરણ છે કે–જીવ જુદે છે અને શરીર જુદું છે, પણ જે જીવ છે તે જ શરીર છે એવી સમજ નથી. કુમારશ્રમણ બોલ્યાઃ હા, એસી ! અમારી સમજમાં જીવ જુદો છે અને શરીર જુદું છે એમ છે પણ જે જીવ છે તેજ શરીર છે એવી અમારી સમજ નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૨૮ રાજા બે જીવ અને શરીર બને જુદાં જુદાં જ હોય અને જે જીવ છે તેજ શરીર છે એમ ન હોય તે, હે ભંતે ! તમે સાંભળે કે એક મારે૧૩૯ દાદે હતું જે આ જ નગરીમાં મેટે અધાર્મિક રાજા હતું, તે પિતાના દેશની પણ ઠીક સાર સંભાળ ન કરતો અને ઘણાંય પાપકર્મોમાંજ રા હેતે. તમારા કહેવા પ્રમાણે તે એ પાપી મારે દાદ કાળ આવતાં મરણ પામી કોઈ એક નરકમાં નરયિક થયે હોવો જોઈએ. હે ભંતે ! કેમ ખરું ને? વળી, એ મારા દાદાને હું વહાલે પૌત્ર છું, તેને મારા પર ઘણું હેત હતું, હું તેને વિશેષ લાડીલ-માનીત હતું, તેનું હૃદય મને જોઈને વિશેષ આનંદ પામતું. વધારે શું, પણ મારું નામ સાંભળીને પણ તેઓ પોતાનું અહેભાગ્ય માનતા. હવે, હે ભંતે! તમારા કહેવા પ્રમાણે જીવ અને શરીર જુદાં જુદાં હોય તે મારા દાદા નરકમાં ગયા હોવા જોઈએ. વળી, મારા દાદાને મારા ઉપર ઘણું હેત હતું તેથી તેમણે અહીં મારી પાસે આવીને એમ જણાવવું જોઈએ કે “હે પૌત્ર! હું તારો દાદે હતો પણ અધાર્મિક હોવાને કારણે મેં ઘણાં પાપ આચરેલાં, તેથી હું નરકમાં પડ્યો છું. માટે, હે પૌત્ર ! તું લેશ પણ પાપ ન આચરજે અને પ્રામાણિકપણે દેશને કારભાર કરજે. પાપકર્મમાં પઢશ તે મારી પેઠે નરકમાં જઈશ-નરકની યાતનાઓ બહુ ભયંકર Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૨૩ છે, માટે ભૂલ્ય ચૂકયે જરા પણ પાપાચરણ ન સેવીશ.” હે ભંતે ! મારો દાદો મારી પાસે આવીને ઉક્ત રીતે કહે, તે જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી શ્રદ્ધા થાય, પણ અત્યારસુધીમાં મારે દાદે અહીં મારી પાસે આવીને એવું કશુંય કહેલું નથી, તેથી હું એમ સમજું છું કે તેમને જીવ અને શરીર એ બને સાથેજ નાશ પામી ગયાં છે અર્થાત મારા દાદાના દેહને દેન દેતાંની સાથે તેમને જીવ પણ અહીં બની ગયો છે તે પરલેકમાં જાયજ કોણ? અને એમ છે માટે તે અહીં આવી પણ ક્યાંથી શકે? અને આમ છે માટે જીવ અને શરીર બને એકજ છે–જે જીવ છે તેજ શરીર છે–એ મારી પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે. રર૯ કેશી કુમારશ્રમણ બેલ્યાઃ હે પએસી તારે સૂર્યકાંતા નામે રાણી છે. હવે તું એમ સમજ કે એ રૂડી રૂપાળી તારી રાણી કઈ રૂડા રૂપાળા પરપુરુષ સાથે માનવીય કામસુખને અનુભવતી હેય એમ તું જે, તો એ કામુક પુરુષને તું શું દંડ કરે ? હે ભંતે! હું એ પુરુષને હાથ કાપી નાખું, પગ છેદી નાખું, એને શૂળીએ ચડાવી દઉં અથવા એકજ ઘાએ તેને પ્રાણ લઉં. હે પએસીતે કામુક પુરુષ કદાચ તને એમ કહે કે– સ્વામી! તમે એક ઘડીક ભી જાઓ, મારા મિત્રો જ્ઞાતિજને સંબંધી જને અને પરિવારના લોકોને હું એમ કહી આવું કે હે દેવાનુપ્રિયે! કામવૃત્તિને વશ થઈ હું Page #157 -------------------------------------------------------------------------- ________________ - - --- ------ -- ૧૨૪ શ્રી રાયપણુઈય સુત્ત સૂર્યકાંતાના સંગમાં પડ્યા તેથી મરણની આ સખત સજા પામ્યો છું, માટે હે દેવાનુપ્રિયે ! તમે ભૂલેચૂકેયે પણ એવા પાપાચરણમાં ન પડશે, પડશે તે મારી પેઠે ફાંસીની સજા પામશે. હે પસી ! એ પુરુષનું કાકલુદીથી ભરેલું આવું ગળગળું વચન સાંભળીને તું તે કામુકને સજા કરતાં ઘવક પણ થોભી જઈશ ખરો? હે ભંતે ! એમ તો ન જ બને. એ કામુક મારે અપરાધી છે માટે લેશ પણ ઢીલ કર્યા વિના હું તેને પાધરેજ ફાંસીએ ચડાવી દઉં. એજ પ્રમાણે, હે એસી ! નરકમાં પડેલે તારો દાદે પરતંત્રપણે જે દુઃખ ભોગવી રહ્યો છે તે તને–વહાલા પૌત્રને કહેવા ન આવી શકે. મનુષ્યલોકમાં જઈને પાપકર્મનાં માઠાં ફળની સૂચના કરી આવવાની એની તો ઘણય ઈચ્છા હોય, પણ તે પેલા અપરાધી પુરુષની પેઠે ત્યાંથી છૂટેજ થઈ શકતો નથી. ૨૩૦ નરકમાં તાજેજ આવેલ અપરાધી–નારકી, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ નીચેનાં ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. ત્યાંની-નરકની ભયંકર વેદનાનો અનુભવ તેને અત્યંત વિહુવલ કરી નાખે છે અને તેથી તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે, એ પ્રથમ કારણ છે. નરકના કઠોર સંત્રીઓ એ નારકીને ઘડીભર પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત ૧૨૫ છૂટા રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ ખીજું કારણ છે. તાજા નારકીનું નારક વેદનીય કર્મ પૂરું ભાગવાઇ રહેલું નથી હતું, એ ત્રીજું કારણ છે, અને ચેાથું કારણ તેનું નરકનું આવપ્પુ પૂરું થએલુ નથી હતું, એ છે, અર્થાત્ મનુષ્યલાકમાં આવવાને ઈચ્છતા પણ નારકી એ મધા પ્રતિબધાને લીધે અહીં આવી શકતા નથી. ' માટે, હું પઐસી ! શરીર સાથેજ જીવ અહીં મળી જાય છે અને તેથી મરેલા માણસ ફ્રી અહીં કયાંથી આવી શકે ?’એમ જે તુ કહે છે એ ખરાખર નથી. મરીને નરકમાં પડેલેા પ્રાણી અહીં નથી આવી. શકતા તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હું પએસી ! તું એમ સમજ કે-જીવ જુદો છે અને શરીર જુદુ છે કેાઇ કાળે તે બન્ને એક છે એવું નથી. ૨૩૧ પએસી એલ્યાઃ હું ભતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારા આ એક બીજો દાખલેા સાંભળે!--- અહીં આજ નગરીમાં મારી એક દાઢી૧૪૧ રહેતી હતી, જે માટી ધાર્મિક શ્રમણેાપાસિકા હતી, વળી એ જવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સવર વગેરે તત્ત્વાની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પેાતાના આત્માને વાસિત કરતી બહુ પુણ્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તે, કાળ આવતાં મરણ પામી, એ કોઇ એક સ્વર્ગમાં દેવ થએલી હાવી જોઈએ. હું ભતે ! કેમ ખરુંને? Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેઇય સુત્ત વળી, એ મારી દાદીના હુ વહાલા પૌત્ર છું. હવે એ મારી દાઢી, તમારા કહેવા પ્રમાણે દેવ થઈ હાય તા તેણીએ અહીં મારી પાસે આવીને એવું કહેવુ જોઇએ કે~ હું તારી દાદી હતી અને ધાર્મિક હોવાને લીધે બહુ પુણ્યાપાર્જન કરી સ્વર્ગમાં દેવ થઈ છું, માટે હે પૌત્ર ! તુ પણ ધાર્મિક થજે અને દેશના કારભાર પ્રામાણિકપણે કરજે. દાનાદિક વડે પુણ્ય ઉપાર્જન કરીશ તે મારી પેઠે સ્વર્ગનાં સુખા અનુભવીશ. ૧૩૬ હું ભંતે ! મારી દાઢી મારી પાસે આવીને એ પ્રમાણે કહે તેા જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી ખાત્રી થાય. પણ મર્યાને લાંબે વખત થયા છતાં અત્યારસુધીમાં મારી દાદીએ અહીં મારી પાસે આવીને એવું કશું ય સૂચવેલુ નથી, તેથી જીવ અને શરીર એ બન્ને એક જ છે પણ જુદાં જુદાં નથી એ મારી ખાત્રી પાકી થાય છે. ર૩ર કેશી કુમારશ્રમણ મેલ્યાઃ હું પએસી ! તું એમ સમજ કે, ૧૪૨દેવમંદિરમાં જવા માટે તું નાહેલે છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપની કડછી રહી ગઇ છે અને દેવમરમાં પેસવાને તું પગલાં જ ઉપાડે છે, એવામાં પાયખાનામાં એઠેલા કાઇ પુરુષ તને એમ કહે કે હે સ્વામી ! તમે અહીં પાયખાનામાં આવે, બેસા, ઊભા રહેા અને થોડીવાર લાંબું ડીલ કરે; તે હું પએસી ! તું કાને ધર ખરા ? એ વાતને Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુય સુત્ત ૧૨૭ પએસી છે : હે ભંતે ! હું એવું કશું કાને ન ધરું અર્થાત્ એક ક્ષણ માટે પણ પાયખાનામાં ન જઉં. હે ભંતે ! પાયખાનું તો ભારે ગંદું છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું? કેશી કુમારશ્રમણ બોલ્યાઃ એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ થએલી તારી દાદી અહીં આવી તને પિતાનાં સુખે કહેવાને ઈછે, તેપણ આવી શકે નહિ. ૨૩૩ સ્વર્ગમાં તાજો ઉત્પન્ન થએલે દેવ, મનુષ્યલોકમાં આવવાને તે ઈચ્છે છે, પણ નીચેનાં ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. એ દેવ, સ્વર્ગના દિવ્ય કામમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવીસુખમાં તેની રુચિ રહેતી નથી, એ પહેલું કારણ છે. એ દેવને મનુષ્ય સાથે પ્રેમસંબંધ તૂટી ગએલે . હોય છે અને સ્વર્ગનાં દેવદેવીઓ સાથેને ન પ્રેમસંબંધ તેમાં સંકમેલ હોય છે, એ બીજું કારણ છે. દિવ્ય કામસુખ ભોગવવાની લાલચમાં પડેલો એ દેવ, ૧૪૩“અબ ઘડીએ જઉં, અબ ઘીએ જઉં એમ વિચારે તે છે, પણ તેના આવતાં આવતાં તે મનુષ્યલેકનાં તેનાં અલ્પાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણકે દેવની ઘી એટલે આપણાં હજારો વર્ષ અર્થાત્ એની એક ઘીમાં તે આપણી કેટલીએ પેઢીએ બદલાઈ જાય છે, એટલે ઘડી પછીય દેવનું આવવું ક૯પી લઈએ તોપણ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી રાયપસેય સુત્ત એ એના ખરા સંબધીઓને મળી શકતા નથી, એ ત્રીજુ કારણ છે. ચેાથુ કારણ મનુષ્ય લેાકની માથું ફાડી નાખે એવી ભય’કર ગંદકી છે. ૧૪૪એ ગદકી ઉંચે પણ૧૪૫ચારસે પાંચસા ચેાજન સુધી ફેલાય છે અને એ એવી તીવ્ર હાય છે કે દેવ એને સહી શકતા નથી. દેવ એની પેાતાની ઈચ્છા હૈાવા છતાં ઉપરનાં ચાર કારણેાને લીધે અહીં આવી શકતે નથી. માટે, હે પએસી ! ‘ શરીર સાથેજ જીવ અહીં મળી જાય છે, એથી મરેલે માણસ ફરી અહીં કયાંથી આવી શકે ? ’ એવી તારી સમજ બરાબર નથી. મરીને સ્વર્ગમાં ગએલા પ્રાણી અહીં નથી આવી શકતા, તેનું કારણુ સ્વર્ગના મેાજશેાખા તરફ તેની વિશેષતમ અભિરુચિ છે, નહિ કે તે નથી જ, તેથી હું પઐસી! તું એમ સમજ કે જીવ જુદા છે અને શરીર જુદુ છે, પણ તે અન્ને એક નથી. ૨૩૪ વળી ફરીને પએસી બેન્ચે હું ભંતે ! જીવ અને શરીર જુદાં જુદાં નથી તે માટે આ એક જુદો પુરાવા ધ્યાનપૂર્વક સાંભળે હું ભંતે ! તમે એમ સમજો કે કોઇ એક દિવસે મારી બહારની ઉપસ્થાનશાળામાં મારા મંત્રી વગેરે રિવારથી ઘેરાએલા હું રાજસિંહાસનમાં બેઠા હાઉં, તે વખતે મારા કાટવાળા કોઇ એક ચારને પકડી લાવે, હું તે ચારને જીવતા ને જીવતા લાઢાની કુભીમાં પૂરી ઢઉં, તેના ઉપર Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧૨૯ લોઢાનું ઢાંકણું સજજડ ઢાંકી દઉં, તેને લોઢા તથા સીસાના રસથી રેવરાવી દઉં અને તેના ઉપર મારા વિશ્વાસુ સૈનિકોની ચેકી મૂકી તે લેહકુંભીની સાચવણ કરાવું. પછી વખત જતાં હું પોતે જાતે તે કુંભીને ખેલાવું તે તેમાં પેલા પૂરેલા પુરુષને મરેલે જઉં છું. જીવ અને શરીર જુદાં જુદાં હોય તો એ પુરુષને જીવ કુંભીમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કયાંય રાઈ જેટલું પણ કાણું નથી, જેથી જીવને બહાર જવાને માર્ગ મળી શકે. કુંભી ક્યાંય જરા પણ કાણું હોત તે એમ માની પણ શકાત કે જીવ બહાર નીકળી ગયો છે અને તેથી એમ પણ ઠરત કે શરીર અને જીવ જુદાં જુદાં છે, પણ આ કુંભી તે કયાંય કાણી જ નથી એટલે જીવ જુદે હોય તે એમાંથી નીકળી શી રીતે શકે? માટે જીવ અને શરીર બને એક છે અને શરીર અક્રિય થતાં જીવ પણ અક્રિય થાય છે, એ મારું ધારવું બરાબર છે. કેશી કુમારશ્રમણ બોલ્યાઃ હે પએસી! તું એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી એરી હોય, જે ચારે કેર લીંપેલી હોય, જેનાં બારણાં સજજડ વાસેલાં હોય અને જેમાં જરાય હવા પણ ન પેસી શકે એવી તે ઉડી હોય, તેમાં કઈ પુરુષ ભેરી અને એને વગાડવાને દડે લઈને પેસે, પેસીને એનાં બારણાં સજજડ રીતે બંધ કરે, પછી તે, ઓરીની વચ્ચે વચ્ચે બેસીને મોટા મોટા અવાજથી એ ભેરીને વગાડે, તે હે પએસી ! ભેરીને એ અવાજ બહાર નીકળે ખરે? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી રાયપણઈય સુત્ત પણ મળી આવી આવે તે જીવ અને હા, ભંતે ! નીકળે. હે પએસી! એ ઓરડીમાં ક્યાંય એક પણ કાણું છે ખરું? ના, તે, એ ઓરમાં ક્યાંય પણ કાણું નથી. હે પસી ! એજ પ્રમાણે, વગર કાણાની ઓરડીમાંથી પણ અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણની કુંભમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે, અર્થાત્ પૃથ્વીને શિલાને કે પર્વતને ભેદીને સેંસરું જવાનું સામર્થ્ય જીવમાં છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તો પણ તે બહાર નીકળી જ જવાને. એથી તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એ બન્ને એક નથી. ર૩પ વળી, એસી બેન્ચે – હે ભંતે ! જીવ અને શરીર જુદાં જુદાં નથી પણ એક જ છે એવી મારી ધારણાને ટેકો આપતો આ વળી એક દાખલો સાંભળોઃ મારા કેટવાળાએ પકી આણેલા ચારને હું જીવથી મારી નાખું, પછી તે મારી નાખેલા ચારને લેઢાની કુંભમાં પૂરી દઉં, તેના ઉપર મજબૂત ઢાંકણું બેસારી, તેને રેવરાવી અને પાકી ચકી બેસાડી દઉં, પછી વખત જતાં તે લોઢાની કુંભી ઉઘાડી જોઊં છું તો તેને કીડાઓથી ખદઅદતી કુંભી જેવી ભાળું છું. એ કુંભમાં કયાંય રાઈ જેટલુંય કાણું નથી, છતાં એમાં એટલા બધા કીડા કયાંથી પેસી ગયા ? હું તો એમ સમજું છું કે શરીર અને જીવ એકજ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રી રાયપસેલુઈય સુત્ત છે, માટે શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ. શરીર અને જીવ જુદાં જુદાં હોય તે એ કુંભમાં મેં જેએલા એ જ બહારથી શી રીતે આવી શકે? કેશી કુમાર બેલ્યા - હે પએસી ! તે પહેલાં કોઈવાર ધમેલું લેતું એવું છે ખરું ? વા તે જાતે કઈવાર લટું ધમાવેલું ખરું? ભંતે! હા, ધમેલું લેતું મેં જેએલું છે અને તેને ધમાવેલું પણ છે. પએસી ! એવું એ લે હું અગ્નિમય લાલચેળ થઈ ગએલું હોય છે, એ વાત ખરીને? હા, ભંતે ! એ વાત ખરી છે. તે હે પએસી ! એ નકકર લેઢામાં તે અગ્નિ શી રીતે પેઠે? રાઈ જેટલુંય કાણું લોઢાને નથી, છતાં તેમાં અગ્નિ પેસી શકે છે, તેમ જીવ પણ સર્વત્ર અનિરુદ્ધ ગતિ શક્તિવાળે છે. તે પૃથ્વીને અને શિલા વગેરેને ભેદીને પણ ગમે ત્યાં પેસી શકે છે. હે પએસી ! બરાબર સજ્જડ બંધ કરેલી એ કુંભમાં પણ તે જે જીવે જોયા છે તે બધાય તેમાં ૧૪ બહારથી પેઠેલા છે, માટે તું એમ માને કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ એક નથી. ૨૩૬ રાજા પએસી બે – હે ભંતે ! કેઈ એક બાણાવલી તરુણ પુરુષ તરુણ હોય ત્યારે એક સાથે પાંચ બાણેને ફેંકી શકવા જેટલે કુશળ હેય, પણ તે જ પુરુષ જ્યારે મંદ જ્ઞાનવાળા બાળક હિતે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી રાયપણુઈય સુત્ત ત્યારે એવી કુશળતા ધરાવી શકતું હોત તો હું એમ માનત કે જીવ જુદો છે અને શરીર જુદું છે. પરંતુ મંદ જ્ઞાનવાળો એ બાળક ૧૪૭ એવી કુશળતા બતાવી શકતે નથી, માટે જીવ અને શરીર એક છે એ મારી કલ્પના સુસંગત છે. કેશી કુમાર બોલ્યા - હે પસી ! કોઈ એક બાણાવલી તરુણ પુરુષ, નવું ધનુષ નવી દોરી અને નવું બાણ એ વડે એક સાથે પાંચ બાણને ફેંકી શકવા જેટલી કુશળતા ધરાવી શકે છે, પણ તે જ પુરુષ પાસે જૂનું ખવાઈ ગએલું ધનુષ તેવી જ દોરી અને તેવું જ બૂઠું ફળું હોય, તે તે એક સાથે પાંચ ફળને ફેંકી શકે ખરા ? ભંતે! ન ફેંકી શકે. હે પએસી ! તરુણ પુરુષ શક્તિશાળી તો છે, પરંતુ ઉપકરણની ન્યૂનતા-ખામી–ને લીધે તે પોતાની શક્તિ બતાવી શકતો નથી, તેમ મંદ જ્ઞાનવાળા બાળકમાં આવડતરૂપ ઉપકરણની ખામી છે, માટે તે એ અવસ્થામાં એક સાથે પાંચ બાણને ફેંકી શકતો નથી. હા, તે જ મંદ જ્ઞાનવાળા બાળક જ્યારે તરુણ થઈ આવડતરૂ૫ ઉપકરણ મેળવે છે, ત્યારે તેમાં એવી શક્તિ ખીલી ઉઠે છે, પણ તેથી તું એમ ન માન કે શરીર અને જીવ બને એક છે. પએસી ! એ બને તે જુદાં જુદાં છે. ર૩૭ પએસી – હે ભંતે ! જેમ કોઈ તરુણ પુરુષ, લોઢાના સીસાના Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણુઈય સુત્ત ૧૩૩ કે જસતના મોટા ભારાને ઉપાડવા સમર્થ છે, તેમ તે જ તરુણ પુરુષ જ્યારે ડેસ થાય અર્થાત ચામડી બધી લબી ગએલી, ગાત્ર તમામ ઢીલાં, દાંતે બધા ખરી ગએલા અને ચાલતાં લાકડીને ટેકે લીધે એ ઘરડે થાય, ત્યારે એવા મોટા ભારને ઉપાડી શકતો દેખાતું નથી. હે ભંતે ! તરુણ મટી એ એ ડેસ થએલે પુરુષ, એવા મોટા ભારને પણ ઉપાડી શકતે દેખાય, તે હું એમ માનું કે જીવ જુદે છે અને શરીર જુદું છે, અન્યથા મારી માન્યતા જ બરાબર છે. કેશી કુમાર બોલ્યા - હે પએસીએવડો મોટો ભાર તે કઈ હટ્ટાકટ્ટો પુરુષ જ ઉપાડી શકે. વળી, એવા હટ્ટાકટ્ટા તરુણ પુરુષની પાસે ભાર ઉપાડવાનાં સાધને બરાબર ન હોય તે એ પણ એવા ભારને ન ઉપાડી શકે. ધાર કે, કઈ હદ્દોકો તરુણ પુરુષ તે છે, પણ તેની પાસે ભાર ઉંચકવાની જે કાવડ છે, તે પાતળી અને ઘુણે ખાધેલી છે, કાવડનાં શિકાં દેરડાં અને વાંસની સળીઓ એ બધુંય એવું સહેલું છે, આમ હોવાથી એ બળવાન પુરુષ પણ એ ભારને ન ઉઠાવી શકે અર્થાત્ ભાર ઉપાડવામાં સુદઢ શરીર ઉપરાંત બીજી પણ કળવકળ હોવી જોઈએ અને ઉપકરણે પણ પૂરતાં હેવાં જોઈએ. તરુણું મટી પેલા ડેસા થએલા પુરુષ પાસે એ બધું હોત, તે એ પણ એવો ભાર જરૂર ઉપાય શકત; માટે તારે એમ માનવું જોઈએ કે શરીર અને જીવ જુદાં જુદાં છે પણ તે બને એક નથી. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૪ શ્રી રાયપાસેણઈય સુત્ત ૨૩૮ પએસી – હે ભલે! એક જીવતો ચારો, પછી તેને જીવથી મારી નાખી ફરીવાર તે . જીવતાં તેનું જે વજન હતું તેજ વજન તેના મડાનું હતું–એ બન્ને વજનમાં લેશ પણ ફરક ન હતો. જીવ અને શરીર જુદાં જુદાં હોય અને જીવ શરીરમાંથી નીકળી જતો હોય, તો મડાનું વજન ઘટવું જોઈએ. હે ભંતે! એ બને સ્થિતિમાં વજનને જરાય ફરક જણાતું નથી, માટે હું એમ માનું છું કે જીવ અને શરીર એક જ છે પણ જુદાં જુદાં નથી. કેશી કુમાર બોલ્યા: હે પએસી ! પહેલાં કોઈવાર તેં ચામડાની મસકમાં૧૪૮ પવન ભરેલે છે ખરો? વા ભરાવેલે છે ખરો? ચામડાની ખાલી મસક અને પવનભરેલી મસક એ બન્નેના વજનમાં કાંઈ ફેર પડે છે ખરો ? ના, ભતે ! ઘેર તો નથી પડતો. પએસી ! ખાલી અને પવનભરેલી મસકના વજનમાં ફેર ન પડતું હોય તે જીવતાનું અને મુડદાનું વજન ફરક વિનાનું જ હોય ને ? જીવ ભારે નથી તેમ હળવે ચ નથી, તેથી જીવ નીકળી જતાં મુડદાનું વજન ઘટે એમ ન બને, એટલે એક સરખા વજનને લીધે તું એમ માનતો હે કે જીવ અને શરીર અને એક જ છે, તે જરા ય સંગત નથી. ર૩૯ પએસી બે – હે તે ! કોઈ વાર એક ચારને મારી પાસે લાવ Page #168 -------------------------------------------------------------------------- ________________ - શ્રી રાયપાસેણદય સુત્ત ૧૩૫ વામાં આવ્યું, તેમાં જીવ છે કે નહિ એ જાણવા મેં તેને ચારે બાજુ તપાસ્ય, પણ જીવ તો કયાંય દીઠામાં ન આવ્યો. પછી મેં તેના બે ઊભા ચીરા કરી તેને ફરીવાર જે, છતાંય જીવ તે ન જ દેખાયો. પછી તે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તેને વારંવાર તપાસી જોયે, છતાંય તેમાં ક્યાંય જીવનું નિશાન પણ ન જણાયું. માટે હું કહું છું કે જીવ અને શરીર એક છે પણ જુદાં જુદાં નથી. કેશ કુમારમુનિ બોલ્યાઃ હે પએસી પેલા કઠીયારા ૧૪૯ કરતાંય તું વિશેષ મૂઢ જણાય છે. હે ભંતે! એ કઠીયારે વળી કોણ હતા ? પએસી ! અગ્નિ અને અગ્નિ રાખવાનું ઠામ સાથે લઈ કેટલાક વનજીવી લોકો વનની શોધ માટે નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં તેઓ જેમાં ઘણાં લાકડાં છે એવી એક મેટી અટવી પાસે આવી પહોંચ્યા. એવામાં તેમાંના કેઈએ પોતાના સાથના માણસને કહ્યું કે, હે દેવાનુપ્રિય! અમે લાકડાઓની ભરેલી આ અટવીમાં જઈએ છીએ. તું આ અગ્નિ અને અગ્નિનું ઠામ લઈ જા અને અમારા માટે ખાવાનું રાંધી રાખજે. કદાચ કેઈ કારણથી આ અગ્નિ ઓલવાઈ જાય તે તું લાકડામાંથી અગ્નિ લઈને અમારું ખાવાનું રાંધી રાખજે. તેમના ગયા બાદ થી વારે રાંધવાની શરુઆત કરવા જતાં પેલા સાથીએ અગ્નિને ઓલવાઈ ગયેલે દીઠે, Page #169 -------------------------------------------------------------------------- ________________ = ૧૩૬ શ્રી રાયપાસેણીય સુત્ત એથી તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડું હાથમાં લઈ ચારે બાજુ તપાસી જોયું પણ તેમાં તેને તે કયાંય ન કળાયે. પછી તે તેણે હાથમાં કુહાડે લઈ લાકડું ચીરી નાખ્યું છતાં તેમાંય અગ્નિ ન દીઠે. છેવટે તેણે થઈ શકે તેટલા તેના નાના નાના કટકા કરી તે દરેકને તપાસી જોયા, છતાંય તેમાં એકેમાં અગ્નિનું નિશાન પણ ન ભાળ્યું. આખરે થાકી કંટાળી તે બિચારે ચિંતાતુર થઈ લમણે હાથ દઈને બેઠે અને હજુ સુધી હું રાંધી ન શક” એ બાબત અફસોસ કરવા લાગે. એટલામાં જે સાથીઓ લાકડાના ભારા લેવા ગએલા હતા તે બધા પાછા ફર્યા અને આ બિચારાને ચિંતાતુર થએલે દીઠે. તેઓએ પૂછ્યું: હે દેવાનુપ્રિય! તું ઉદાસ કેમ બેઠે છે? હજુ સુધી તે અમારા સારુ ખાવાનું નથી રાંધ્યું ? તેણે જણાવ્યું કે, હે ભાઈઓ! તમારા ગયા બાદ થવારમાં જ તમેએ આપેલે એ અગ્નિ તે ઓલવાઈ ગયે. પછી હું તમારા કહેવા પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા લાકડાને તપાસવા લાગ્યું. લાકડાને ચીરી, તેના નાના નાના કટકા કરી તપાસી જોયું, તે તેમાં અગ્નિ તે કયાંય ન જોવામાં આવ્યું. તેથી અગ્નિ વિના હું રાંધું શી રીતે ? એ માટેજ આમ અફસમાં પડ્યો છું. પછી તેઓમાંના જ કે દક્ષ પુરુષ સાથેના બીજા બધા ભાઈઓને કહ્યું કે, તમે બધા નાહી ધોઈને બલિકર્મ કરી તૈયાર થઈને આવે, હું હમણાં જ રસોઈ બનાવી નાખું છું. Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેલુઈય સુત્ત ૧૩૭ પછી એ દક્ષ પુરુષે કુહાડે લઈ લાકડામાંથી ઘસણિયું શર બનાવ્યું અને એ શરને અરણી સાથે ઘસી અગ્નિ ઉપજાવી અગ્નિને સંધૂકીને તે બધાઓની રસોઈ કરી નાંખી. એટલામાં નહાવા ધોવા ગએલા બધા સાથીઓ આવી પહોંચ્યા. સૌ સાથે જમી કરીને ચોકખા થઈ ભેળા મળીને વાતો કરવા બેઠા. રાઈની વાત નીકળતાં પેલા દક્ષ પુરુષે પેલા ઉદાસ થયેલા સાથીને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અગ્નિને શધવા માટે તે લાકડાં ફાડી ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ છે, મૂઢ છે અને તદ્દન અજ્ઞાન છે. હે પએસી ! એ અગ્નિશેાધક કઠીયારાની પેઠે તે પણ જીવને શેાધવા–જોવા–માટે શરીરને ચીરી ચીરીને જોવાનું પાછું વળ્યું, તેથી તું પણ એના કરતાં કાંઈ ઓ છે મૂઢ નથી. ૨૪૦ ૫એસી બેદ હે ભતે ! તમારા જેવા જ્ઞાની બુદ્ધ મહામતિ વિજ્ઞાની અને વિનીત પુરુષ આવી મોટી સભા વચ્ચે મારા પર આકોશ કરે, ખીજાઈ જાય, અને મારી નિર્ભના કરે એ શું ઠીક કહેવાય ? કેશી શ્રમણ બોલ્યા - પએસી ! તને ખબર છે કે ક્ષત્રિયપર્ષદા ગૃહપતિપર્વદા બ્રાહ્મણ૫ર્ષદા અને ઋષિપર્ષદા એમ ચાર પ્રકારની પર્ષદાઓ છે. એ ચારે પર્ષદાઓની દંડનીતિને પણ તું ક્યાં નથી જાણતો? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી રાયપણુઇય સુત્ત ક્ષત્રિયપર્ષદાને અપરાધ કરનાર કાંતો પિતાના હાથ પગ ગુમાવે, માથું ગુમાવે અને કાંતે જીવથી જાય. ગૃહપતિપર્ષદોના અપરાધીને બંધાઈને આગમાં સળગી જવું પડે. બ્રાહ્મણ૫ર્ષદાને અપરાધી અનિષ્ટ ઉપાલંભ પૂર્વક કુળના વા શુનકના નિશાનથી અંકિત થાય કે નિર્વાસિત થાયહદપાર જાય. ઋષિપર્ષદાને અપરાધ કરનાર, અતિ અનિષ્ટ નહિ એવી વાણીવડે ઉપાલંભ પામે. હે પએસી ! ઉક્ત દંડનીતિથી તું પરિચિત છે, છતાંય તું મારી પ્રતિકૂળ વત્ય કરે છે, વિપરીત રહ્યા કરે છે, માટે જ તારે “તું મૂઢતા છે” એવી હળવી પણ મારી આકોશવાણી સાંભળવી પડે છે. ૨૪૧. પએસી બેલ્યો - હે તે ! મને એમ થએલું કે હું જેમ જેમ આપની પ્રતિકૂળ વર્તીશ-વિપરીત વર્તીશ, તેમ તેમ તત્ત્વને વિશેષ જાણીશ, જ્ઞાનને પામીશ, કરણ અને દશનને અધિક સમજી શકીશ, તેથીજ હું અત્યારસુધી આપની પ્રતિકૂળ વત્ય છું અને વિપરીત છેલ છું. કેશી મુનિ બેલ્યાઃ હે પએસી! તું જાણે જ છે કે વ્યવહારકના ચાર પ્રકાર કહેલા છે. કેટલાક દે તે છે પણ મીઠી વાણી નથી બેલી શકતા. કેટલાકે વાણીને તે મીઠી રાખે છે પણ કશુંય દેતા Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧૩૯ નથી. કેટલાકે કશુંય દેતા નથી તેમ વાણી પણ મીઠી નથી રાખતા. અને કેટલાક દે છે અને સાથે વાણું પણ મધુરી બોલે છે. હે પએસી આ ચાર વ્યવહારમાં જે દેતો નથી અને વાણીયે મીઠી નથી બેસતો, તે તદ્દન અવ્યવહારી છે અને બાકીના ત્રણે વ્યવહારના જાણકાર છે. હે પએસી! એ રીતે તું પણ વ્યવહારી૧૫૦ છે, કાંઈ અવ્યવહારી નથી. ૨૪૨ પએસી બેલ્યો - હે ભંતે! તમે દક્ષ છે, બુદ્ધ છે, વિજ્ઞાની છે, તો જેમ કેઈ આમળાને હથેળીમાં બતાવે, તેમ તમે મને જીવને ન બતાવી શકે? રાજા પએસીએ એ પ્રશ્ન કર્યો તેટલામાં તેની પાસેજ જેરથી વાયુ વાવા લાગે, તેથી તૃણ અને વનસ્પતિઓ બધું હાલવા લાગ્યું, કંપવા લાગ્યું, પરસ્પર અથડાવા લાગ્યું અને નવા નવા આકારે ઊડવા લાગ્યું. તે વખતે લાગ જોઈને કેશી મુનિએ રાજા પઝેસીને કહ્યું કે-હે પોએસી ! જે આ તૃણે અને વનસ્પતિઓ કંપે છે તે તે તું જુએ છે ને? તે શું એને કેઈ દેવ હલાવે છે? દાનવ, નાગ, કિન્નર, પિંપુરુષ, મહારગ કે ગાંધર્વ હલાવે છે ? પએસી બેલ્યો – હે ભંતે ! એ તૃણ વગેરેને તે વાયુજ હલાવે છે, પણ કેઈ દેવ દાનવ કે કિન્નર હલાવતું નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી રાયપાસેણદય સુત્ત કેશી–હે પએસી! કામ, રાગ, મેહ, વેદ, વેશ્યા અને શરીરને ધારણ કરનારા એ વાયુને તું જોઈ શકે છે? પએસી–ના, ભંતે! હું તેને જોઈ શકતું નથી. કેશી–રૂપધારી, દેહધારી, મહી અને રાગી એવા વાયુને પણ તું જોઈ શકતા નથી, તે ઈદ્રિયાતીત એવા જીવને હું તને શી રીતે બતાવી શકું? પએસી ! ખરી વાત તો એ છે કે, જે મનુષ્ય રાગષથી પર છે, તે ધમસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અશરીરીજીવ પરમાણુપુદ્ગલ શબ્દ ગંધ વાયુ એ આઠ પદાર્થોને સારી રીતે જાણી શકે છે–સમજી શકે છે અને “આ જિન થશે કે નહિ” “આ બધાં દુઃખને નાશ કરશે કે નહિ ? ” એ બે હકીકતેને પણ તેજ જાણી શકે છે. અર્થાત્ વીતરાગ મનુષ્ય એ દસ બાબતોને સારી રીતે જાણી શકે છે; માટે હે પએસી! તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી. ૨૪૩ એસી બેહે ભંતે! હાથીને અને કંથવાનો જીવ એક સરખો છે? હે પએસી ! હા. તે બનેના જીવ એક સરખા છે. હે ભંતે! હાથી કરતાં તે કંથ અ૮૫ કર્મવાળે અ૫ કિયાવાળે અને અ૫ આસવવાળે છે તથા કંથવાના આહાર, નિહાર, શ્વાસોચ્છુવાસ, બળ, વીર્ય અને ઘુતિ વગેરે પણ અ૫ છે, અને એથી ઉલટું, એ બધું કંથવા કરતાં હાથીમાં વધારે છે; આમ હાથીમાં અને કંથવામાં આસમાન જમીન એટલે ચેકો ભેદ જણાય છે, છતાંય Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઇય સુત્ત ૧૪૧ હે ભતે તમે એમ કેમ કહે છે કે હાથીને અને કંથવાને જીવ એક સરખે છે? કેશી કુમાર બેલ્યા - હે પએસી! તું એમ ધાર કે ઘુમ્મટદાર અને શિખરાકાર એક મોટી ઓરી હોય, તેમાં કઈ પુરુષ દવે લઈને પેસે અને પછી એ તે ઓરડીનાં બધાં બારી બારણું બરાબર બંધ કરી દે અને એનાં બધાં છિદ્રો છાંદી દે, તો એ દીપકને પ્રકાશ, એ આખીયે ઓરીને અજવાળશે પણ બહારના ભાગને નહિ અજવાળે; કેમ ખરુંને ? એ રીતે, એ દીપક ઉપર કઈ માટે થાળ ઢાકે અથવા મોટું ડાલું ઢાંકે, તે તે દીપકને પ્રકાશ તે તે ઢાંકણના અંદરના ભાગને પ્રકાશશે પણ બહાર નહિ પ્રકાશે, અર્થાત્ બધે દીપક તે એકજ છે પણ તે મેટા ઢાંકણ નીચે હોય તો વધારે ભાગમાં પ્રકાશે છે અને નાના ઢાંકણ નીચે હોય તે ઓછા ભાગને પ્રકાશે છે. તેજ ન્યાયે, હે પએસી ! આ જીવ પણ જેવડા–મોટા કે નાના–શરીરને મેળવે છે, તેવડા શરીરના બધા ભાગોને પોતાના અસંખ્ય આત્મપ્રદેશદ્વારા સચિત્ત કરી શકે છે, પછી ભલેને શરીર મેટામાં મોટું હોય કે નાનામાં નાનું હોય; માટે છે પસી ! તું એમ સમજ કે હાથીને અને કંથવાને જીવ એક સરખે છે અને તું એમ પણ માન કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી. ૨૪૪ રાજા બેઃહે ભંતે ! “જીવ અને શરીર એક છે” એવું હું કાંઈ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી રાયપરોણીય સુત્ત એકલોજ માનતો નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા છે, એટલે મારી એ સમજ કુલપરંપરાની સમજ છે, બહપુરુષપરંપરાથી ચાલી આવેલી છે, તે હે ભંતે ! મારા કુલની એ દષ્ટિને હું શી રીતે છેડી શકું? કેશી શ્રમણ બોલ્યા: હે પસી ! તારી એ સમજને તું નહિ બદલાવીશ, તે પેલા લેઢાને ભારે નહિ છોડનારા કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે. ૨૪૫ રાજા બે – ભંતે ! લોઢાને ભારે નહિ છેડનારે કદાગ્રહી પુરુષ વળી કોણ હતું અને તેને પસ્તાવું કેમ પડ્યું ? કેશી કુમાર બોલ્યા – પએસી ! કેટલાક ધનાથ લેકે વિપુલ કરીયાણું ભરીને અને સાથે ઘણું બધું ભાતું લઈને, જ્યાં કેઈ આવેલું નહિ એવી એક મોટી લાંબી અટવીમાં જઈ ચઢ્યા. ત્યાં કઈ એક સ્થળે પહોંચતાં તેમણે જેમાં ઘણું લે હું દટાએલું છે એવી એક મોટી લોઢાની ખાણ જોઈ. ખાણને જોતાંજ ખુશીમાં આવી જઈ તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આ લેટું આપણને વિશેષ ઉપયોગી છે, માટે તેને ભારા બાંધી લઈ જવું સારું છે. એમ વિચારી તેઓ લોઢાના ભારા બાંધી તેમને ઉંચકી એજ અટવીમાં આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં, જેમાં ઘણું સીસું ભરેલું છે એવી Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૪૩ એક મોટી સીસાની ખાણ તેમના જોવામાં આવી. થોડાક પણ સીસાના બદલામાં લેડું ઘણું મળે છે, માટે લોઢા કરતાં સીસાને બહુમૂલ્ય સમજી તેઓએ લેઢાના ભારાને પડતા મૂકી સીસાના ભારા બાંધવાનો વિચાર કર્યો અને એના ભારા બાંધ્યા પણ ખરા. પરંતુ તેઓમાંના એક સાથીએ સીસાને બહુમૂલ્ય સમજવા છતાં લોઢાના ભારાને પડતો મૂકી સીસાને ભારે ન જ બાંધો. એ બાબત તેને બીજા સાથીઓએ ઘણું ઘણું સમજાવ્યું તેમ તે એકને બે ન થયે. ઉલટું તેણે એમ કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! લેઢાને આ ભારે હું ઘણા દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણે મજબૂત બાંધેલો છે, માટે એને મૂકીને સીસાને ભારે બાંધવાનું મારું મન નથી. પછી તે તેઓ બધા સીસાના ભારાને ઉંચકી એ અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, રૂપાની, સેનાની, રત્નની અને વજીની મોટી મોટી ખાણે જોઈ. એઓએ તો જેમ જેમ બહુમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજીના ભારા બાંધી તેમને ઉંચકી પિતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મેટા મોટા મહાલય બંધાવ્યા, ઘણાં દાસ દાસીઓ ગાય અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલમાં બિરાજી તેઓ તરુણીઓથી ભજવાતાં Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી રાયપસણુઈય સુત્ત બત્રીસ પ્રકારનાં નાટકે, તેમનાં ગાન નાચ જોતાં જોતાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. ત્યારે પેલો લોઢાના ભારાને ઉંચકી લાવનાર સાથી લે હું વેચી ઘણું ઓછું કમાયે અને તેમના એ સાથીઓને વૈભવ જોઈ પોતાની જાતને નિંદવા લાગ્યું. હું કે હીનપુણ્ય છું, કેવાં માઠાં લક્ષણવાળે છું, મેં સાથીઓનું કહેવું છેવટસુધી કાને નજ ધર્યું અને એક મારા દુરાગ્રહમાંજ તણાયો. તેમનું કહેવું માન્યું હોત તે આજે હું પણ એમના જેજ વૈભવ માણત. હે પએસી! તું પણ તારે દુરાગ્રહ ન છીશ, તે એ લોઢાના ભારાવાળા દુરાગ્રહીની પેઠે તારેય પસ્તાવું પડશે અને તેની પેઠે દીનહીન થવું પડશે. કેશી કુમારનું એ કથન સાંભળી આખરે રાજા પએસીને ભાન આવ્યું અને તેણે કેશ કુમારને વંદન કરીને કહ્યું કે, હે ભંતે ! મારે જરાય પસ્તાવું પડે એવું તો હું નહિ કરું. મારો પૂર્વગ્રહ છેવને આપની પાસે હું કેવળીભાષિત ધર્મને સાંભળવાની-સમજવાની ઈચ્છા રાખું છું, માટે હવે મારે પેલા લેઢાવાળાની પેઠે પસ્તાવાનું ક્યાં રહ્યું? કેશી શ્રમણ બોલ્યા - હે દેવાનુપ્રિય ! સુખ થાય તેમ કર, પણ સારા કામમાં પ્રતિબંધ ન આવવા દે. રાજાની જિજ્ઞાસાવૃત્તિ જોઈ કેશી શ્રમણે જેમ ચિત્ત સારથિને ધર્મકથા કહી સંભળાવી ગૃહિધર્મ સમજાવ્યું હતું, તેમ રાજા પએસીને પણ તેમણે ધર્મકથા કહી ગૃહિધર્મની સમજણ આપી અને રાજાએ ગૃહિધર્મ સ્વીકારી પિતાની Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણય સુર ૧૪૫ સેયવિયા નગરી ભણું જવાને મનસૂબો કર્યો. એટલામાં કેશી શ્રમણ બોલ્યા : પોએસી ! કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ત્રીજા ધર્માચાર્ય એ ત્રણ આચાર્યોના વિભાગને તું જાણે છે અને એ ત્રણેની વિનયપ્રતિપત્તિ કેવી કેવી કરવાની હોય છે, તેની પણ તને ખબર છે. ૨૪૬ એસી બોલ્યો – હે ભંતે! હા, એ બધું હું બરાબર જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યનું તલાદિકથી મર્દન કરવું, તેમને હુવરાવવા, તેમની પાસે પુષ્પાદિકની સુવાસ ફેલાવવી, વસ્ત્રો અને ઘરેણું ગાંઠો આપી સારી રીતે શણગારવા, આદરપૂર્વક જમાડવા, મેટું પ્રીતિદાન આપવું અને તેમને એવી વૃત્તિ બાંધી આપવી કે જે તેમના પુત્રના પુત્ર સુધી પહોંચ્યા કરે. અને ધર્માચાર્યને જોતાં તેમને વંદન કરવું, સત્કાર કરો, દેવતાના ચૈત્યની પેઠે તે મંગળમય આચાર્યની ઉપાસના કરવી તથા તેમને ખાનપાન ખાદિમ સ્વાદિમ વગેરે નિર્દોષ પદાર્થો દ્વારા પ્રતિલાભવા અને પીઠ પાટિયાં શય્યા સંથારે વગેરે લઈ જવા નિમંત્રિત કરવા. હે પૂએસી! તું એમ સમજે છે ત્યારે અત્યારસુધી મારી સામે તેં જે પ્રતિકૂળ વર્તન ચલાવ્યું છે તેની માફી માગ્યા વિના નગરી ભણી જવાને આટલે બધે ઉતાવળે કેમ થયે છે? ૨૪૭ રાજા બે – હે ભતે ! અત્યારસુધી હું આપની પ્રતિકૂળ વત્યે છું એ ખરું, પણ એ વિષે મેં એ વિચાર કર્યો છે કે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી રાયપાસણય સુત્ત આવતી કાલે પ્રભાતને પહેર થતાંજ મારા બધા પરિવાર સાથે અહીં આવી આપને વંદન નમન કરી મેં કરેલા આ અવિનયની વિનયપૂર્વક વારંવાર માફી માગું. - આમ કહી રાજા પએસી પિતાને સ્થાને પહોંચી ગયે અને સવાર થતાં જ એ રાજા રાજા કેણિકની પેઠે મોટા આડંબર સાથે પાંચ ૧૫ અભિગમપૂર્વક કેશી શ્રમણ પાસે આવ્યું અને તેમને વાંદી નમી પિતાના અવિનય સંબધી વિશેષ નમ્રતાપૂર્વક ક્ષમા માગી. કેશી શ્રમણે એ રાજા પએસીને તેની રાણ સૂર્યકાંતાને તથા તેની સાથેની મોટી સભાને ધમ દેશના કહી સંભળાવી. ૨૪૮ ધર્મદેશના સાંભળી પિતાને સ્થાને જવાની –રાવાળા રાજાને કેશ કુમારે કહ્યું – પસી ! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ઓળને વાડે પહેલાં પહેલાં તે રમણીય લાગે છે પણ પછી અરમણીય થઈ જાય છે, તેમ તે પહેલાં રમણીયપર થઈ પછી અરમણીય ન થતો. પએસી બોલ્યા - હે ભતે ! વનખંડ, નૃત્યશાળા. શેરને વાઢ અને ખેાળને વાડે એ પહેલાં પહેલાં તે રમણીય લાગે છે અને પછી અરમણીય થઈ જાય છે, તે વળી કેમ? કેશી બોલ્યા: પએસી! સાંભળ. વનખંડ જ્યાંસુધી પત્રવાળે ફૂલવાળે ફળવાળો અને ઘટાદાર છાયાવાળો લીલોછમ હોય છે ત્યાંસુધી Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શ્રી રાયપાસેઈય સુત્ત રમણીય લાગે છે અને જ્યારે તેનાં પાંદડાં ખરી પડે છે, ફૂલે કરમાઈ જાય છે, ફળો નથી હોતાં, તેમ તે સૂકે ખંખ થઈ જાય છે, ત્યારે બીહામણું લાગે છે. નૃત્યશાળામાં જ્યારે નાચ ચાલતો હોય, ગાણાં ગવાતાં હોય, વાજાં વાગતાં હોય અને લોકે હસતા રમતા હોય ત્યારે તે રમણીય લાગે છે અને જ્યારે નાચ બંધ હોય, ગાણાં ન ચાલતાં હોય, વાજા ન વાગતાં હોય અને તેમાં એક પણ માણસ ન ફરકતું હોય, ત્યારે તે સૂનકાર સ્થાન જેવી બીહામણી જણાય છે શેરના વાઢમાં ચિચેડા ચાલતા હોય, શેરડી પીલાતી હાય, લેકે તેને રસ પીતા હોય, કોઈ તેને લેતા હોય વા દેતા હોય, ત્યારે તે વાઢ ભર્યો ભર્યો–રમણીય લાગે છે, પણ જ્યારે તેમાં ચિચેડા બંધ હોય, શેરી ન પીલાતી હોય, એક ચકલું ય ન ફરકતું હોય, ત્યારે તે ખાવા ધાય છે–અળખામણે દીસે છે. ઓળના વાડામાં જ્યારે ઘાણીએ ચાલતી હોય, તલ પીલાતા હોય, લોકો ભેગા થઈને સાની ખાતા હોય, એક બીજ પરસ્પર સાનીને લેતા દેતા હોય, ત્યારે તે રમણીય જણાય છે, પણ જ્યારે ઘાણુઓ જ બંધ હોય, કેઈની અવરજવર ન હોય, ત્યારે તે અરમણીય ભાસે છે. તેમ છે પએસી! તું પહેલાં રમણીય થઈને પછી પાછળથી અરમય ન થતું. ૨૪૯ રાજા પએસી બેલ્યો - Page #181 -------------------------------------------------------------------------- ________________ - - -- - ૧૪૮ શ્રી રાયપણુઈય સુત્ત હે ભંતે ! તમે જણાવેલાં ઉદાહરણેની પેઠે હું પહેલાં રમણીય થઈ પછી અરમણય નહિ થઉં. મેં તે એ વિચાર કર્યો છે કે હાલ મારા તાબામાં સેવિયા પ્રમુખ જે સાત હજાર ગામે છે તેના ચાર ભાગ પાડું એક ભાગ રાજ્યની વ્યવસ્થા અને રક્ષણ માટે બલવાહનને સેંડું, એક ભાગ કોઠાર માટે રાખું, એક ભાગ અંતઃપુરની રક્ષા તથા નિર્વાહ માટે દઉં અને એક ભાગની પેદાશમાંથી એક મોટી કૂટાગારશાળા બનાવું, તેમાં અનેક પુરુષોને પગારદાર, પેટવડિયે કે ભાડે રોકી ખાનપાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરાવું અને એ બધું અનેક શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુ તથા પ્રવાસી વટેમાર્ગુઓ વગેરેમાં વહેંચાવું, તથા હું શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષધેપવાસદ્વારા જીવનયાપન કરતે રહું. હે ભતે ! મારી આ ધારણા છે. એમ કહી તે રાજા પિતાના પરિવાર સાથે કેશી મુનિને વાંદી નમી પિતાને સ્થાનકે ચાલ્યા ગયે. નગરીમાં આવી રાજાએ જે ધારણ કશી મુનિને નિવેદી હતી, તે પ્રમાણે બધી વ્યવસ્થા કરી દીધી અને પિતે પણ તે રીતે આચરવા લાગ્યો. ૨૫૦ હવે તે રાજા પએસી શ્રમણોપાસક થયે, જીવ અજીવ વગેરે તનું તેને ભાન થયું, એ પ્રવૃત્તિ સવની જેમ ઓછી બને અને સંવરમાં જેમ અધિક રહેવાય તેમ તે વર્તવા લાગ્યું, એટલે રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, ભંડાર, કોઠાર, ગામ નગર અને અંતઃપુર તરફ તેનું ધ્યાન આપે આપ ઓછું રહેવા લાગ્યું. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ૧૪૯ ૨૫૧ જ્યારથી રાજા પએસીનું ધ્યાન રાજ્યકારભાર અને વિષપભેગે તરફ ઓછું રહેવા લાગ્યું–ઓસરવા લાગ્યું, ત્યારથી તેની રસીલી રાણી સૂર્યકાંતાને એવો વિચાર થયે કે હવે કે શસ્ત્રપ્રયાગ, અગ્નિ પ્રગ, મંત્રપ્રયાગ કે વિષપ્રયોગદ્વારા રાજા પએસીને ઠેકાણે કો જોઈએ, રાજકુમાર સૂર્યકાંતને રાજ્યાભિષેક કરવું જોઈએ અને મારે વિવિધ વિષપભેગમાં રસ લેતાં લેતાં રાજ્યશ્રીને સંભાળતા રહેવું જોઈએ. તેણીએ આ પોતાને સંક૯૫ રાજકુમાર સૂર્યકાંતને સૂચવ્યું અને રાજાને મારી નાખી તેને રાજ્યસિંહાસન આપવાનું જણાવ્યું. રાજકુમાર સૂર્યકાંત પિતાની માતાના તેવા દૂર વિચારમાં સંમત ન થયે અને તે બાબત કશે ઉત્તર ન આપતાં મૌન જ રહ્યો. પિતાના એ વિચારમાં રાજકુમારની અસંમતિ જાણી તેણીને એમ થયું કે રખેને રાજકુમાર તેના આ રહસ્યને ભેદ ફ્રેડી નાખે અને રાજાને બધું કહી દે. આમ વિચારી તેણી રાજ એસીને મારવા લાગ શેધવા લાગી, તેનાં છિદ્રો જેવા લાગી અને હવે તેને શીવ્ર મારી નાખવાની બાબતમાં સાવધાન રહેવા લાગી. ૨૫૨ એકવાર લાગ મળતાં જ તેણુએ રાજા પએસીના ખાનપાનમાં, તેને પહેરવાનાં વસ્ત્રોમાં, સુંઘવાની માળાઓમાં અને તેના શણગારનાં ઘરેણાંઓમાં ૧૫૩વિષ ભેળવ્યું. નાહી ધોઈ બલિકર્મ કરી જે રાજા રસવતી શાળામાં Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત જમવા આન્યા, તેવું જ તેને તેણીએ એ વિષમય ભેાજન પીરસ્યુ, વિષમય વસ્ત્રો પહેરાવ્યાં, વિષયમય માળા આપી અને વિષમય શણગાર સજાવ્યા. ૧૫૦ એમ થતાં રાજા પએસીના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી અને વિષમ પિત્તજવરનું જોર વ્યાપતાં, નહિ સહી શકાય તેવી ભારે ખળતરા થવા લાગી. ૨૫૩ રાજા તે સમજી ગયા કે પેાતે રાણીના કાવતરાથી ઠંગાયા છે, છતાં તેણે રાણી ઉપર લેશ પણ ૧૫૪રાષ ન આણુતાં પાધરા પાષધશાળા તરફ જવાના મનસુબે કર્યાં. ત્યાં જઇ તેને પૂજી પ્રમાઈ તથા શૌચની અને લઘુશંકાની જગ્યાને તપાસી પછી તે પૂર્વાભિમુખ થઇ ડાભના સંથારામાં પલ્ય’કાસને સ્થિર બેઠા અને હાથ જોડી માથુ નમાવી આ પ્રમાણે એક્લ્યાઃ અરહુ ત ભગવાને નમસ્કાર. મારા ધર્માચાય અને ધર્મોપદેશક કેશી કુમારશ્રમણને નમસ્કાર. અહીં રહી તેમને વંદન કરતા અને ભગવત કેશી કુમારજી જુઓ, હું તેમને વારંવાર વાંદું છું-નમું છું. મે પહેલાં એ મારા ધર્માચાર્ય પાસેથી સ્થૂલ પ્રાણાતિપાત વગેરેના ત્યાગથી પ્રતિજ્ઞા લીધી હતી અને હમણાં પણ તેમની જ સાક્ષીમાં સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગના નિયમ લઉં છું, ક્રોધ માન માયા અને લેાભ વગેરે કષાયા છોડી દઉં છું, નહિ કરવા જેવું બધું કાય તજી દઉં છું અને જીવતાંસુધી ચારે પ્રકારના આહારના પણ પરિત્યાગ કરું છું. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત ૧૫૧ વળી, આ શરીર જે મને અત્યંત વહાલું છે તેને પણ છેલ્લા શ્વાસે છુવાસ ચાલતાં સુધી સરાવી દઉં છું. ૨૫૪ એમ કરીને તે રાજાએ પોતાના સારા નરસાં બધાં કાર્યોની આલોચના કરી, પ્રતિકમણા કરી અને તેણે કાલમાસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૌધર્મક૯૫ના સૂર્યાભવિમાનમાં સૂર્યાભદેવરૂપે અવતાર મેળવ્યું. તે ત્યાં હિમણાં તાજો ઉત્પન્ન થએલે સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓ દ્વારા શરીરાદિકની પૂર્ણતા મેળવે છે, તે હે ગૌતમ! આ સૂર્યાભદેવે એ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવશક્તિ અને દિવ્ય દેવપ્રભાવ એ રીતે મેળવેલાં છે. ૨૫૫ હે ભગવન્! સૂર્યાભદેવની જીવનસ્થિતિ આયુષ્યમર્યાદા કેટલા કાળસુધીની જણાવેલી છે ?૧૫૫ હે ગૌતમ ! તેની આયુષ્યમર્યાદા ચાર પોપમની કહેલી છે. હે ભગવન્તે સૂર્યાભદેવ આયુષ્ય પૂરું થતાં ત્યાંથી કયાં જવાનો-કયાં જન્મ લેવાને ? હે ગૌતમ! સૂર્યાભદેવ, તેને દેવત્વકાળ પૂરો થતાં મહાવિદેહવર્ષમાં જન્મ લેવાનો. મહાવિદેહવર્ષમાં જે કુળો આઢય છે, દીસ છે, લેવડદેવડના વ્યાપારમાં કુશળ છે, જેમની પાસે ભવન, શયન, આસન, ચાન, વાહન, ધન, સેનું અને રૂપું વિશેષ છે, ખાનપાનની સગવડ અધિકાધિક છે, દાસદાસીઓ ગાય અને ઘેટાં ઘણાં છે, એવા પ્રસિદ્ધ અને કેઈથી પરાભવ ન પામનાર કુળમાં તે સૂર્યાભદેવ પુત્રપણે અવતરશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી રાયપાસેણય સુર ૨૫૬ એ પુત્રપણે ગર્ભમાં આવતાં જ તેનાં માતાપિતાની ધર્મમાં દઢતા થશે. પૂરા નવ માસ અને સાડા સાત દિવસ જતાં તે બાળકને ત્યાં જન્મ થશે. જન્મ થયા પછી પહેલે દિવસે તેનાં માતાપિતા બાળકના જન્મને ઉત્સવ કરશે, ત્રીજે દિવસે ૧૫સૂર્યચંદ્રનાં દર્શન કરશે, છઠ્ઠ દિવસે ધર્મજાગરણ ઊજવશે, એમ અગ્યાર દિવસ વીતી જતાં અને બારમે દિવસ આવતાં બાળકના જન્મનું સૂતક કાઢી નાખશે અર્થાત્ તેનાં માતાપિતા ચેકખાં થશે, પછી બધે લીંપણઝુંપણ કરી ભેજનની વિપુલ સામગ્રી તૈયાર કરાવશે અને પોતાનાં સગાં સંબંધી મિત્ર જ્ઞાતિજન સ્વજન પરિજન વગેરેને આમંત્રી ન્હાઈ ધોઈ બલિકમ કરી બધાં સાથે બેસીને ભજનમંડપમાં ભેજન કરશે. પછી તે પુત્રનાં માતાપિતા, વસ્ત્ર ગંધ માલા અને અલંકારવડે આમંત્રિત જનને સત્કાર કરશે, સન્માન કરશે અને તેઓની સમક્ષ એમ કહેશે કે આ બાળક તેની માતાની કુક્ષિમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢ પ્રતિજ્ઞાવાળાં થયાં છીએ, માટે અમે તેનું દઢપ્રતિજ્ઞ” એવું યથાર્થ નામ પાડીશું. એ પ્રકારે નામસંસ્કાર થયા બાદ સમય આવતાં બાળકનાં માતાપિતા તેના પ્રજેમનક પ્રતિવર્યાપનક પ્રચંક્રમણ કર્ણવેધ સંવત્સરપ્રતિલેખ અને ચૂલેપનયન વગેરે બધા સંસ્કાર કરશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૫૩ તેઓ પોતાના પુત્રના લાલનપાલન માટે પાંચ ધાત્રીઓની ચેજના કરશેઃ એક બાળકને ધવરાવનારી, બીજી ત્પવરાવનારી, ત્રીજી શણગારનારી, એથી ખોળામાં લઈ ફરનારી અને પાંચમી રમાડનારી. એ ઉપરાંત ત્યાં ઘરકામ માટે રોકવામાં આવેલી, પિતપતાના દેશને પોષાક પહેરનારી, ઇંગિત ચિંતિત અને પ્રાથિતને સમજનારી, એવી દેશવિદેશની બીજી પણ અનેક કુશળ દાસીઓ૧૫૭ દ્વારા અને અંતઃપુરના રક્ષણ માટે ચેજાએલા વર્ષધરે૫૮ કંચુકીઓ તથા મહત્ત દ્વારા એ બાળકનું ઘણું સારી રીતે લાલનપાલન થશે; કે તે બાળકને હાથે હાથ ફેરવશે, કોઈ તેની પાસે નાચશે, કોઈ તેનાં ગીત ગાશે, કોઈ તેને બચી લેશે, એ પ્રકારે અનેક રીતે લાલિત પાલિત થતા તે બાળક ચંપાના છોડની જેમ સુખે સુખે દિનદિન વૃદ્ધિ પામશે. ૨૫૭ પુત્રને નવમું વરસ બેસતાં તેનાં માતાપિતા, ન્ડવરાવી બલિકર્મ કરાવી સારી રીતે શણગારી શુભ મુહૂર્તમાં મેટા ઉત્સવ સાથે કલાચાર્ય પાસે કલાઓ શીખવા મોકલશે. કલાચાર્ય બહોંતેર કળાઓને૧૫૯ પ્રયોગ સાથે શીખવાડી માતાપિતા પાસે તે પુત્રનું ઉપનયન કરશે. દઢપ્રતિજ્ઞને કલાઓ સંબંધી અભ્યાસ જોઈ માતાપિતા કલાચાર્ય ઉપર ખુશ થશે અને વિશિષ્ટ ખાનપાન વસ્ત્ર ગંધ માલા અલંકારેવડે કલાચાર્યને સત્કાર કરશે તથા જીવનપર્યત ચાલે તેવું વિપુલ પ્રીતિદાન દઈ તેમને વિસજિત કરશે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી રાયપાસેય સુત્ત બહોતેર કલાનિપુણ, અઢાર ૧દેશીભાષાવિશારદ, ગીતનૃત્યરસિક, નાટયકળાવિદ, એ દઢપ્રતિજ્ઞ યૌવનમાં આવતાં તેનાં માતાપિતા તેને ભેગસમર્થ જાણ એમ કહેશે કે, હે ચિરંજીવ ! તે યુવાન થયું છે માટે હવે તું કામભેગોની આ વિપુલ સામગ્રીને ભગવ. દઢપ્રતિજ્ઞ પિતાનાં માતાપિતાને વિનયપૂર્વક જણવશે કે, હે માતાપિતા ! ભેગોની એ સામગ્રીમાં મને જરાય રસ નથી, અર્થાત્ તે એ ભેગસામગ્રીથી લલચાશે નહિ, ખેંચાશે નહિ, તેમ તેમાં લેશ પણ આસક્તિ રાખશે નહિ. જેમ કમળ પંકમાં પેદા થાય છે અને પાણીથી વધે છે, છતાં પંક કે પાણીથી લેપાતું નથી, તેમ કામમાં પેદા થએલો અને ભેગમાં વધે એ દઢપ્રતિજ્ઞ તે કામગોથી જરા પણ લેપાશે નહિ. પણું તથા ઉત્તમ સ્થવિરો પાસેથી બેધિજ્ઞાનને મેળવશે અને અગારને ત્યજી મુંડ થઈ અનગાર ધર્મને સ્વીકાર કરશે. ૨૫૮ પછી તો તે પૂર્ણ અહિંસા સત્ય ત્યાગ તપ અને સદ્વર્તનના તેજથી ચમકશે અને છેવટે ઉત્તમેત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર આર્જવ માર્દવ લઘુતા ક્ષમા નિર્લોભતા વગેરે ગુણેથી અધિકાધિક દીપતે તે, અનુત્તર અનંત નિરાવરણ નિર્વાઘાત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામશે. - હવે તે તે દઢપ્રતિજ્ઞ અહંન જિન ભગવાન કેવળી કહેવાશે અને જેમાં દેવે મનુષ્ય તથા અસુરો રહે છે એવા Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત સમસ્ત લેાકના પર્યાયને જાણશે, અર્થાત્ તે, પ્રાણીમાત્રનાં આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનાભાવ વગેરેને જાણશે, તેમનું પ્રકટ ક` કે ગુપ્ત ક એ બધું કળી શકશે, તેમનું ખાધેલુ પીધેલું અને ભેગવેલું સમજી શકશે. એવે તે દૃઢપ્રતિજ્ઞ અહુન્ સર્વ લેાકના સર્વે જીવાના સર્વ ભાવાને જાણતા જોતા પૃથ્વીતળ ઉપર વિહરશે. એ પ્રકારે બહુ વર્ષે વિહરતા તે પેાતાના આયુષ્યના અંત નિકટવર્તી જાણી ઘણા દિવસેાનું અનશન લેશે અને જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ, મુંડલાવ, કેશલેાચ, બ્રહ્મચર્યધારણ, અસ્નાન, અદંતધાવન, અણુવહાણુગ, ભૂમિશય્યા, કાષ્ટાસનના આશ્રય, ભિક્ષામાટે પરગૃહપ્રવેશ, માનાપમાનસહન, લોકનિંદા વગેરે ઘણું આકરું કષ્ટ સહેવું પડે છે તથા ન ખમી શકાય તેવા જાત જાતના ખાવીશ પરીષહા ખમવા પડે છે, તે સાધ્યની સિદ્ધિ મેળવશે, અર્થાત્ તે સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વે દુઃખાના અંતને કરશે-પરિનિર્વાણ પામશે. ૨૫૯ હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમી, સયમ અને તપવડે આત્માને વાસિત કરતા વિહરે છે. ૧૫૫ સમાસ Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ આમલકપા ૧ ભગવાન મહાવીરે જે નગરીઓમાં ચેમાસ કર્યો છે તેમાં આ નગરીનું નામ નથી, તેમ સૂત્રોમાં જણાવેલી-આર્યદેશની-રાજધાનીઓમાં આ નગરીની ગણના નથી. ભગવાને પોતાની સાધનાના કાળમાં જ્યાં જ્યાં વિહાર કર્યો છે તેમાં પણ “આમલકપા” ને. ઉલ્લેખ નથી, તેથી “આમલકમ્પા” નગરી વિશે કાંઈ વિશેષ જાણવા જેવી નોંધ નથી મળતી. સ્થિતપ્રજ્ઞ થયા પછી ભગવાને જે વિહાર કર્યો છે તેમાં આ નગરીની ગણના થઈ શકે એમ છે એ, આ “રાયપસેલુઈય” ના ઉલ્લેખથી સુચિત થાય છે. આ નગરી હાલમાં ક્યાં છે ? તેનું વર્તમાન નામ શું છે ? એ, મગધદેશમાં છે કે બીજા કોઈ દેશમાં છે ? એ બધી બાબતે અદ્યાવધિ અંધારામાં જ છે. ટીકાકાર મલયગિરિ “આમલકમ્પા'ને સંસ્કૃત પર્યાય “આમલકલ્પા” જણાવે છે. આ સૂત્રમાં જે જે વિશેષ નામ આવે છે તે જેમનાં તેમ–પ્રાકૃત–રાખીને અનુવાદમાં પ્રજ્યાં છે. કેઈપણ પ્રામાણિક આધાર વિના મૂળ પ્રાકૃત નામનું સંસ્કૃત રૂપાંતર કરવા જતાં અર્થાંતર થવાનો ભય રહે છે. “રાયપાસેણઈય” નું સંસ્કૃત ૫ મલયગિરિ “રાજપ્રશ્રીય ” જણાવે છે ત્યારે તેમનાથી પ્રાચીન આચાર્ય સિદ્ધસેને (તત્ત્વાર્થટીકાકાર) આ સૂત્રનું સંસ્કૃત નામ “રાજપ્રસેનકીય” નેંધેલું છે અને વાદિદેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિએ દેવેંદ્રનરકેન્દ્રપ્રકરણમાં “રાજપ્રસેનજિત’ જણાવેલું છે. આ બધામાં કોણ કઈ રીતે ખરું છે એ એક શોધને વિષય છે, પરંતુ આ વ્યર્થ વિવાદ ન ઊઠે માટે જ મૂળ નામની પ્રથા સાચવી રાખવી જરૂરી છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૧૫૮ શ્રી રાયપાસેણુઇય સુત્ત : ટિપણે “પંન્યાસ”ની પદવી સુપ્રસિદ્ધ છે. તેમાંને “પં. ' પંડિત’નું ટુંકું રૂપ છે અને “ ન્યાસ’ શબ્દ “સ્થાપન ના ભાવને દ્યોતક છે. આ ભાવ ન સમજી શકવાને લીધે “પં. ન્યાસ” ના પ્રાકૃત રૂપાંતર ૫૦ નાસ” માંથી “પ્રજ્ઞાંશ’ ની મિથ્યા કલ્પના ઊઠી જણાય છે. ભય-સંસ્કારેલી ૨ આપણો દેશ ખેતીપ્રધાન છે, ખેતી અને પશુઓ જ આપણું અહિંસક સંસ્કૃતિનું પ્રધાન ધન છે. પ્રાચીન સમયમાં જેમ બીજા બીજા વિષયોનાં શાસ્ત્ર હતાં તેમ કૃષિવિદ્યાને લગતાં પણ હતાં. એમાં ખેતીની સાથે સીધો સંબંધ ધરાવનારા–ભૂમિ પરીક્ષા, ભૂમિને કેળવવાની પદ્ધતિ, પાણકળાની વિદ્યા, બીજરક્ષણવિધિ, વૃક્ષોના રોગ અને તેનાં ઔષધે વગેરે–અનેક વિષયોની ફુટ ચર્ચા રહેતી. માટે જ મૂળ સૂત્રકાર જણાવે છે કે “પ્રાજ્ઞલોકે ભૂમિને સંસ્કારતા-કેળવતા,” આજને ખેડુત મૂઢ ગણાય છે તેમ તે સમયના ખેડુત મૂઢ નહિ પણ “પ્રાણ” લેખાતો, એ જ, મૂળ સૂત્રને ઉક્ત ઉલ્લેખ સૂચવે છે. કૂકડા અને સાંઢ ૩ વ્યાકરણ મહાભાષ્યમાં ગામડાંઓની પરસ્પરની નિકટતાને સૂચવવા ગ્રામોના વિશેષણરૂપે “સુરસંચા: પ્રામા ” ઉદાહરણ મૂકેલું છે. ઉપર્યુક્ત વર્ણન ઉપરથી ચેકસ જણાય છે કે તે વખતના ગામે ખરેખર કુકકુટસંપત્ય જ હતાં. ‘કુકકુટસંપાય ” એટલે “કૂકડો પહોંચી શકે તેવું ગામ; ” અર્થાત એક ગામનો કૂકડો ચાલતો ચાલતો બીજે ગામ પહોંચી શકે તેટલું નજીકનું ગામ. ભીલોના પ્રદેશમાં અને મગધમાં કુકુટસંપાત્ય ગ્રામો નજરે જેએલાં છે. પયતરુણું ૪ સૂત્રનો “પપ્પતરુણી” શબ્દ વાંચીને કેાઈ ભડકી ન જાય. પપ્પતરુણીની એ સમયની સંસ્થા સમાજમાં આદરપાત્ર હતી. વાસ્યાયન પિતાના કામસૂત્રમાં જણાવે છે કે-“શીલ અને રૂપના Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેÉય સુત્ત : ટિપ્પણા "? ગુણાથી યુક્ત એવી વેશ્યા જનસમાજમાં આસન મેળવે છે, રાજા તેને પૂજે છે અને ગુણવત જતા પ્રશસે છે, કલાના વિદ્યાર્થિ કળા મેળવવા તેને પ્રાર્થ છે અને તેને આદર કરે છે. ” આજકાલ આ સંસ્થા વિશેષ વિકૃત થએલી દેખાય છે. પણ તે વખતે પ્રાયઃ તેવું નહિ હેાય એમ આ વર્ણનથી માની શકાય. કાઈ નહિ લાંચિયા ૫ આ તે। માત્ર વર્ણના છે. કોઈ સજીવ કે નિર્જીવનું વર્ણન કરતાં માત્ર તેની ઉજળી બાજુનું જ વર્ણન કરવાને પ્રધાત, કવિએમાં આદિકવિ વાલ્મીકિથી ચાલ્યા આવે છે અને તેને લીધે તે કેટલેક સ્થળે કેવળ ઉજળુ ઉજળુ જ બધું વર્ણવે છે. માનવસ્વભાવ જોતાં પણ આવું બનવું અસંભવિત જેવું જણાય છે. છતાં નગરીના આ વર્ણન ઉપરથી ‘ એમાં રહેનારા એકદર સારા હતા ” એમ તે કલ્પી શકાય. ૧૫૯ અનેકિ ૬ મૂળમાં આ માટે ‘ અણુગકેડિ ’–શબ્દ છે. ટીકાકાર મલચિગર, તેને અ કરતાં લખે છે કે “ અનેજ્જોટિમિ: અનેોટિસંખ્યા: ” અર્થાત્ અનેકકેટિ એટલે અનેકક્રેડ સખ્યા. પણ આ અ અહીં ઘટમાન નથી માટે જ અનેક કેટિ’ તે ‘ અનેક પ્રકાર ’ એવા અર્થ કર્યો છે. ‘ કાટિ' શબ્દના પ્રકાર ’ અર્થ જૈન આગમે!માં સુપ્રતીત છે. " C લખા : ૭ આ અર્થ માટે મૂળમાં ‘ લખ’ શબ્દ છે. જે લેાકેા ચોત્રડિયાં વગાડે છે તેને ‘ લધા ’કહેવામાં આવે છે. મૂળનેા ‘ લખ અને આ ‘લંધા” બન્ને સમાન શબ્દો છે એટલે ‘ લખ” ને મૂળ અ ચેડિયાં વગાડનારા ' કદાચ હોઇ શકે. : Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી રાયપાસેણય સુત્ત ઃ ટિપ્પણ ખત ૮ શહેરની ફરતી ખાઈ હોય છે તેમ ખાઈની ફરતું બહારના ભાગમાં એક “ ખાત’ પણ હોય છે, એમાં અંગારા કે ચીણો ભરવામાં આવતા. ચીણ એટલો બધો લીસો હોય છે કે તેના ઉપર પગ મૂકતાં જ માણસ તળિયે ઊતરી જાય છે. એ રીતે “ખાત” શહેરની રક્ષાનું એક સાધન હતું. શસ્ત્રો ૯ કેટલાંક પ્રાચીન શનાં નામ, આચાર્ય હેમચંદ્ર આ પ્રમાણે જણાવે છે: “ચંદ્રહાસ છુરી પત્રપાલ દંડ ઈલી બિંદિપાલ કુંત દુધણ કુઠાર પરિધ તોમર શંકુ ત્રિશીર્ષક શક્તિ પદિસ દુરસ્કેટ ચક્ર શતધ્રી મહાશિલા મુકુંઢી ચિરિકા વરાહકર્ણક આરાફલ કણય વગેરે” આ બધાંની વધારે વિગત માટે જુઓ-અભિધાનચિંતામણિ કાંડ ૩ લે ૦ ૪૪૬-૪પ૧ માગ ૧૦ આ માર્ગનું ખાસ નામ મૂળમાં “ચરિઆ” છે. ભાષામાં એને જ મળતો ચર’ શબ્દ જાણીતો છે. ટીકાકાર કહે છે કે “ચરિવ અષ્ટતઝમાળો મા ' સિંગડા જેવા ૧૧ નગરીના વિવિધ માર્ગોને સૂચવવા મૂળમાં “સિંઘાડગ” “તિય' “ચઉક્ક” અને “ચશ્ચર’ શબ્દો આવેલા છે. તે તે માર્ગોના આકારે ઉપરથી તેમનાં એવાં જુદાં જુદાં નામે થએલાં છે. જે માર્ગને આકાર શિંગડા જે તે “સિંઘાડગ” બાકીના શબ્દો પ્રતીત છે. “ક” અને “ચાચર’ શબદો તે ભાષામાં પણ પ્રચલિત છે. સંદર્યવાળી ૧૨ ઔપપાતિક–ઉવવાઈય-સૂત્રમાં “ચંપા” નગરીનું વર્ણન Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત : ટિપ્પણે ૧૬૧ છે. મૂળ સૂત્રમાં સાવથી, કાકંદી, રાજગૃહ વગેરે જે જે નગરના વર્ણનની હકીકત કહેવાની હોય છે ત્યાં સૂત્રકાર કહે છે કે ઔપપાતિકમાં વર્ણવેલી “ચંપા ” પ્રમાણે તે તે નગરનું વર્ણન સમજી લેવું. અહીં પણ મૂળકારે એવી જ ભલામણ કરેલી છે. ટીકાકારે તે ભલામણ પ્રમાણે ટીકામાં નગરીને વર્ણક કાવ્યમયે ભાષામાં સેંધેલો છે. હતી ૧૩ “ હતી” માટે મૂળમાં “હોલ્યા ” ક્રિયા બતાવેલી છે. “હતી’ અને “હત્થા વચ્ચે ઘણું જ મળતાપણું છે. “હતો, હતી, હતું” એ બધાં “હલ્યા ” નાં રૂપાંતર છે અને હત્યા,” “અભવિષ્ટ” ક્રિયાપદનું સગા ભાઈ જેવું છે. ચૈત્ય ૧૪ જેના મૂળ સૂત્ર સાહિત્યમાં ઘણે સ્થળે “ચૈત્ય’ શબ્દને ઉપયોગ થએલો છે. કેટલેક સ્થળે તે એકલો વપરાય છે અને કેટલેક સ્થળે “અરિહંત' શબ્દ સાથે પણ તે આવે છે. ચૈત્ય ’ શબ્દ રૂઢ નથી પણ યૌગિક એટલે વ્યુત્પત્તિવાળે છે. ચિતા, ચિતિ કે ચિત્યા ઉપરથી એ નીપજેલે છે. વિતાયા: જિતેઃ વિચાચા રૂમ અથવા રિત નિત્ય નિત્યચા નિવૃત્ત” એમ અનેક રીતે “ચૈત્ય'ની વ્યુત્પત્તિ વૈયાકરણએ બતાવેલી છે. ચિતા ચિતિ કે ચિત્યાને અર્થ “હ” થાય છે. એ “ચે સાથે સંબંધ ધરાવે તેનું નામ “ચત્ય” અર્થાત્ જે સ્થળે મૃતકોને અગ્નિસંસ્કાર કરવામાં આવે તે સ્થળની “ચે ની ભસ્મ વા તે ભસ્મ ઉપર કે પાસે, મૃત મહાપુરુષની સ્મૃતિ માટે સ્થાપવામાં આવતું ચિહ-શિલાપટ્ટ, વૃક્ષ, કુંડ કે સ્તુપ વગેરેચંત્ય કહેવાય. બૌદ્ધાના પાલિસાહિત્યમાં વપરાએ “ચેતિય ” અને વૈદિકના ઉપનિષદાદિમાં વપરાએલો ચૈત્ય શબ્દ, એ જ ભાવમાં પ્રતીત છે. જ્યારે એ ભસ્મ ઉપર તરા, છત્રીઓ કે નાની નાની દેવલીએ બંધાવા લાગી ત્યારે ૧૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે તે (ચિત્ય) શબ્દ, એમનો પણ ઘાતક થયા. શ્મશાનમાં કે એવી બીજી નિર્જન ભૂમિમાં બંધાએલા ચોતરા વગેરે સ્થળે ભૂતને વાસો હોય છે એ લોકપ્રવાદ છે, એથી “ચૈત્ય ને એક બીજો અર્થ ભૂતનું રહેઠાણ’– વ્યંતરાયતન” પણ પ્રચલિત થયો. જૈનસૂત્રમાં તેને આ બીજો અર્થ પણ પ્રચલિત છે. પછી તે કાળક્રમે એ યૌગિક શબ્દ રૂઢ થતો ગયો અને ટીકાકારોએ પણ તેને વ્યુત્પત્યર્થ જતો કરી રૂઢ અર્થ જ સ્વીકાર્યો. અમરકોશમાં તેને અર્થ “આયતન એટલે “યજ્ઞશાળા” આપેલ છે. સૂત્રોક્ત પૂર્ણભદ્રાદિ ચિત્યોનું વર્ણન જોતાં “ચૈત્ય” ને “યજ્ઞશાળા ” અર્થ પણ અસંગત નથી. આચાર્ય હેમચંદ્ર તે તેનો “વિહાર' અને “વિશેષ વૃક્ષ” અર્થ આપે છે. પછી તો “ચેત્ય' ના અર્થો વધતા જ ચાલ્યા. “ચિત-જાણવું ” ધાતુ ઉપરથી “ચત્ય” ને નીપજાવી તેને “જ્ઞાન” અર્થ પણ કરવામાં આવે છે. વ્યાકરણની શુદ્ધ દાષ્ટએ જોતાં “ચિત ' ધાતુ ઉપરથી “ચેત્ય' ન થાય પણ “ચેત્ય' થાય અને એ “ચેત્ય” નું પ્રાકૃત રૂપાંતર “ચેઈય' ન બની શકે જે સૂત્રસાહિત્યમાં વપરાએલું છે. જુઓ–૮–૨–૧૦૭ પ્રાકૃત વ્યાકરણ. “ચિત્ત” શબ્દ ઉપરથી ચૈત્યને નીપજાવવાની પદ્ધતિ પણ બરાબર નથી. મહસ્ત ૧૫ અહીં જણાવેલ ચિત્યને વર્ણક, ઔપપાતિક સૂત્રથી લીધેલો છે. તેમાં “લોમહસ્ત ” ને અર્થ “લોમમય પ્રમાર્જન’–વાટાની પુંજણ -આપેલે છે; એ અર્થમાં “મેરપીંછી' ને પણ ભાવ સમાઈ જાય છે. તુષ્ક ૧૬ સૂત્રોમાં જ્યાં ત્યાં ધૂપનાં નામ તરીકે “કાળો અગર' “ઊંચે કિન' (દુ) અને “તુક્ક – તુષ્ક’નાં નામ આપેલાં છે. તુક’ શબ્દ “તુર્કસ્તાન સૂચક છે એટલે જ તુર્કસ્તાનમાં નીપજતા Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુય સુત્ત : ટિપણે ૧૬ ૩ ધૂપ માટે પણ એ જ શબ્દનો ઉપયોગ મૂળકાર કરે છે. જ્યાં સ્વર્ગીય ધૂપનું વર્ણન આવે છે ત્યાં પણ આ તો ખરાજ. આ રીતે આપણે અને આપણા દેવોને તુર્કસ્તાન સાથેનો સંબંધ કેટલો પ્રાચીન છે તે સમજી શકાય એમ છે. તુરુષ્ક-તુસકતરક. “તુષ્યો ચહેશ ૩ કાંડ, લેક ૩૧૨. “તુ રંતુ સાવચઃ યુઃ ” ૪ કાંડ, લેક ૨૫-અભિધાનચિંતામણિહેમચંદ્ર. | મુસલમાન બાદશાહો “શાહિ–શાહ' તરીકે બહુ પ્રસિદ્ધ છે. આચાર્ય હેમચંદ્ર એ “શાહ’ શબ્દનું સંસ્કૃત “સાખિ બનાવ્યું છે અને તેની સંસ્કૃત વ્યુત્પત્તિ પણ આપેલી છે. ફારસી શબ્દને વિના સંકોચે સંસ્કૃતમાં ઉતારવાની પ્રથા શિષ્ટ લેકમાં આજથી કેટલાંય વર્ષો પૂર્વે પણ પ્રચલિત હતી એમ આ ઉપરથી સમજી શકાય એવું છે. ચિત્યમાં ન ૧૭ ચિત્યનું આ વર્ણન જોતાં, તે ભારે ગમ્મતનું સ્થાન પણ હોય એમ લાગે છે. કેટલીક કથાઓમાં ચિત્યને “જુગારીઓને અખાડો” “યુવાન યુવતીઓનાં મીલનનું સ્થાને “અભિસારિકાઓનું સંકેતસ્થાન” એ રીતે વર્ણવેલું છે, તે ઉપર્યુક્ત વર્ણન જતાં બંધ બેસે એવું છે. આજકાલનાં ભારતવર્ષમાં આવેલાં-સવ સંપ્રદાયનાં તીર્થો પણ આવી જ હાલતમાં છે. એ શું તે ચિત્ય પરંપરાની અસર હશે ? પૂજા કરવા ૧૮ ચૈત્ય, ઉક્ત રીતે મેજશેખનું સ્થાન હતું છતાં ત્યાં પૂજાઆહુતિ વગેરે માટે ઘણા લોકો આવતા એમ આ વર્ણન સૂચવે છે. ચૈત્યમાં ભુજગ લેકે રહે અને ધર્મવિધિઓ પણ ચાલે એ પરિસ્થિતિથી, તે સમયના આપણું લોકેની મનોદશા ઠીક ઠીક વ્યક્ત થઈ શકે એમ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપણે વૃક્ષો ૧૯ અહીં જે વૃક્ષો ગણવેલાં છે તેમાંનાં કેટલાંકનો અર્થ જ અવગત થતો નથી. ટીકાકાર અને ટબાકાર બને એ બાબત મૌન રાખે છે. કોશકારે “વૃક્ષવિશેષ” સિવાય બીજો અર્થ આપી શકતા નથી, માટે જ જેમનાં તેમ મૂળ નામે કાયમ રાખેલાં છે. તરુઓની ૨૦ વૃક્ષને લગતું આ બધું વર્ણન વાંચતાં તે સમયના વૃક્ષપ્રેમીઓને વૃક્ષો પ્રતિ પિતાના સંતાન જેવો પ્રેમ સહેજે જાણી શકાય એમ છે. જે લોકોમાં વૃક્ષની સાચવણી, વૃક્ષોને ઉગાડવાની પદ્ધતિનું જ્ઞાન અને વૃક્ષો પ્રતિ કાળજી ન હોય તેઓ આવાં વૃક્ષો ન ઉગાડી શકે. આજકાલ આવા વૃક્ષપ્રેમીએાના અભાવને લીધે જ દેશ સૂકો થવા લાગ્યો છે એ બેટી વાત નથી. ગંધધ્રાણિ ૨૧ “ગંધધ્રાણિ” શબ્દ ગંધની તૃપ્તિને સૂચક છે. અશોકવૃક્ષની આસપાસને વૃક્ષ કુંજ એટલો બધે મહેકતો એટલે કે જે જે જાતના સુગંધે સંભવી શકે છે તે બધાય તેમાંથી ફેરતા અને તે વડે લેકેની નાસા તૃપ્ત તૃપ્ત અને તર થઈ જતી માટે એ વૃક્ષ કુંજ ગંધધ્રાણિ' કહેવાતો. સંસ્કૃતમાં ૐ ધાતુ તૃપ્તિ અર્થને બતાવે છે. ગંધધ્રાણિ પ્રાણિ” શબ્દ એ દૈ' ધાતુથી બનેલું છે અને ભાષામાં બોલાતું “ધરાવું' ક્રિયાપદ એ દૈ'માંથી નીકળ્યું છે. “રાયસેયરની મુકિત ટીકામાં “ગન્ધદ્રાણિીને બદલે “ગન્ધદ્યાણિ એવું એવું બે ત્રણ વાર છપાએલું છે જે તદ્દન અશુદ્ધ છે. આંબાવેલ ૨૨ આ માટે મૂળમાં “ચૂયલયા” શબ્દ છે. ન્યાયના ગ્રંથમાં કેટલેક સ્થળે ઉદાહરણ માટે “ચૂતલતા” કે “આમ્રલતા” શબ્દને ઉપયોગ થયેલો છે તેનો અર્થ “આંબાવેલ” છે. ઉગેલા ઘટાદાર વૃક્ષ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુર : ટિપણે ૧૬૫ જેવા મોટા મોટા આંબા તે સૌની જાણમાં છે પણ “આંબાવેલીને કેટલાક નહિ જાણતા હોય. ખેતીવાડીના પ્રદર્શનમાં ઘણા પ્રકારના આંબા આવેલા, તેમાં એક “વેલિયા આંબે’ પણ નજરે જોએલ. એ આબે પાતળા સેટી જેવો હોય અને જેમ બીજી વેલે ચડે છે તેમ તેની વેલ ચડે અને કેરીઓ પણ થાય. પાકા માર્ગો ૨૩ વનરાઈના ઉક્ત વર્ણનથી એમ સમજી શકાય છે કે આપણે ત્યાંની નગરરચનાની વિદ્યા ઘણ ઉંચા પ્રકારની હતી. ઘણા પ્રાચીન સમયમાં પણ પૂલ અને પાકા માર્ગો વગેરે સુખસાધનો લોકેના ધ્યાન બહાર ન હતાં. આઠ મંગલે ૨૪ સ્વસ્તિક શ્રીવત્સ નંદ્યાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મસ્યયુગલ અને દર્પણ એ આઠ મંગલરૂપ છે. આ સૂત્રમાં ઘણે સ્થળે આ આઠ મંગળને મંગળ તરીકે સૂચવેલાં છે. સ્વર્ગમાં દેવની સવારીમાં પણ આ જ આઠ મંગળ સર્વ પ્રથમ ચાલે છે. જે નિગંઠ લોકો દ્રવ્ય મંગળ ઉપર છે ભાર આપે છે તેઓ જ આ આઠ પદાર્થોને મંગળ તરીકે જણાવે છે તેનું કારણ સમજાતું નથી. મંદિરમાં જ્યાં જિનભૂતિ હોય છે ત્યાં પણ આ આઠ મંગલની પાટલી પૂજાય છે તે મહદાશ્ચર્યને વિષય છે. બીજું તે ઠીક પણ “મસ્યના યુગલને મંગલ કહેવાનું શું કારણ હશે ? અથવા એ આઠ મંગળોની પાછળ કોઈ પ્રકારને વિશેષ ઈતિહાસ છુપાએલો હશે ? ખડેલા હતા ૨૫ જૂના સમયમાં લોકે “અશોકવૃક્ષને પૂજતા હશે, એ અશોકના આ જાતનું વર્ણન ઉપરથી જણાય છે. હાલમાં પણ ખીજડા વગેરેનાં વૃક્ષો ઉપર લેકે કપડાં લટકાવે છે, નાનાં નાનાં Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસણુઈય સુત્ત ઃ ટિપ્પણ ઘડિયાં કે ઢીંગલા બાંધે છે અને ધજા કે ત્રિશલ વગેરે ખોડે છે. વૈદિક લાકે પીપળાને અને તુલસીને પૂજે છે. બૌદ્ધ લેકો ગયાના બોધિવૃક્ષને અને જેને લોકોને એક ભાગ રાયણના ઝાડને પૂજે છે. ક્ષત્રિયનું શમીપૂજન તે સુપ્રસિદ્ધ છે જ. વૃક્ષ પૂજાની આ પરંપરા બહુ વખતથી ચાલતી જણાય છે. એની પાછળ વૃક્ષની ઉપયોગિતા, કોઈ પુણ્ય પુરુષની સ્મૃતિ કે વહેમનાં પટળ છે એ ખાસ શોધને વિષય છે. રત્નમય શિલાપાટ - ૨૬ રત્નમય શિલાપાટ અને વળી એની કેરેમાં મોતીઓનું જડતર; આ અને આવા બીજા રનમય, વજીમય, મણિમય, વૈડુર્થમય કે સુવર્ણમય પદાર્થને વર્ણન ઉપરથી તે સમયની સંપત્તિની બહુલતા જ કલ્પી શકાય પણ એ નર્યું ઐતિહાસિક સત્ય છે એમ તે કેમ કહેવાય ? “લંકામાં સેનું પાકે છે, “જે જાય જાવે તે, પરિયાના પરિયા ચાવે એટલું ધન લાવે” ઇત્યાદિ વાને જે આશય છે તે જ આશય આ “રત્નમય શિલાપાટ'નો છે. આ પ્રકારના વર્ણ કે એક પ્રકારની અતિશયવાળી ભાષા છે, લેકમાનસને લક્ષ્યમાં રાખીને આવા વર્ણ કરવા પડે છે. કથાગ્રંથમાં આવા વર્ણ કે હોય તે જ કથાકાર સફળ થયો ગણાય. શજ સેય ૨૭ રાજા “સેય’ને વિશેષ વૃત્તાંત જાણવામાં નથી. સ્થાનાંગ સૂત્રના આઠમા ઠાણામાં શ્રમણ ભગવાન મહાવીરે પ્રવજિત કરેલા આઠ રાજાઓનાં નામે ગણાવતાં સૂત્રકારે તેમાં એક નામ “સેય” પણ મૂકેલું છે. એ “સેય” આ કે બીજો કોઈ તે વિશે નક્કી કહી શકાતું નથી. ટીકાકાર અભયદેવ તે તે “સેય” આ જ “સેય’ છે એમ જણાવે છે. તેઓ લખે છે કે “ “તથા રામપાન કાર્યો: હવામી, यस्यां हि सूर्यकाभो देवः सौधर्माद् देवलोकाद् भगवतो महावीरस्य वन्दनार्थम Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે वततार नाट्यविधिं चोपदर्शयामास, यत्र च प्रदेशिराजचरितं भगषता प्रत्यपादि રતિ” અર્થાત જે આમલકાપા નગરીમાં સૂર્યાભદેવ ભગવાનને વાંદવા આવ્યો અને તેણે તેમની પાસે નૃત્ય કરી બતાવ્યું તથા જે નગરીમાં ભગવાને પ્રદેશ રાજાની કથા કહેલી તે આમલકાપા નગરીને સ્વામી આ “સેય છે. ટીકાકાર મલયગિરિ “સેય’નું સંસ્કૃત રૂપાંતર “શ્રત કહે છે પણ “ત” છે કે “શ્રેય” છે એ કોણ કહી શકે ? રાજકુલ ૨૮ મૂળમાં સવંતપુરાચવુવંશવસૂપ એવું રાજાનું વિશેષણ છે એમાં કુલ” અને “વંશ” એ બે એક સાથે મૂકેલા પર્યાયવાચક શબ્દોનો ખાસ ઉપયોગ જણાતો નથી. અત્યંત વિશુદ્ધ એવો જે રાજકુલ-રાવળ-વંશ તેમાં જન્મેલો” એવો અર્થ લઈએ તો “રાયકુલ” અને “વંશ” બન્ને શબ્દોની ચરિતાર્થતા છે. જણાવેલ અર્થ બરાબર હોય છે એ વિશેષણને “રાયકુલ' શબ્દ બાપ્પા રાવળના “રાવળ” વંશને સૂચક કહેવાય. રાજકુલ-રાજઉલ-રાઉલ– રાવળ બાપાને એ વંશ સુપ્રસિદ્ધ છે પણ તે વંશને ઉત્પાદક મૂળ પુરુષ કોણ અને કયારે થયે ? એ નિશ્ચિત રીતે શોધી શકાય તો આગમના ઈતિહાસ અને સમય વિશે વિશેષ અજવાળું પડે. સેતુઓ ૨૯ સેતુઓ એટલે માર્ગે અર્થાત એ રાજા માર્ગોને દેશક છે, કેતુઓ એટલે આશ્ચર્ય ઊપજાવે તેવા બનાવે–એ રાજા આશ્ચર્યકારક બનાવોને ઉત્પાદક છે. રાજાને આ બધે વર્ણક કવિસમયની ભાષામાં લખેલો છે. એથી તેને તે રીતે સમજવું જોઈએ. અથલાભ-એઠવાડ ૩૦ “આજના રાજાની પેઠે પ્રાચીન સમયના રાજાએ, અર્થ લાભના ઉપાયને કરી જાણતા એ હકીકત ખાસ વિશેષણ દ્વારા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી રાયપાસેણય સુત્ત ઃ ટિપણે સૂચવવામાં આવી છે. એથી “રાજ તરીકે જમીનની આવક રૂપે તેમને જે યોગ્ય મળવું જોઈએ તે તો મળતું જ હશે અને તે ઉપરાંત અર્થલાભના ઉપાયોને તેઓ જતા હશે એ આ વિશેષણને ધ્વનિ નીકળી શકે. પણ આજના રાજાએ, અર્થલાભના ઉપાયે કરતાં પ્રજાને ભારે રંજાડે છે તેમ એ પ્રાચીન રાજાઓ કરતા હશે કે કેમ ? એ એક પ્રશ્ન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ખાંકિજજ નામના સત્યાવીશમાં અધ્યયનની ગાથા તેરમીમાં “રાયદ્રિ' શબ્દ “રાજાની વેઠ’ અર્થમાં વપરાય છે તેથી જૂના વખતમાં “વેઠ” હતી એમ તે કહી શકાય અને અર્થલાભ સાથે “વેઠ ને ગાઢ સંબંધ છે એ તે જાણીતું છે. એઠવાડમાં ઘણું ખાવાનું ચાલ્યું જાય એને સંપત્તિની નિશાની રૂપે વર્ણવેલું છે, પણ એ સંપત્તિની નિશાની કરતાં બેદરકારીનું વધુ નિશાન છે એમ લાગ્યા વિના રહેતું નથી. ચારસે વર્ષ પૂર્વે લખેલી એક પ્રાચીન પ્રતિમાં “ તથા વિર્તિત થઈવધવિશિષ્ટોTwારતિયા વિરુદ ૩૩fટાવિગુ કરૂ માન” ઈત્યાદિ પાઠ છે. તેનો અર્થ એમ થાય છે કે-“ જે રાજાના રાજ્યમાં વિશિષ્ટ ઉપકાર કરવાને કારણે પ્રચુર ખાનપાન ઉકરડા વગેરેમાં ફેંકાય છે.” આ ઉપરથી “જેના એઠવાડમાં અધિક ખાવાનું ફેંકાય તે વિશેષ ઉપકારી છે એવું ટીકાકારનું કથન નીકળે છે. પરંતુ અહિંસાની દૃષ્ટિએ વિચારીએ તો આ પદ્ધતિ પ્રશંસનીય નજ ગણાય. કદાચ ખરેખર એવું બનતું જ હોય તો પણ રાજાની વર્ણનામાં તેનું આ જાતનું વર્ણન અહિંસાની દૃષ્ટિએ ન શોભે.એઠવાડદ્વારા ઉપકાર કરવા કરતાં ચેખા ભજનધારા ઉપકાર કરવાની પદ્ધતિને જ જૈન દષ્ટિ સ્વીકારે છે અને વિવેકીને તે એમ જ શેભે. એડવાથી તે ઉપકારને બદલે અપકાર જ થાય અને માનવબંધુઓ તથા અન્ય પ્રાણીઓ પ્રતિને આપણે પ્રેમ-સમભાવ પણ ન જળવાય અને ગંદવાડ થઈ રોગચાળો વધે એ તે જુદું જ. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણ પ્રભુ ૩૧ રાજાની પાસે અનેક બળદો ધેટાંઓ વગેરે હાવાનું જણાવીને તેની સ ંપત્તિ વર્ણવી છે. દેશની દષ્ટિએ જોતાં રાજાની ખરી સંપત્તિ પણ તે જ છે. જ્યારથી રાજાએ એ સંપત્તિ તરફ દુર્લક્ષ્ય કર્યું ત્યારથી તેમની પેાતાની અને દેશની અધોગતિ શરુ થઈ. લક્ષણા-ન્ય જના-ગુણા ૧૬૯ ૩૨ હાથ પગમાં સાથિયા ચક્ર વગેરેના જેવી રેખાઓ હાવી તે સુલક્ષણા કહેવાય. શરીર ઉપર શુભસૂચક મસા કે તલ વગેરે હાવાં તે વ્યંજને અને સાભાગ્ય લાવણ્ય વગેરેને ગુણે। સમજવા. સાપસર ૩૩ પાણીથી છલકાતા ભરેલા કુંડમાં પુરુષ કે સ્ત્રીના પડવાથી જે પાણી છલકાઇને બહાર નીકળે તેનું વજન દ્રોણ જેટલું હેાય તે તે પડનાર સ્ત્રી કે પુરુષ માપસર કહેવાય. પેાતાના આંગળથી એકસા ને આઠ આંગળ ઊંચાઈ હાય તા તે યોગ્ય ઊંચાઈ કહેવાય. પાતળી કડ ૩૪ સ્ત્રીઓની કડ મૂઠીમાં આવી જાય એવી પાતળી હાય તા તે અધિક પ્રશસ્ત ગણાય છે. જન્મતાં તે પુરુષની જેમ સ્ત્રીની કડમાં પાતળાપણું એઠું હોય છે પણ પછીથી યુરેાપની સ્ત્રીએ પેાતાની કડને પાતળી કરવાના ઉપચારા કરે છે તેમ જૂના વખતમાં કડને પાતળી કરવાના એવા ઉપચારે! ચાલતા હશે ખરા. કામ–ભાગાને ૩૫ જૈન પરિભાષા પ્રમાણે શબ્દ અને રૂપ એ એ કામમાં ગણાય છે; ગંધ, રસ, અને સ્પ` ભાગમાં ગણાય છે. ભાગે સ્થૂલ Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા જણાય છે, ત્યારે કામેા ભાગેા કરતાં વિશેષ મ લાગે છે. એ દૃષ્ટિએ આ વિભાગ થયેા જણાય છે. મહાવીર ૧૭૦ ૩૬ જૈન ધર્મના ચેાવીશ તીર્થંકરામાંના છેલ્લા તાર્થંકર. તેમના પિતાનું નામ સિદ્ધા, માતાનું નામ ત્રિશલા, ભાઇનું નામ નંદિવર્ધન, પત્નીનું નામ યશેાદા, પુત્રીનું નામ અનવદ્યાંગી, અને જમાઈનું નામ જમાલી હતું. જમાલી મહાવીરની મેન પ્રિયદર્શીનાને! પુત્ર હતા. મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના શ્રમણાપાસક હતાં, તેમના પિતા જ્ઞાત કુળના ક્ષત્રિય હતા. (આવશ્યકચૂર્ણીમાં ઋષભદેવના જ પેાતાના લેાકેાને જ્ઞાતા તરીકે જણાવેલા છે. તેઓનું કુળ તે જ્ઞાત કુળ અને તેને વશ તે જ્ઞાત વંશ.) મહાવીરને જન્મ વૈશાલીમાં (અત્યારનું અસાર પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) ક્ષત્રિયકુંડમાં થયે હતા. તેમનાં માતાપિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તે ત્રીશ વર્ષોના થતાં તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં. ત્યારબાદ મેટા ભાઇની રજા લઈ તેમણે પ્રત્રજ્યા લીધી, અને આર વ તપશ્ચર્યાં અને ધ્યાનમાં ગાળ્યા ખાદ સ્થિતપ્રઽપણું પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે ત્રીશ વર્ષ સુધી ઉપદેશ આપતાં જીવ્યા, અને મહેાંતેર વર્ષની ઉમરે ઇ. સ. પૂર્વે ચારસા એંસીની આસપાસમાં તેએ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. શ્વેતાંબરા તેમજ દિગમ્બરા અન્નને મહાવીર સ્વામી તીર્થંકર તરીકે સરખાજ માન્ય હાવા છતાં તેમના જન્મની અને વિવાહની હકીકત તથા સમયાદિ વિષે બન્નેમાં મતભેદ છે. તેમનાં ખીજા નામ આ પ્રમાણે છેઃ–વીર, ચરમતી કૃત, દેવા, નાતન દન,વૈશાલિક, સન્મતિ, મહતીવીર, અંત્યકાશ્યપ, નાથાન્વય (જ્ઞાતાન્વય); બૌદ્ધ ગ્રંથામાં તેએ દીતપસ્વી નિગ્ નાતપુત્ત તરીકે પ્રસિદ્ધ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણુઈય સુત્ત ઃ ટિપણે ૧૭૧ અવગ્રહ ૩૭ આ શબ્દ ગ્રહણની મર્યાદા સૂચવે છે. જૈન પરિભાષામાં આને બીજો અર્થ “સામાન્ય જ્ઞાન” એવો પણ પ્રસિદ્ધ છે, પરંતુ અહીં તો આનો અર્થ “ગ્રહણની મર્યાદા ઘટે એમ છે. ઘરધણીની સંમતિ મેળવીને રહેવા માટે ઘરને ગ્રહણ કરવું, સંમતિ મળે ઘરમાં ઊતરવું (“ધર” શબ્દ ઉદ્યાન વાડી બગીચે ખેતર પહાડ ઝાડ વગેરેને સૂચક સમજવાને છે) એ ભાવને અવગ્રહ શબ્દ સૂચવે છે. શાસ્ત્રકાર અવગ્રહના પાંચ પ્રકાર બતાવે છેઃ ઈવગ્રહ રાજાવગ્રહ, ગૃહપતિઅવગ્રહ ગૃહસ્વામિઅવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. અર્થાત્ કોઈ નિવાસસ્થાનમાં રહેવું હોય ત્યારે ઈંદ્ર, રાજા, ગૃહપતિ–માંડલિક, ગૃહ સ્વામી અને પિતાને સાધર્મિક એમની સંમતિ મેળવીને એમના નિવાસમાં રહેવું ઉચિત છે. એએની સંમતિ મળ્યા વિના એમના નિવાસમાં રહેવું દોષજનક છે. આ પાંચ અવગ્રહમાં પૂર્વ પૂર્ણ કરતાં ઉત્તર ઉત્તર અવગ્રહ બળવાન છે એમ પ્રવચનસારોદ્ધારની ટીકા કહે છે, પરંતુ જ્યાં રાજાની જ સંમતિ ન હોય ત્યાં ગૃહસ્વામીની સંમતિ શું કરી શકે ? સાધર્મિક તો પિતાની પાસે કે સાથે રાખવા ખુશ હોય પણ ગૃહસ્વામી પોતે જ સંમતિ ન આપતા હોય ત્યાં રહી શકાય ખરૂં ? આ જોતાં પ્રવચનસારોદ્ધારની ટીકામાં બતાવેલી ઉત્તર ઉત્તર અવગ્રહની બલવત્તા કેવી રીતે અને કઇ અપેક્ષાએ ધટાવવી એ સમજવું મુશ્કેલ છે. પૂર્વાભિમુખ - ૩૮ જ્યાં જ્યાં તીર્થકરની રહેવાની વાત આવે છે ત્યાં બધે તેઓ પૂર્વાભિમુખ થઈને બેસે છે એવું લખેલું હોય છે. પૂર્વ દિશામાં સૂર્ય હેય છે એથી એ દિશા ઘણા જૂના સમયથી લૌકિક દૃષ્ટિએ પવિત્ર મનાતી આવી છે. ઘણા જૂના કાળમાં કેટલાક લોકો સૂર્યના પૂજક હતા. પૂર્વાભિમુખ બેસવામાં સૂર્ય તરફનાં જૂના સભાવની નિશાની Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે રહેલી માલૂમ પડે છે. આ પરંપરાને અનુસરીને બીજા બધા સામાન્ય લેકે પણ પૂર્વ દિશાને મહત્ત્વ આપે છે. જિન દૃષ્ટિએ તે કઈ દિશાને ખાસ કશું મહત્ત્વ હોય એવું જણાતું નથી. ભગવાન મહાવીરના સમયમાં એક એવે સંપ્રદાય હતો કે જે દિશાઓની પૂજાઓમાં માનતો. જન સુત્રોમાં એ સંપ્રદાયનું નામ “દિસાપખી’ જણાવેલું છે. ભગવાને દિશાઓની આ જડપૂજાના પ્રચારને રોકવા માટે અને દિશાના માહામ્યની નિપ્રયજનતા બતાવવા માટે ભગવતી સૂત્રમાં દિશાઓને જીવાજીવાત્મક કહીને વર્ણવેલી છે. દિશાઓ માત્ર આકાશરૂપ હોઈ છવાજીવરૂપ સમસ્ત પદાર્થના આધારરૂપ છે એ વાત ખરી છે, પણ એટલા માત્રથી તેની જડપૂજા કરવી જરાય ઉપયોગી નથી. પર્યકાસન ૩૯ પર્યકાસનને અર્થ પદ્માસન કરેલ છે, પણ તેનો શબ્દાર્થ જોતાં તેનો અર્થ પલંગ જેવું આસન થાય છે. ચત્તા સૂઈને બે હાથ અને બે પગ જમીન ઉપર ટેકવી બાકીને શરીરને બધા ભાગ તેને આધારે અદ્ધર રાખ. એ પર્યકાસનની પદ્ધતિ છે. સંભવ છે કે કદાચ ભગવાન આવું આસન કરતા હોય; અથવા “પર્ધક ને એક બીજો અર્થ “પલેઠી” પણ થાય છે તે રીતે જોતાં ભગવાન પલેઠી વાળીને બેસતા હોય, પણ ટીકાકાર તે તેને પદ્માસન અર્થ કરે છેઃ ““સંપત્રિચંનિસને ઉત્ત ઘાણને નિષvor:” ઔપપાતિક પૃ. ૨૬ દ્વીપસમાન ૪. ભગવાનને પરિચય આપતા સ્તુતિરૂ૫ વર્ણકમાં ભગવાનને દ્વીપસમાન, ત્રાણરૂપ, શરણરૂપ, આશ્રયરૂપ અને આધારરૂપ, જણાવેલા છે. તેને લગતે મૂળ પાઠ “દી, તાણું, સરણું ગઈ, પઈઢા” આ પ્રકારનો છે. મૂર્તિપૂજક સંપ્રદાયના લોકોમાં આ પાઠન પ્રચાર નથી પણ સ્થાનકવાસી સંપ્રદાયના લોકોમાં આને પ્રચાર છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - - - શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે ૧૭૩ દીવો ” વગેરે શબ્દો પ્રથમાવિભક્તિવાળા છે પણ તેમને બધાને છઠ્ઠી વિભક્તિવાળા કરીને પ્રસ્તુત સ્તુતિમાં યોજવાના છે. જિતાવનાર ૪૧ શકસ્તવમાં વા ભગવાનને પરિચય આપતા વર્ણકમાં ધણ પાઠભેદો માલૂમ પડે છે. કેટલેક સ્થળે “જિયું પછી “જાવય” શબ્દ આવે છે ત્યારે ક્યાંય ક્યાંય “જાવય” ને બદલે “જાણુય પદ દેખાય છે. વિશેષ વિચાર કરતાં જાય” ને બદલે “જાવય” પાઠ વધારે સુસંગત છે. “તિનાણું તારયાણું” વગેરે વિશેષ જોતાં જાવયાણું” પાઠ જ બરાબર છે. આ ઉપરાંત એ શક્રસ્તવમાં બીજા અનેક પાઠભેદે છે. શરીરની ઉંચાઈ ૪ર ભગવાનના શરીરનું વર્ણન જોતાં એમ માલૂમ પડે છે કે તેઓ ગૃહસ્થાશ્રમમાં વિશેષ કરીને વ્યાયામપ્રિય હશે. શરીરની મજબૂતાઈ અને સુડોળપણું લાવવામાં વ્યાયામ એ મુખ્ય કારણ છે. જેના સૂત્રમાં ઠેકઠેકાણે વ્યાયામની પદ્ધતિના વર્ણને તે આવેજ છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થને અખાડે પ્રસિદ્ધ છે. ભગવાનના ભલાશય અને જઠરનું જે વર્ણન કરેલું છે, તે તેમની મિતાહારિતા અને પશ્ચચારિતાને સૂચવે છે. ખાનપાનના આચાર વર્ણવતાં જૈન સુત્રામાં ખાનપાનનાં પ્રમાણ વિષે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. શ્વાસ સુધી - ૪૩ ગી જ્યારે બેગની સાધના પૂરી કરે છે, શરીર મન અને વચન ઉપર પૂરેપૂર કાબુ મેળવે છે ત્યારે તેનાં શરીરમાં લાવણ્ય, કૂતિ, અને તેજ વધુ ને વધુ પ્રમાણમાં પ્રકટે છે. ઉપરાંત કેટલીક બીજી શક્તિઓનો પણ તેમાં આવિર્ભાવ થાય છે. પાતંજલયોગસૂત્રના વિભૂતિપાદમાં જે વિભૂતિઓ વર્ણવેલી છે, તે બધી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપ્પણ ખરા યોગીને સુલભ હોય છે. ભગવાન મહાવીરના શરીરનું વર્ણન તેમની ગલબ્ધિને અનુરૂપ છે. છતાં ભક્તિમંત પ્રશંસકે તે તે વર્ણનમાં ભક્તિને ભેળવ્યા વિના રહી શકે નહિ. ધોળા વાળવાળી ૪૪ પાંપણમાં એકાદ ધોળે વાળ વર્ણવવાનું કારણ સમજાતું નથી. કદાચ એ વિશેષ ગાંભીર્ય, સ્થિરતા અને વૃદ્ધત્વસૂચક હોય. નિર્મળ દાંત ૪પ ભગવાનના દાંતનું વર્ણન વાંચતાં આપણે તેમના દાંતોની શુદ્ધિનો ખ્યાલ મેળવી શકીએ છીએ. કેવળી થયા પછી ભગવાન નિયત આહારી રહ્યા છે. આહારને જે નિયત લેતે હોય તેના દાંતે આવા શુદ્ધ અને નિર્મળ ત્યારે જ રહી શકે જ્યારે તે દાંતો તરફ બેદરકાર ન રહે. કોઈ છૂમંતર કે અતિશય માત્ર કહેવાથી દાંતની શુદ્ધિ થઈ જતી નથી. એ તો, સંયમસાધન, શરીરની વિશેષસંયમપૂર્વક કાળજી, આહારનું પ્રમાણ, સ્વાદેદ્રિયને જય, અજીણને અભાવ અને શરીરગત રક્તકણોની વિટ્ટુક્તિ ઉપર નિર્ભર છે. ભગવાનના અનુયાયી આપણે, વધારે તો નહિ પણ તેમની દંતશુદ્ધિ જેટલુંય તેમનું અનુકરણ કરીએ તોય બસ છે. દાઢી મૂંછ ૪૬ ગૃહસ્થાશ્રમમાં તે ભગવાન ક્ષૌર કરાવતા જ હશે, એથી તે સ્થિતિમાં તેમની દાઢીમૂછ બરાબર વ્યવસ્થિત અને સુવિભક્ત રહે તે સ્વાભાવિક છે, પણ પછી ભગવાન સંયમી થઈ કુંચિત કેશ થયા ત્યારથી તેમની દાઢીમૂછ બરાબર વ્યવસ્થિત રહી હશે કે કેમ એ એક પ્રશ્ન છે. ભક્તિમંત કે એમની ટેવ પ્રમાણે પોતાના ભજનીયનું સર્વ કાંઈ સર્વ રીતે અને સર્વ કાળે સારું જ જોવા ઇચ્છે છે, એ ઇચ્છાને વશ થઈ તેઓ શરીરપ્રકૃતિને અચળ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણઈય સુત્ત = ટિપ્પણો ૧૭૫ નિયમ વીસરી જતા લાગે છે. આ સૂત્રની દાઢીમૂછની વર્ણન નામાં પણ કાંઈ આ ભાસ જણાય છે. વાળને વારંવાર લોચ થયા પછી તેમની ઊગણી વ્યવસ્થિત રહે એ બનવા જેવું ખરું ? દીક્ષા લીધા પછી બાર વર્ષ સુધી તે ભગવાને તપ જ કર્યા કર્યું છે, તે દરમિયાન તેમણે પોતાના વાળનો લેચ તે કર્યો જ હશેને ? બાર બાર કે કદાચ તેથીય વધારે લેચ થયા પછી વાળાની શોભા ટકી શકે ખરી? એ જ પ્રમાણે તેમના નખ પણ વધી જતા હોઈ શોભાહીન થઈ જતા હશે. વાળો તે લુંચીને ઉખાડી શકાય પણ નખોનું શું થાય ? ભગવાનને મન કે કોઈ પણ આત્મલક્ષીને મન વાળ કે નખની શોભા લેશ પણ મહત્ત્વની નથી પણ ભક્તજનોને તેમના અવ્યવસ્થિત વાળ કે વધી ગયેલા નખ જેવા ગમતા નથી. વ્યવસ્થિત વાળ કે નખની શેભાને શોભા માનનારા અને તે જ રીતે ટેવાએલી ધૂલ દષ્ટિવાળા ભક્તજને હવે કરે શું ? શરીરને સ્વભાવ તો તેઓ બદલી શકતા નથી. શરીરના નિયમ પ્રમાણે નખો તે વધ્યાજ કરવાના અને વાળ પણ વય પ્રમાણે શોભાહીન થવાના. પરંતુ ભક્તની ભક્તિભીની આંખ આ બધું સાંખી શકે ખરી ? નહિ. તેથી જ તેણે કહી દીધું કે ભગવાનના વાળ અને નખની શેભા દેવાધીન છે અર્થાત ભગવાનના વાળ અને નખની કાયમી શેભા દેવ ટકાવી રાખે છે–વાળે કે નખ અવ્યવસ્થિત ન થાય તે માટે દેવ બરાબર ધ્યાન રાખે છે. શરીર તો ભગવાનનું માનવી છે અને તેનો સ્વભાવ પણ માનવી છે; આ બધું હોવા છતાં ભક્તદૃષ્ટિ તેમાં વચ્ચે દેવોને લાવી ભગવાનની ભક્તિ માટે ઊજમાળ થતી હોય તે ભલે થાય. શ્રીવસ ૪૭ શ્રીવત્સનો અર્થ આપતાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે “પ્રિયા સુરો રો રક્ષોને શ્રીવત્સ: જેમ વર્તવિરોષઃ” કાંડ ૨, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે શ્લોક ૧૩૬, અભિધાનચિંતામણિ. સંવાટાનો એક ખાસ પ્રકારનો વળાકે તે શ્રીવત્સ. જેની છાતીમાં એ વિશિષ્ટ પ્રકારને રુંવાટાનો વળાકે હેય તે સુલક્ષણો કહેવાય એ લોકવાદ છે. શ્રીવન્સવાળી છાતી હોવાને લીધે કૃષ્ણનું એક નામ શ્રીવત્સ પણ છે. “વત્સને અર્થ “વક્ષ-છાતી થાય છે. જેને લીધે છાતી શોભાવાળી થાય તે શ્રીવત્સ. જે જે જિનબિંબો વર્તમાનમાં દેખાય છે તે બધાની છાતીના બરાબર મધ્ય ભાગમાં લંબચોરસ જેવું એક ઉપસેલું નિશાન દેખાય છે અને એને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. એ નિશાન કોઈ ઉપસેલા હાડકાની સ્મૃતિ કરાવે છે, ત્યારે “શ્રીવત્સ તે સંવાટાને ખાસ પ્રકારનો વળાકો છે એ ધ્યાન દેવા જેવી વાત છે. મધ્ય ભાગ ૪૮ ભગવાનના શરીરના મધ્ય ભાગને મુસલ જેવો વર્ણવેલે છે. મુસલ-સાંબેલું–નો મધ્ય ભાગ–જેને પકડીને ખંડાય છે તે ભાગ પાતળા હોય છે. આમાં ભગવાનના શરીરને મધ્ય ભાગ તેવો પાતળા કહેવાનો આશય જણાય છે. મધ્ય ભાગ પછી તરતજ કટીભાગનું વર્ણન છે, તેથી મધ્ય ભાગ અને કટી બન્ને જુદાં છે એ ન વિસરાય. એક હજાર આઠ સુલક્ષણે ૪૯ ઉત્તમ પુરુષના શરીરમાં એક હજાર ને આઠ શુભતમ લક્ષણો હોય છે એ હકીકત જૈન ગ્રંથમાં વારંવાર આવે છે. પણ તે લક્ષણો કયાં ક્યાં છે એ સંબંધી વિગતવાર હકીકત ક્યાંય નજરે ચડતી નથી. હાથમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, સ્વસ્તિક વગેરેની જેવી રેખાઓ હોય અને પગમાં પર્વત નગર મગર સાગર ચક્ર વગેરેની જેવી રેખાઓ હોય-એ બધાં શારીરિક સુલક્ષણ છે. ૧૦૦૮ અને ૧૦૮ ની સંખ્યા ઘણ સંપ્રદાયવાળાને તેમ જ લોકોને વિશેષ પ્રિય છે એનું કારણ શોધવા જેવું છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પા આસવ ૫૦ વિશ્વ, રાષ્ટ્ર, સમાજ કે વ્યક્તિએ ચારેનાં શરીર કે મનને દૂભવનારી પ્રવૃત્તિનું નામ આસવ. જે પ્રવૃત્તિથી વિશ્વની શાંતિમાં ખલેલ પહોંચે, જે પ્રવૃત્તિથી રાષ્ટ્રની શાંતિ ભયમાં આવી પડે, જે પ્રવૃત્તિથી સમાજની શાંતિને જોખમ પહોંચે અને જે પ્રવૃત્તિથી વ્યક્તિ વ્યક્તિની શાંતિને લેાપ થાય તે પ્રવૃત્તિનું નામ આસ્રવ. અચિન ૧૭૭ ૫૧ જેમની પાસે કિંચન–કાંઈ–નથી તે અકિંચન. આવા ર્કિચના એ પ્રકારના હોય છે. એક તે અચ્છિક અકિંચન અને ખીજા એધ અકિંચન. આધ અકિંચને પેાતાની વૃત્તિને શેાધ્યા વિના માત્ર આવેગ કે દેખાદેખીથી અકિંચનપણું માણે છે, એથી તેએ અકિંચને દેખાવા છતાં પેાતાની અને પરની સમાધિમાં વિશ્વરૂપ બને છે, તેમનામાં તૃષ્ણા કામ લાભ ઈર્ષ્યા અહંકાર વગેરે વૃત્તિએ પડેલી હાય છે, તેમાંની એક વૃત્તિને પણ તે આધ અકિંચને વિવેક ન હેાવાને કારણે દાખી શકતા નથી, ઉલટું તે વૃત્તિએના તેએ દાસ બનેલા હાય છે. એથી એધ અકિંચનાને મેટા ભાગ સમાજ, રાષ્ટ્ર, વિશ્વ કે વ્યક્તિની શાંતિને હાનિ પહેાંચાડનારા થાય છે. જેએ પેાતાની વૃત્તિને તપાસી તાવીને અને પોતાનાં બળ સામર્થ્ય અને મર્યાદા વગેરેને બરાબર સમજીને ઇચ્છાપૂર્વક અકિંચનપણું સ્વીકારે છે, તે ઐચ્છિક અકિચને છે. આવા જ અકિચને પેાતાના વિકાસ સાધી શકે છે અને વ્યક્તિ સમાજ રાષ્ટ્ર કે વિશ્વની શાંતિમાં પેાતાના ફાળા નોંધાવી શકે છે. ભગવાન મહાવીર આ જાતના અકિંચન હતા, પણ એધ કિચન ન હતા. સંસારને પ્રત્યેક પ્રાણી પેાતાની અજ્ઞાનતાને લીધે દુઃખના પંકમાં ક્રૂસાએલે છે. સંસારમાં અજ્ઞાન અને દુઃખની માત્રા એટલી બધી વધારે છે કે તેને એટલે સમસ્ત સંસારના સમગ્ર અજ્ઞાન અને સમગ્ર દુ:ખને સમૂળ નાશ, કાઇથી કોઇ પ્રકારે થઈ ૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી રાયપસણુઈય સુત્ત : ટિપણે શક્ય નથી, થઈ શકતો નથી અને હવે પછી થઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે. આમ છતાંય જે મહાન આત્માઓનું હૃદય એ દુઃખપરંપરાને જોતાં જ કકળી ઊઠે છે, તેઓ તે દુઃખના સાધનરૂપે કદી પણ બનતા નથી અને એવા સાધનભૂત ન થવા માટે જ તેઓ ઐચ્છિક ગરીબીને સ્વીકારે છે. એચ્છિક ગરીબીને વરેલાજ મહાનુભાવો ખરા અકિંચન છે. શ્રમણવૃદમાં પરિવર્તન કરનાર પર આ અર્થ માટે મૂળ સૂત્રમાં “ સર્વિરદા' શબ્દ આવે છે. ટીકાકાર “પરિઅટ્ટએ'નું સંસ્કૃત રૂપાંતર “પરિવર્તક' આપે છે. શ્રમણ સંસ્કૃતિમાં ભગવાને જે ક્રાંતિ કરેલી છે તેને આ વિશેષણ બરાબર બંધબેસતું છે. પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં જે શથિલ્ય પેઠેલું, તેને દૂર કરવા અને શ્રમણ સંસ્કૃતિનું તેજ વધારવા ભગવતે ચાર યમના પાંચ યમ કરેલા, પોતાની જીવનચર્યામાં અચેલકત્વ ઉપર વધારે ભાર મૂકેલો અને કેટલીક સામાજિક હિંસાએને દૂર કરવા તેમણે જાતિવાદને દૂર કરી ગુણવાદને અગ્રસ્થાને સ્થાપેલો, તેમજ સ્ત્રીઓ અને પછાત ગણાતા લોકોને ઊંચે ચડાવવા તેમને પિતાના તીર્થમાં સારું સ્થાન આપેલું. ભગવંતનું આ “પરિવર્તક વિશેષણ આ બધા ભાવને બરાબર સૂચિત કરે છે. ટીકાકાર તો પરિવર્તકને અર્થ “વૃદ્ધિકારી' બતાવે છે પણ એ અર્થ વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંગત છે કે કેમ એ વિચારવા જેવું છે. ચેત્રીશ અતિશય ૫૩ સમવાયાંગ સૂત્રમાં ત્રીશ બુદ્ધાતિશેષે આ પ્રમાણે જણાવેલા છેઃ ૧ કેશ દાઢીમૂછ સંવાડાં અને નખ એ બધાં ન વધે. ૨ કાયા નિરોગી અને પવિત્ર રહે. ૩ માંસ અને લેહી ગોક્ષીર જેવું ઘેલું હોય. ૪ શ્વાસોચ્છવાસ પદ્મગંધી. ૫ ફક્ત ચર્મચક્ષવાળા, Page #212 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી રાયપસણુઇય સુત્ત ઃ ટિપણે ૧૭૯ ન જોઈ શકે તે રીતે આહાર અને નિહાર પ્રચ્છન્ન રહે. ૬ પ્રકાશવાળું ચક્ર. ૭ પ્રકાશવાળું છત્ર. ૮ પ્રકાશવાળાં ધોળાં ચામરે. ૯ આકાશ જેવું સ્વચ્છ સ્ફટિકમય અને પાદપીઠ સહિત સિંહાસન. ૧૦ ઘણે ઉંચા ઇંદ્રવજ (આ ચક્ર વગેરે બધું ભગવાનની આગળ આગળ ચાલે). ૧૧ જ્યાં જ્યાં અરિહંત ભગવંતે ઊભા રહે કે બેસે ત્યાં યક્ષદેવો અશોકવૃક્ષને તકાળ નીપજાવે. ૧૨ મસ્તકના પાછળના ભાગમાં તેજોમંડળ-ભામંડળ. ૧૩ ભગવાન જ્યાં ચાલે તે ભૂભાગ સરખે સપાટ બની જાય. ૧૪ રસ્તામાં આવતા કાંટા ઊંધા વળી જાય. ૧૫ ઋતુઓ બધી નિયમિત અવિપરીત-રહે. ૧૬ સુગંધી શીતળ અને ઠંડા વાયુ વડે જનપરિમિત ભૂભાગ સાફ થઈ જાય. ૧૭ તે ભૂભાગની ધૂળ બેસી જાય તે પ્રકારે તેના ઉપર મેઘને. છંટકાવ થાય. ૧૮ પાંચે રંગનાં સુગંધી ફૂલોની ઢીંચણ ઢીંચણ જેટલી ભરચક વૃષ્ટિ થાય, ૧૯ નહિ ગમતા શબ્દો સ્પર્શી અને રસે રૂપ અને ગંધ દૂર થઈ જાય. ૨૦ મનગમતા શબ્દો સ્પર્શે રસે રૂપિ અને ગંધને પ્રાદુર્ભાવ થાય. ૨૧ જન સુધી સંભળાય તે રીતે ભગવાનને સ્વર નીકળે. ૨૨ ભગવાનની દેશના અર્ધમાગધી ભાષામાં થાય. ૨૩ ભગવાન દેશના તો અર્ધમાગધી ભાષામાં કરે છતાં તેમને સાંભળવા આવેલા બધા આર્યો અનાર્યો વગેરે તેમને સમજી શકે. ૨૪ પરસ્પર વૈરવાળા દેવ અસુર રાક્ષસે વગેરે ભગવાનની પાસે ઉપશાંત થાય. ૨૫ અન્યતીર્થિકો પણ ભગવાનને નમસ્કાર કરે. ૨૬ તેઓ ભગવાનની પાસે આવતાં નિત્તર થઈ જાય. ૨૭ જે બાજુ ભગવાન વિહાર કરે તે તરફમાં આજુબાજુ પચ્ચીશ પચ્ચીશ એજન સુધી ઈતિ ન થાય. ૨૮ મરકી ન થાય. ૨૯ સ્વચક્રને ભય ન રહે. ૩૦ પરચક્રને ભય ન રહે. ૩૧ અતિવૃષ્ટિ ન થાય. ૩૨ અનાવૃષ્ટિ ન થાય. ૩૩ દુકાળ ન પડે અને ૩૪ જે રોગો ચાલતા હોય તે પણ જલદીજ શમી જાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી વૈદિક પર પરાએ અને ઐાદ્ધ પરપરાએ પણ પોતપાતાના તે તે પ્રવત કા માટે આવા આવા વા આથીય વધારે અદ્ભુતતાવાળા અતિશયે નોંધેલા છે, એ ભૂલવું ન જોઇએ. ૧૮૦ આ અતિશયાની ગણનામાં શાસ્ત્રીય એકવાક્યતા જણાતી નથી, તેથી પ્રવચનસારાહારમાં અને અભિધાનચિંતામણિમાં વળી આ અતિશયે વધઘટ કરીને બીજી રીતે બતાવેલા છે. તેમાં જે ભેદ છે તે આ પ્રમાણે છેઃ યેાજનપ્રમાણ ભૂભાગમાં ત્રણ જગતને જનસમુદાય માઇ શકે. ભગવાન એકમુખી છતાં ચતુર્મુ`ખ બ્રહ્મા જેવા ભાસે. મણિકંચનમય નવ કમળાની રચના થાય. શુભ શકુન થાય. વૃક્ષ પ્રણામ કરે અને દુંદુભીએ વાગે ( પ્રવચનસા૦ ). ભગવાનની આજુબાજુ ચારે પ્રકારના દેવા ક્રોડની સંખ્યામાં રહ્યા કરે. ત્રણ ગઢની રચના થાય ( અભિધાનચિંતા ). આમાંના કેટલાક અતિશયે જન્મથી હેાય છે, કેટલાક કર્મક્ષયથી ઉપજેલા હોય છે અને કેટલાક દેવાએ બનાવેલા હોય છે, એવા વિભાગ ટીકાકારાએ ખતાવેલા છે. ભગવાન અને ગોશાલકને પ્રસંગ, ભગવાન અને જમાલિના પ્રસંગ, ભગવાન અને ગાંગેયને પ્રસંગ, ભગવાન અને સામિલને પ્રસંગ, ભગવાનના સમસમયી અને પાર્શ્વવતી કાણિક તથા હલ્લવિહલ વચ્ચે યુદ્ધના પ્રસંગ, ભગવાનના શરીરમાં રાગનું થવું વગેરે વગેરે, ભગવાનના જીવનપ્રસ ંગે જોતાં આ બધું ભક્તજનાનુ ભક્તિપ્રદર્શન ભાસે છે. ભગવાનના પુણ્યપ્રક` અપરિમિત હતો એ ખરૂં, પણ તેનું આ રીતે માપ કેમ નીકળી શકે? ખરું કહીએ તે એમના પુણ્યપ્રકર્ષનું માપ કાઢવાની ભાષા જ આપણી પાસે નથી. ઉપર જે માપ કાઢી બતાવ્યું છે તે તે કવિની ભાષા છે. ભલે કદાચ એવી ભાષાથી ભક્તોની ભક્તિ વધે અને ભગવાનના ગુણાનુરાગ તરફ ઢળે, પણ એવી ભાષાથી કોઈ વિવેકી જન ભગવાનના સ્વરૂપ સબંધી ભુલાવામાં ન પડે, માટે જ આચાર્ય સમતભદ્ર જણાવે છે કે Page #214 -------------------------------------------------------------------------- ________________ = = શ્રી રાયપાસેણુઈય સુત્ત ઃ ટિપણે देवागम-नभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् । અર્થાત-ઈદ્રજાળ કરી બતાવનારા, પિતાની પાસે દેવો આવે છે એવું બતાવી શકે છે અને ચામર વગેરેને અદ્ધર રાખી બતાવે છે. હે ભગવદ્ ! અમારે મન તું, તારી પાસે દેવો આવે છે તેથી મેટ નથી પણ તારું વીતરાગપણું જ તારી મહત્તાનું ખરું કારણ છે એમ હું માનું છું. વચનના પાંત્રીસ ગુણ ૫૪ “સત્યવચનના પાંત્રીશ અતિશયો જણાવેલા છે ” એમ સમવાયાંગસૂત્રમાં મૂળમાં લખેલું છે. એ માટે મૂળમાં “ઉતીર્ણ સરચારૂસા પાત્તા” એવું વચન છે પણ એ પાંત્રીશ અતિશય ક્યા કયા છે ? એ બાબત મૂળમાં કશુંય જણાવેલું નથી. મૂળના એ વચનની ટીકા કરતાં આચાર્ય શ્રી અભયદેવ જણાવે છે કે“સત્યવચનના આ અતિશયે આગમમાં દીઠામાં આવ્યા નથી પણ ગ્રંથાંતરમાં નોંધેલા છે.” [ “સત્યવાતિરીયા ગામે ન દઈઃ તે તુ પ્રથાસરા માવિતાઃ ” સમવાયાંગ ટીકા પૃ. ૬ ૩ ]ટીકાકારના આ ઉલ્લેખ ઉપરથી ‘આ અતિશય આગમિક છે કે નહિ?” એ પ્રશ્ન જરૂર ઉઠી શકે છે. એના સમાધાનનું આ સ્થાન નથી પણ એ વસ્તુ વિચારણુય તો ખરી જ. ટીકાકારે એ પાંત્રીશ અતિશય આ પ્રમાણે બતાવેલા છેઃ ૧ સંસ્કારિતા, ૨ ઉદાત્તતા, ૩ ઉપચારપતતા, ૪ ગાંભીર્ય, પ પડદો પડવો, ૬ સરળતા, ૭ સંગીતયુતતા, ૮ મહાર્થતા, ૯ પૂર્વાપર અવિરેધ, ૧૦ શિષ્ટતા, ૧૧ અસંદિગ્ધતા, ૧૨ અખંડનીયતા, ૧૩ હદયંગમતા, ૧૪ દેશ અને કાળનું અનુસરણ, ૧૫ તરવાનુરૂપતા, ૧૬ અતિવિસ્તાર અને અસંબદ્ધ અધિકાર રહિતતા, ૧૭ પદોની પરસ્પર સાપેક્ષતા, ૧૮ અભિજાતતા, ૧૯ અતિસ્નિગ્ધ મધુરતા, ૨૦ પરમમનો અપ્રકાશ, ૨૧ અર્થ અને ધર્મ સાથે સંબંધ, ૨૨ ઔદાર્થ, ૨૩ પરનિંદા અને સ્વપ્રશંસાને Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા અભાવ, ૨૪ પ્રશસ્યતા, ૨૫ વ્યાકરણના અવિરાધ, ૨૬ સતત કુતૂહલ જનકતા, ૨૭ અદ્ભુતતા, ૨૮ અતિવિલ અરહિતતા, ૨૯ વિક્ષેપ વહેમ વગેરે દૂષણનું ન હેાવું, ૩૦ હકીકતોની નવીનતા, ૩૧ ખાસ પ્રકારની વિશેષતા, ૩૨ વ પદ અને વાક્યાની ઘટના, ૩૩ સાહસયુક્તતા, ૩૪ ખેદ અને ૩૫ વિક્ષિત અની સિદ્ધિ આકાશગત છત્ર વગેરે ૧૮૨ 6 - ( પૃ. ૬૧ ). ટીકાકારના < ૫૫ સમવાયાંગના મૂળમાં • આકાશગત અર્થને સૂચક આગાસગ’શબ્દ આપેલા છે. તેને અથ કરતાં ટીકાકાર લખે છે કે— तथा आगासगति आकाशगतं व्योमवर्ति आकाशकं वा प्रकाરામ ચર્ચ: ××× ત્રમ્ ભાષામાં છત્ર ત્રત્રયમ્ ×× × બાવાશ प्रकाशके वेतवरचामरे x आगासफालिहामयं त्ति आकाशमित्र यद् अत्यन्तम् अच्छम् स्फटिकम् तन्मयं सिंहासनम् x આવાસો 'ત્તિ બાવાશ તોડत्यर्थं तुङ्ग इत्यर्थः કહેવા પ્રમાણે , આગાસગ શબ્દના ત્રણ અર્થી થયા, એક તા પ્રકાશક-પ્રકાશ આપતું–ચમકતું, બીજો ધણું ઉંચુ અને ત્રીજો ધ્યેામમાં રહેતું—અધૂર રહેતુ, આ ત્રણ અર્થાંમાંથી અહીં જે અર્થ સંગત થઇ શકે તેમ હોય અને સ્વાભાવિક જેવા લાગતા હાય તે લેવા વધારે વ્યાજબી છે. એકલા ‘અબ્દુર' અર્થ જ લેવાને હાત તા ટીકાકાર એ એક જ અર્થનું સમર્થન ન કરતાં ત્રણ અર્થી શામાટે બતાવત ? વળી, મૂળમાં ‘ન્રુત્ત’ એવું એકવચન છે છતાં ટીકાકાર તેને અર્થ · ત્રણ છત્ર ' કરે છે. ત્રણ છત્ર' જ અર્થ હેાત તે ‘ચામરાએ' (ચામા)ની પેઠે મૂળકાર જ ‘ઇત્ત' ને બદલે ‘છત્તારૂં’ લખી શકત, પણ મૂળમાં ‘છત્ત’ એ એકવચન છે. માટે ટીકાકારને અથ સ્વીકારતાં જરૂર વિચાર કરવા ઘટે. આગળ ખેંચાતા ૫૬ ધર્મધ્વજને દેવા ખેંચે છે એના ઉલ્લેખ ઉવવાય * < "" 2 Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ ૧૮૩ સૂત્રમાં છે. “ ધમuળ પુરો પઇનિમાળે ! “નિમાળે તિ ફેઃ પ્રકૃધ્યમાળેન રતિ” – ( g• ૨૧-૨૨) ધર્માવજની પેઠે છત્ર ચામર વગેરે પણ દે ધરી રાખતા હશે એટલે એ બધું તદ્દન અર-નિરાધાર–ચાલે છે એમ તો કેમ કહેવાય ? આચાર્ય હેમચંદ્ર તો કહે છે કે રત્નમય ધ્વજ વગેરે બધું અદ્ધર ચાલે છે. खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्ज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोंऽहिन्यासे च चामीकरपङ्कजानि ॥ (અભિધાનેચિંતામણિ કાંડ ૧ લું લે૬૧) ચૌદ હજા૨ શ્રમણે ૫૭ ભગવાનના વિહારને આ બધે વર્ણક ટીકાકારની ભલામણ પ્રમાણે ઉવવાઈય સૂત્રમાંથી લીધેલ છે. ઉવવાઈય સૂત્રના મૂળમાં “વફરહિં સબળrીર્દિ છત્તીસT મશિગાસાઢલી ર્દિ” એ પાઠ તે છે, પરંતુ ટીકાકારે એ સંબંધે કશી હકીકત લખી નથી એ જરૂર વિચારવા જેવું તે ખરું જ. અને એમ છે માટે ઉવવાઇય સૂત્રના સંપાદકે મૂળના એ પાઠને ( ) આવા નિશાનમાં મૂકેલો છે અને તે ઉપર “એ વચન વ્યાખ્યાનુગામી નથી” એવું ટિપણ કરેલું છે. ટીકાકાર અને ટિપણુકારનું વલણ એ મૂળ પાઠ સંબંધે સંદેહ ઉપજાવે એવું જણાય છે અર્થાત ભગવાન વિહાર કરતા હશે ત્યારે દરેક ઠેકાણે તેમની સાથે ચૌદ હજાર સાધુઓ અને છત્રીશ હજાર સાધ્વીઓ હમેશાં રહેતાંજ હશે એ નક્કી ન કહી શકાય પણ એ વચન ઉપરથી તેમના શ્રમણ શ્રમણીના પરિવારનું માપ તો જાણું શકાય. ઘણા લેકે ૫૮ કોઈ પરિવર્તનકારી કે સંશોધક વક્તા આવે ત્યારે સંપ્રદાયના ભેદભાવ વિના દરેક પ્રજા તેને સાંભળવા ઇચ્છે છે એવું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી રાયપસેલુઈય સુત્ત ઃ ટિપ્પણ લોકમાનસ આજે પણ છે, તો પહેલાં પણ એવું જ હોય એમાં શી નવાઈ ? ઉગ્ર ૫૯ ઉગ્ર ભોગ રાજન્ય ક્ષત્રિય ભટ ધ મલકિ લિચ્છવિ વગેરે, તે સમયના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજવંશોનાં ખાસ વિશેષ નામે છે એ ધ્યાનમાં રાખવાનું છે, અર્થાત ભટે એટલે સુભટો, ધો એટલે યુદ્ધ કરનારાઓ, એ તે નામે અર્થ બરાબર નથી. કેટલાક ૬૦ સભા સમિતિઓમાં જનારાના માનસનું આબેહૂબ ચિત્રણ આ કંડિકામાં છે. બલિકર્મ ૬૧ કોઈ ગૃહસ્થ જ્ઞાની પાસે ધર્મ સાંભળવા જાય કે રાજદરબારમાં જાય ત્યારે “બલિકમ' કરીને જાય-એવા અનેક ઉલ્લેખ જૈન આગમોમાં વિદ્યમાન છે. પણ એ બલિકમ' શું છે ? તે સંબંધી સ્પષ્ટ માહિતી મળતી નથી. “પિતપતાના ગૃહદે પાસે બલિ ચડાવવી–નિવેદ ધરવું-ભેટ ધરવી” એ બલિકમને અર્થ ટીકાકારે આપેલો છે. (“વૃત ત્રિવર્ષ aJવતાનો ઃ તે તથ”—ઉવવાઇય પૃ. ૫૯) આમાં “ગૃહદેવતા” કેણુ અને તેનું શું સ્વરૂપ-એ પ્રશ્ન ઊભો રહે છે. ૬ર ભગવાનની ધર્મસંશોધક દેશના જે અહીં જણાવેલી છે તેનું મૂળ ઉત્તરાધ્યયન સૂત્રનાં નીચેનાં પઘોમાં છેઃ (१) जे पावकम्मे हि धणं मणुस्सा समाययंति अमति गहाय । पहाय ते पास पयट्टिए नरे देराणुबद्धा नरय उवेंति (२) वित्तेण ताणं न लभे पमत्ते इमम्मि लोए अदुवा परत्थ ॥५॥ (૨I Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે ૧૮૫ (३) खिप्पं न सकेइ विवेगमेउं तम्हा समुदाय पहाय कामे ॥१०॥ (४) मुहं मुहं मोहगुणे जयंतं अणेगरूवा समणं चरंतं । फासा फुसंति असमंजसं च ण तेसु भिक्खू मणसा पउस्से ॥११॥ –ધ્યયન ૪ (५) सुवण्णहप्पस्स य पव्वया भवे सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि इच्छा हु आगाससमा अणतया ॥४॥ -अध्ययन ९ સમવસરણ ૬ ૭ “સમ ” અને “અ” ઉપસર્ગપૂર્વક “સૂ-સરકવું-જવું” ધાતુમાંથી “સમવસરણ” શબ્દ નીપજેલું છે. ભગવાનને કે તેમના શિષ્યોના આગમનને સૂચવવા સૂત્રોમાં અનેક ઠેકાણે “સનોસર ક્રિયાપદ વપરાએલું છે. આજની ભાષામાં “પધારવું’ ક્રિયાપદ જે ભાવને સૂચવે છે તે ભાવ એ “સમોસ' ક્રિયાપદને જણાય છે. આ ઉપરથી “સમવસરણ” નો પ્રથમ અર્થ ‘પધારવું” થાય. બીજે અર્થ “જુદા જુદા મતવાળાઓને મેળા’ થાય. “વાદિઓનું સમસરણ” એ વાક્યમાં તે બીજે અર્થ વપરાએલો છે ( “વારિ वाइसमोसरणा"-" वादिनः तीथिकाः समवसरन्ति अवतरन्ति एषु इति સમવસરાનિ–વવિધમતમતાઃ ”-(સ્થાનાંગ પૃ. ૨૬૭-૨૬૮) સમવસરણ”ને ત્રીજો અર્થ રહેઠાણ–રહેવાનું સ્થાન-થાય છે. ('समोसरणाईति-समवसरणानि सतयः क्व भगवान् अवस्थितः इति કાનત–ભગવાન ક્યાં-કયા મકાનમાં-ઊતર્યાં છે તે જાણો–ઉવવાય પૃ. ૬૧) અને ચે અર્થ ત્રિગડું–સમવસરણની રચના-થાય છે. ઉક્ત ત્રણે અર્થે તદ્દન સાદા સ્વાભાવિક છે ત્યારે આ ચેથા અર્થ વિશેષ અલંકારવાળો છે. અહીં તે ત્રીજે “રહેઠાણ” અર્થ બંધ બેસે એમ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી રાયપાસેણુઈય સુત્ત : ટિપણે સૌધર્મ ૬૪ સૌધર્મ સ્વર્ગ અને સુધર્મા સભાના નામને નિર્દેશ બૌદ્ધગ્રંથમાં પણ આવે છે. જુઓ ભગવતીસૂત્રને મારે અનુવાદ ભાગ ૨, પૃ. ૧૨૯-૧૩૦ ટિપણ. હર્ષવાળે ૬૫ ચિત્તમાં ખરેખરે હર્ષને ઉકેક થતાં શરીર ઉપર તે ઉદ્દેકની જે અસર થાય છે તે, આ કંડિકામાં પ્રત્યક્ષવત વર્ણવેલી છે. અજર અમર ૬૬ આ સ્થળે સૂર્યાભદેવના મુખમાં શક્રસ્તવને આખોય પાઠ મૂકવામાં આવ્યા છે પણ તે સુપ્રસિદ્ધ હોવાને લીધે અહીં આપેલ નથી. ચિંતનરૂપ - ૬૭ એક જ ભાવને બતાવવા પર્યાયરૂપ અનેક શબ્દો મૂકવાની પદ્ધતિ સૂત્રોમાં પ્રચલિત છે, પ્રાચીન વૈદિક વા બૌદ્ધ ગ્રંથમાંય તેવી વાક્યપદ્ધતિ યોજાએલી છે. વિવક્ષિત ભાવ ઉપર વિશેષ ભાર બતાવવા એક જ વાચ્ય માટે પણ અનેક શબ્દો મુકાતા હશે, પરંતુ ભાષામાં એવું ઠીક ન જણાયાથી આ અનુવાદમાં એ પદ્ધતિ સ્વીકારી નથી. ક્ષમકર ૬૮ ટીકાકાર ક્ષમ”ને અર્થ “સંગતિ' બતાવે છેઃ (ક્ષમા– કર્ણાવાય-રાયપણુછય પૃ. ૧૦૨ ) કહી સંભળાવ ૬૯ ભગવાન કેવળજ્ઞાની છે એ હકીકત તે સૂર્યાભદેવ જાણતો જ હશે અર્થાત્ સૂર્યાભદેવ જેમને મોકલે છે એવા આભિગિક દેનાં નામ ગોત્રો ભગવાનના ધ્યાન બહાર નથી, છતાં અવધિજ્ઞાન Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ ૧૮૭ ધરાવતે સૂર્યાભ વિબુધ પોતાના આભિયોગિકેને એવી ભલામણ કરે છે કે તમે ભગવાનને તમારાં નામ ગોત્ર કહી સંભળાવે, તો તે વંદનવિધિને એક તત્કાલિન પ્રકાર હશે. પુછપ ૭૦ ભકતોનું અતિશય ભક્તિથી આવેગવાળું હદય એકવાર તો કંઈ કંઈ કલ્પનાઓ કરી બેસે છે અને પછી સ્વસ્થ થતાં તે કરેલી કલ્પનાઓમાં પોતાની જ બુદ્ધિ જ્યારે વિસંવાદ ઊભો કરે છે ત્યારે તેનું નિરાકરણ કરવા વળી બીજી કેવી વિચિત્ર કલ્પનાઓ કરવી પડે છે, તેનો આ એક સારરૂપ નમૂને નીચે પ્રવચનસારોદ્ધાર પૃ. ૧૦૭ માંથી અહીં ઊતારેલો છેઃ ભગવાનની સમવસરણભૂમિમાં દેવ પુષ્પોની વૃષ્ટિ કરે છે એ તો ખરું, પણ ત્યારે એ પુષ્પવાળી ભૂમિમાં જીવદયાપ્રધાન જીવન ગાળનારા સાધુઓ બેસે શી રીતે ? પુષ્પ ઉપર સાધુઓ બેસે તો તે બિચારાં મૂગાં પુષ્પો કચરાય-દુઃખ પામે અને કોઈ પણ પ્રાણીને દુઃખ ન દેવાના વ્રતવાળા સાધુઓ એ ગરીબ પુષ્પોને દૂભવે ખરા? આના જવાબમાં કેટલાક કહે છે કે સમવસરણભૂમિમાં વરસેલાં પુષ્પ સજીવ જ હોય છે એમ નથી, નિર્જીવ પણ હોય છે એટલે તેમના ઉપર બેસવાથી તેમને દુઃખ થવાનો સંભવ નથી. કેટલાકોએ આપેલો આ ઉત્તર ખરે છે એમ પ્રવચનસારહારના ટીકાકાર નથી માનતા. તેઓ તે કહે છે કે ત્યાં વરસેલાં બધાંય પુખે નિર્જીવ નથી હોતાં, સજીવ પણ હોય છે, ત્યારે હવે ત્યાં સાધુઓને બેસવાનું કેમ થાય ? આ માટે વળી કઈ બીજા બીજ જવાબ શોધી કાઢે છે કે જ્યાં જ્યાં સાધુઓ બેસવાના હોય છે ત્યાં સજીવ પુપની વૃષ્ટિ નથી થતી પણ નિર્જીવની થાય છે. પ્રસ્તુત ટીકાકારની નજરમાં તેમને આ ઉત્તર પણ બરાબર નથી. ટીકાકાર કહે છે કે સમવસરણભૂમિમાં બેસવા આવતા સાધુઓ કાંઈ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણ લાકડાની પેઠે હાલ્યા ચાલ્યા વિના બેસી જ રહે છે એમ નથી, તેઓ તો ત્યાં જાવઆવ પણ કરે છે, એટલે રસ્તામાં આવતાં સજીવ પુષ્પ કચરાવાનાં અને દુઃખી થવાનાં તેનું શું? આ બધી હકીકત ધ્યાનમાં લઈ પ્રવચનસારોદ્ધારના ટીકાકાર એક તદ્દન વિલક્ષણ જવાબ ઘડી કાઢે છે અને તે આ છેઃ સમવસરણભૂમિમાં વરસેલાં પુપે સજીવ હોય છે, એ વાત ખરી કિંતુ પરમકારુણિક તીર્થકર ભગવાનનો એ પ્રભાવ છે કે જેને લીધે તે પુખે કચરાતાં છતાં ય લેશ માત્ર ત્રાસ અનુભવતા નથી, ઉલટું જાણે તે પુષ્પ અમૃતરસથી સિંચાતાં હોય એ આનંદ અનુભવે છે. અંતમાં ટીકાકાર કહે છે કે અમારે આ ઉત્તર બધાય ગીતાર્થ પુરૂષોને સંમત છે.” આ વિશે અનુવાદકનો વિશેષ કહેવાને અધિકાર નથી, પણ યજ્ઞમાં કામ આવતો પશુ યજ્ઞમંત્રના પ્રભાવને લીધે લેશ પણ દુઃખી થતું નથી, એવી વૈદિક પરંપરાની દલીલ અહીં યાદ આવે છે. બધા સંપ્રદામાં આવી આવી અમર્યાદ અભુત કલ્પનાઓથી ભક્તિમાર્ગ કેટલે બધે વિકૃત થયે છે એ કોની જાણમાં નથી ? વૈકિય સમુદ્દઘાત ૭૧ આ ક્રિયાનું વાસ્તવિક સ્વરૂપ સમજાતું નથી. જૈન સૂત્રોમાં આ વિશે માહિતી તે ઘણી મળે છે પણ આ ક્રિયા અનુભવ બહારની થઈ જવાથી એ માહિતી શબ્દસ્પર્શ ઉપરાંત બીજું કશું બતાવી શકતી નથી. ગીઓ પોતાનાં શરીરમાં ધારે એ ફેરફાર કરી શકે છે એમ સંભળાય છે, તેમ દેવે પણ તેમને જ્યાં જ્યાં જવું હોય તે તે સ્થાનને ચોગ્ય પોતાનાં શરીર બનાવવામાં આ ક્રિયાનો ઉપયોગ કરે છે એમ આગમવચન કહે છે. પાતંજલ યોગશાસ્ત્ર પ્રસિદ્ધ “નિર્માણકા’ની ક્રિયા જેવી આ સમુહુઘાતની ક્રિયા લાગે છે અને તે એક પ્રકારની શક્તિરૂપ છે. આગમ તો કહે છે કે Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણુઈય સુત્ત : ટિપણે ૧૮૯ તે ક્રિયા માનવામાં પણ સંભવી શકે છે પણ તેને કેમ મેળવવી સિદ્ધ કરવી એ બાબત વિશેષ જણાવેલું નથી. ગરમ પ્રદેશનો માનવ ઠંડા પ્રદેશમાં જાય ત્યારે તે પિતાના શરીર ઉપર ગરમ કપડાં પહેરે છે, ઓઢે છે, તેમ દેવસૃષ્ટિમાં રહેનારા લેકે જ્યારે માનવસૃષ્ટિમાં આવે છે ત્યારે તેમને પિતાનાં શરીરની રચના બદલવી પડતી હશે એમ આગમવચન ઉપરથી લાગે છે. આ વિશે વિશેષ તક જઈ શકતા નથી, તેમજ તેમ કરવાના અર્થાત્ શરીર પરિવર્તનના કારણ સંબંધે પણ કશું કહી શકાતું નથી. તે દેવોએ સંવર્તક વાયુની ૭૨ મૂળમાં આ સ્થળે વાળીઝૂડીને સાફ કરવા બાબત નીચેનું ઉદાહરણ મૂકેલું છે. જેમ એક કોઈ ઝાડુવાળા છોકરે હોય–તે જુવાન બળવાન નિગી સ્થિર બાંધાનો સાફસૂફની કળામાં સિદ્ધહસ્ત લાંબા અને સીધા હાથવાળો હોય, કૂદવું ટપી જવું વગેરે ક્રિયામાં કુશળ હોય, અને વળી મેધાવી દક્ષ તથા વાગ્મી હોય, એ તે છેકરે પોતાના હાથમાં એક મોટી દંડસંપુછની, શલાકાહસ્તકા કે વેણુલાકામયી અર્થાત એક મોટી સાવરણી લઈ કઈ રાજાના આંગણાને કે અંતઃપુરને ધીરે ધીરે સાફ કરે વા દેવળને સભાને પરબને આરામને કે ઉદ્યાનને વાળવા મંડે તેમ એ અભિયોગિક દેવોએ તે સંવર્તક વાયુદ્વારા એ ભૂમિભાગને વાળી બૂડીને સાફ કર્યો. (મોટા દાંડાવાળી સાવરણું તે દંડસંપુચ્છની. જેના હાથામાં સળીઓ જડેલી છે તે શલાકાહસ્તકા અને વાંસડાની સળીઓથી બનેલી સાવરણી તે વેણુશલાકામયી – આ બધાં જુદી જુદી સાવરણીનાં નામો છે ). સ્વચ્છ કર્યું ૭૩ ૩૨ મી કંડિકા જુઓ. Page #223 -------------------------------------------------------------------------- ________________ -- - ૧૯૦ શ્રી રાયપણુય સુત્ત ઃ ટિપણે વાદળની રચના ૭૪ આ ઉપરથી એમ લાગે છે કે પાણી વરસાવવા માટે કૃત્રિમ વાદળાંની રચના પ્રાચીન સમયમાં થતી હશે. આ યુગના વૈજ્ઞાનિક પણ એવી કોઈ ચોક્કસ ફળદ્રુપ શેધ પાછળ મંચા છે ખરા. ગાજી ઉઠયા ૭૫ વધારેમાં વધારે દૂર બાર યોજનથી આવનારો શબ્દ આપોઆપ શ્રોત્રગ્રાહ્ય થઈ શકે છે પણ તેથી વધારે દૂરથી આવતા શબ્દ કોઈ બીજા સાધન વિના એની મેળે–આપોઆ૫–શ્રેત્રગ્રાહ્ય થઈ શકતો નથી. એ શ્રોત્રંદ્રિયના વિષયને લગતા સાધારણ નિયમ જૈનશાસ્ત્રમાં છે. અહીં સૂર્યાભદેવનું વિમાન લાખ યોજનાનું બતાવેલું છે, તેમાંની સુષા ઘંટા યજનના ઘેરાવાવાળી છે, તે ઘંટ વગાડ્યા પછી તેના શબ્દને રણકે લાખ યોજનના એ આખાય વિમાનમાં પહોંચી ગયાનું જણાવેલું છે; પણ એવું બને શી રીતે ? ઉપર્યુક્ત સાધારણ નિયમ પ્રમાણે તે બાર એજન કરતાં વધારે છેટેથી આવતે શબ્દ કઈ પણ બીજા સાધનના ઉપયોગ વિના એની મેળે શ્રેત્રગ્રાહ્ય થઈ શકતો નથી, તે પછી એ ઘંટાને રણકે લાખ જન પ્રમાણવાળા વિમાનમાં બધે શી રીતે પહોંચી શકે હશે ? ટીકાકાર પતે આવી શંકા ઉઠાવે છે અને તેનું સમાધાન આપતાં તે પિતે જ કહે છે કે એ બધું દેવના પ્રભાવથી બની શકે છે, માટે એ વિશે કોઈ તક કે શંકાને અવકાશ નથી. સમજીને ૭૬ જુઓ ટિમ્પણ ૬૦ મું. પૃથ્વી પરના લોકો અને પૃથ્વીથી વિશેષ ઊંચે રહેતા દેવો એ બન્નેના માનસમાં ઝાઝો ફેર જણાતો નથી. લાગી પડયા ૭૭ દેવો એક ફૂંક મારે ત્યાં એક તો શું પણ એક સામટાં હજારો વિમાન ખડાં થઈ જાય એવો દેવોની દિવ્યશક્તિનો અજબ Page #224 -------------------------------------------------------------------------- ________________ = = === શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણે ૧૯૧ ગજબ પ્રભાવ વર્ણવેલો છે અને બીજી તરફ વળી માનવીના ક્રમ પ્રમાણે તે દેવોઠારા વિમાનના ઘડતરની પ્રવૃત્તિ વર્ણવેલી છે. તે આ બધું વર્ણન, વર્ણનની ખાતર કવિસમયની દષ્ટિને લક્ષ્યમાં લઈને કરેલું છે કે તેમાંથી બીજું કાંઈ સમજવાનું છે તે સમજી શકાતું નથી. દંતરાગ-ઉચંતક ૭૮ આનો અર્થ સમજાતું નથી, પણ ગળી જેવા રંગને તે કઈ પદાર્થ હવે જોઈએ એમ એના પ્રસંગ ઉપરથી જણાય છે. સુગંધી ૭૮ હીરા પન્ના મોતી કે મણિ વગેરે ઝવેરાતના ઊંચામાં ઊંચા પદાર્થો સૌ કોઈને પ્રત્યક્ષ છે, તેમાં પ્રકાશ તેજ ચળકાટ કે અમુક ખાસ પ્રકારને રંગ વગેરે તે દેખાય છે, પરંતુ તેમાંના કેઈમાં કઈ પ્રકારને ઉત્કટ ગંધ હોવાનું જાણ્યું નથી. ત્યારે દેવસૃષ્ટિના એ મણિએ વધુમાં વધુ સુગંધી હોય છે એ એક નવું જાણવા જેવું ખરું. પૃથ્વી ગંધવતી છે એ ખરી વાત, પણ મણિએને જે ગંધ અહીં વર્ણવેલો છે તેવા ઉત્કટતમ ગંધ, માનવીસૃષ્ટિના કોઈ પણ સ્થળમાં નીપજેલા કે નીપજતા મણિએમાં જણાતો નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. કેમળ કોમળતર ૮૦ મણિએ જે પાષાણમય પદાર્થ સુંવાળામાં સુંવાળો– અતિશય લીસો હોઈ શકે ખરે, પણ તે, રૂ માખણ કે શિરીષ જે નરમ હોવાનું કહેવામાં એ દિવ્ય મણિઓની અતિશય સુંવાળપ બતાવવા મૂળકારે ઉપરની કંડિકામાં એ વર્ણન આપેલું હશે. ઘડા જેવડું ૮૧ મેતીને ઘડા જેવડું કહેવામાં મેતીની વધારેમાં વધારે મેટાઈ બતાવવા પૂરતું આ વર્ણન હોઈ શકે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણે અંતરંગ સભા ૮૨ સૂર્યાભદેવ પિતે ત્રણ સભાઓ રાખતો હતો અંતરંગ સભા મધ્યમસભા અને બાહ્યસભા. કોઈ રાજકર્તા, પોતાના વહીવટની સુવ્યવસ્થા માટે સભાઓની જે જાતની યોજના કરે છે તે જાતની આ દેવસભાની ચેાજના છે. તીર્થકરોની પાસે આવવા સિવાય તે દેવનો બીજો શું વહીવટ છે ? અને એ સભાઓ શામાટે સ્થપાએલી છે ? તે વિશે કશી માહિતી મળતી નથી. અથવા સ્વર્ગમાં રત્ન વગેરેની ચેરી, અનાચાર, દેવીઓનાં અપહરણ વગેરે ગુન્હાઓ બને છે એવું કેટલાંક બીજાં વર્ણને ઉપરથી સમજાય છે, તે તે સંબંધી ન્યાય કરી સજા વગેરે આપવા એ સભાઓ જાએલી હોય તે ના ન કહેવાય; પરંતુ એ સભાના કોઈ સભ્ય અમુક દેવને અમુક દંડ કે અમુક સજા કરી એવું કયાંય વાંચેલું નથી. વિમાનની પ્રદક્ષિણા ૮૩ વિમાન ઉપર ચડતાં પહેલાં દેવ, તેની ફરતી પ્રદક્ષિણા કરે છે તે શું વિમાનની પૂજ્યતા બતાવવા માટે કે પિતાના નિવાસનું બહુમાન સૂચવવા માટે ? જે લોકે નવા ઘરમાં પ્રવેશ કરવાના હોય છે તેઓ તેમાં પેસતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તે ઘરનું પૂજન કરે છે–શાંતિકામ કરે છે અને ત્યારપછી તેઓ તેમાં રહેવા આવે છે, તેમ શું આ દેવ પણ નવા બનાવેલા વિમાનમાં બેસતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમને તો નહિ અનુસરતો હોય ? લોકો નવા ઘરનું પૂજન ન કરે તો તેમને નવા ઘરને અધિષ્ઠાતા દેવ હેરાન કરે એવી લોકમાન્યતા છે, પણ દેવ નવા વિમાનની પ્રદક્ષિણા ન કરે તે વળી તેને બીજે કયે દેવ હેરાન કરે એમ છે? અથવા આ વિમાનદ્વારા તે દેવ, તીર્થકર ભગવંતના દર્શને જાય છે એટલે કદાચ તેણે તેની પ્રદક્ષિણા કરી હોય, અથવા કોઈ પિતાના વિરોધી દેવે વિમાનને કશું નુકસાન નથી કર્યુંને, એ જાણવા પ્રદક્ષિણા કરવાની પદ્ધતિ Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુછય સુત્ત ઃ ટિપ્પણ ૧૯૩ હોય. પણ એ જ્ઞાન તે સૂર્યાભદેવ પિતાના અવધિજ્ઞાનથી જ મેળવી શકે છે ને ? નેજા ૮૪ મૂળમાં આ માટે “ઢું સરું ગીર્દિ એ પાઠ છે. ટીકાકાર આ પાઠ માટે કશું લખતા નથી. સંપાદકે આ પાઠ [ 1 આવા નિશાનમાં મૂકેલો છે તેથી એ પાઠ પાઠાંતરરૂપ છે અને જે વાચનાની ટીકાકારે ટીકા કરી છે તે વાચનાને નથી એમ જણાય છે. શબ્દની સમાનતા જોઇને અમે અહીં તેનો “નેજા” અર્થ બતાવ્યો છે પણ તેને સાચો અર્થ તે હોય તે ખરો. નિર્માણ માગ ૮૫ આપણે જેમ ક્યાંય પ્રવાસે જઈએ છીએ ત્યારે ભૂગોળવિદ્યાને આધારે ચક્કસ કરેલા અમુક એક માર્ગ ઉપર પ્રવાસ કરીને ઇષ્ટ સ્થાને પહોંચીએ છીએ, તેમ દેવો પણ તે જ રીતે પ્રવાસ કરતા જણાય છે. સૂર્યાભદેવ પિતાના નિવાસરૂપ સૌધર્મકલ્પથી જબૂદીપમાં આવવા માટે એ કલ્પથી ઉત્તર દિશાએ આવેલા નિર્માણમાંર્ગને આશ્રય લે છે. મૂળ સૂત્રની એ હકીકત જ એમ બતાવી આપે છે કે સ્વર્ગલોક અને માનવલોક વચ્ચે જાવ આવ કરવાને નિયત માર્ગ હોવો જોઈએ. મહાભારતમાં તે અર્જુનને પ્રવાસ કરતો કરતો નિયત માર્ગે ઈંદ્રને ત્યાં પહોંચેલે વર્ણવેલો છે. આ વિશે વિશેષ ધબળ થાય તે જરૂર અપૂર્વ હકીકત મળી શકે. આ માટે વધુ જાણવા સારૂ “માનવેર આદિભૂમિ' અને મહાભારતમાં વર્ણવેલો અર્જુનને પ્રવાસ વગેરે પુસ્તકે ધ્યાનપૂર્વક વાંચી જવાં જોઈએ. વેગવાળી ૮૬ દેવની ગતિને વેગ લાખ યોજન છે. રેલ્વે મેટર કે વિમાનને વેગ કલાકે અમુક માઇલને હોય છે તેમ દેવની ગતિની Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે ઝડપ બતાવવા લાખ જનની સંખ્યા બતાવેલી છે. એ ઝડપને સમય બતાવતાં મૂળકાર “વિચાર” શબ્દનો ઉપયોગ કરે છે. “જોયાसयसाहसितेहिं विग्गहेहिं ओवयमाणे वीतीवयमाणे ताइ उकिटाए" એ મૂળપાઠનું વિવરણ કરતાં ટીકાકાર જણાવે છે કે “દ્રિવ્ય ટેવા योजवशतसहस्रकैः योजनलक्षप्रमाणैर्विग्रहैः क्रमैः अवप:न् अधस्ताद् अवત” ઈત્યાદિ (- પૃ૦ ૪૩) અર્થાત “ એ સૂર્યાભદેવ પિતાની દિવ્ય દેવગતિના પ્રયોગદ્વારા લાખ યોજન પ્રમાણ વિગ્રહે વડે નીચે ઊતરત ચાલ્યો આવે છે.” ટીકાકારે વિગ્રહનો અર્થ “ક્રમ” બતાવ્યું છે. ક્રમને અર્થ “પગલું અથવા “અનન્તરતા-અવ્યવધાન થાય છે “પરંપરા–ટા–માનતર્ય–વલંઘg ગરિ મ" અહીં અવ્યવધાન અર્થ વિશેષ સંગત છે. દેવ પોતે વિમાનમાં બેઠેલે છે માટે પગથી તે ચાલતું જ નથી, એટલે એક લાખ જનની ગતિ જ્યારે એણે શરુ કરી ત્યારથી અવ્યવધાનપણે એ જ ઝડપે ચાલી રહ્યા છે. જ્યાંથી પિતે નીકળે છે ત્યાંથી જ તેને એ વેગ છે. અર્થાત આપણી ભાષામાં ક્ષણ કે પળ વા વિપળ જે શબ્દ કહીએ તે શબ્દ, લાખ જનની ગતિના કાળ માટે બંધ બેસે એમ છે. જે વિપળે એક લાખ જન ચાલ્યો ત્યારપછીના તુરતના વિપળે પણ તે એટલું જ ચાલે અને એમ નિરંતર ચાલતો ચાલતો તે ઊતરતો આવે છે અર્થાત એ દેવની ગતિની ઝડપ એક વિપળે એક લાખ યોજનની કહેવાય એમ આપણે આપણા શબ્દમાં કહી શકીએ. શાસ્ત્રીય ભાપામાં “વિજ્ઞહે' શબ્દને “વાંક વળવું' પણ અર્થ પ્રસિદ્ધ છે. જ્યારે જીવ જન્માંતર માટે પ્રયાણ કરે છે ત્યારે તેને ઘણુવાર વાંક વળવો. પડે છે. સીધે ચાલતાં ચાલતાં જ્યારે તે વાંક વળે છે–વાંક લે છે ત્યારે વાંક વળતાં એક સમય જેટલો વખત જીવને લાગે છે એટલે ‘વિગ્રહને અર્થ એક સમય પણ કહી શકાય. આ ઉપરથી એમ પણ કહી શકાય કે સૂર્યાભદેવની ગતિની ઝડપ એક સમયે લાખ જિનની હતી. પળ કે વિપળ કરતાં “સમય” ઘણે સૂક્ષ્મ છે એમ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે ૧૯૫ જૈનશાસ્ત્રકારો કહે છે એ ધ્યાનમાં રહે. ‘સમય’ શબ્દ જૈનશાસ્ત્રના પારિભાષિક શબ્દ છે. નંદીશ્વર દ્વીપ-રતિકર પર્વત ૮૭ માર્ગમાં આવતા આ રતિકર પર્વત અને નંદીશ્વરદીપનો ઉલ્લેખ પણ સ્વર્ગલોક અને માનવલોકની વચ્ચે જાવ આવ કરવાના માર્ગની સાબીતી આપે છે. ૮૫ મું ટિપણુ જુઓ. નંદિ, મહાદેવના પ્રતીહારનું સુપ્રસિદ્ધ નામ છે તેને (નંદિની) ઈશ્વર તે નંદીશ્વર અર્થાત મહાદેવ-શંકર, તેને ઠીપ-નિવાસસ્થાન તે નંદીશ્વરદીપ એટલે હિમાલય એવો તો નંદીશ્વરદીપને અર્થ નહિ હોય ? જીત ૮૮ આ માટે મૂળમાં જીએ” શબ્દ છે. ટીકાકાર તેનું સંસ્કૃત રૂપાંતર “નીત આપે છે. જેના પરિભાષામાં “જીતીને અર્થ રિવાજપરાપૂર્વથી ચાલી આવેલી શિષ્ટસંમત રીત–થાય છે. એ શબ્દની મૂળ વ્યુત્પત્તિ જરૂર શોધવી જોઈએ; એ શોધાય તોજ એને એ અર્થ અને તેની વ્યુત્પતિ વચ્ચે ખરે સંબંધ જાણી શકાય. પૂછયું ૮૯ ટીકાકાર કહે છે કે ભગવાનની ધર્મદેશના સાંભળ્યા પછી સૂર્યાભદેવને સંસાર ઉપરથી વિરાગ થયો અને તેથી જ તે તેમને પિતાની હકીકત પૂછવા લાગ્યો. (“અતિ સૂર્યામ રેકઃ ઘર્મરાનાश्रवणतो जातप्रभूततरसंसारविरागः स्वविषयं भव्यत्वादिकं पिपृच्छिषुर्यत् પતિ તદ્ બાદ” –રાયપસેલુઇય ટીકા પૃ. ૪૭). દેખાતું ૯૦ મૈતમ ગણધર ભગવાનના પ્રમુખ ગણધર, દ્વાદશાંગીના ઉત્પાદક, ચૌદપૂર્વી, સર્વેક્ષરસંનિપાતી, શ્રુતકેવલી અને વળી ઉગ્ર તપસ્વી-દેરતપસ્વી-તેમની આ જાતની શાસ્ત્રીય પ્રતિષ્ઠા માત્ર વર્ણક ન હોય અને સૂર્યાભદેવની સામે પણ તેઓ એ જ પ્રતિષ્ઠા ધરાવતા Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે હોય, એટલે તેમને જોતાં સૂર્યાભદેવને, તેમને નાટક દેખાડવાને સંક૯૫ થાય એ બરાબર સંગત લાગતું નથી; માત્ર ગણધરના ગણના ઇતર ઊતરતી કેટના સાધુઓને નાટક દેખાડવાને સંકલ્પ હોય તો તે કાંઈક વાસ્તવિક લેખી શકાય. આદર ન આપે ૯૧ ભગવાનની સ્થિતપ્રજ્ઞ દશા જોતાં તેઓ સૂર્યાભદેવના સંકલ્પને આદર ન આપે તે જ સ્વાભાવિક છે પણ આ તરફ સૂર્યાભદેવની મનેભૂમિકા જોતાં તે, તેમની પાસે નાટક કરી દેખાડવા સિવાય બીજું કરી પણ શું શકે ? ભક્તોની બે કોટિ છે. એક તો મનસા વીસા યેન પોતાના ભજનીયને અનુસરનારા વા અનુસરવા માટે અતુલ પ્રયત્નશીલ રહેનારા અને બીજા તેમના માત્ર પ્રશંસકે. પ્રથમ કેટિના ભકતે આવા બાહ્ય ઉપચારમાં પડતા નથી, એ તો ભજનીયના શુદ્ધ અનુસરણને જ પિતાની ભક્તિ સમજે છે, ત્યારે જે ભજનીયને અનુસરવા જેટલા પ્રબળ પુરુષાર્થશાળી નથી હોતા તેઓ તેમના પ્રશંસકે રહીને તેવું માને છે અને આવા પ્રશંસકે જ બાહ્ય ઉપચાર સિવાય બીજી ભક્તિ સુધી પહોંચી શકતા નથી. એ પ્રશંસકે, પિતાના ભજનીયનો બાહ્ય ઉપચાર સામે સખ્ત અણગમો જાણવા છતાંય તેમની પોતાની જાતની પ્રસન્નતા માટે તેઓ બાહ્ય ઉપચાર સિવાય બીજું કશું કરી શકે તેવા નથી હોતા. આ પરિસ્થિતિમાંથી ઔપચારિક ભક્તિનો આવિર્ભાવ થયો લાગે છે. આમાંથી વિવેકનું તત્ત્વ નીકળી જાય તો તે ઔપચારિક ભક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને વૈયક્તિક હાનિને નીપજાવે છે. વળી બીજું– ચઃ ચલાવતિ રિાષ્ટ: તત તવેતો બનઃ' એ ઉક્તિનું તત્ત્વ પણ ભગવાનના અણગમામાં રહેલું છે એ ધ્યાનમાં રાખવાનું છે. ટીકાકાર, સૂર્યાભદેવના એ નાટચવિાધને સ્વાધ્યાય વગેરે કર્તવ્યને વિઘાતક બતાવે છે (ૌતનારીનાં ૨ નાવેઃ સવાધ્યાયાલિવિયાતવારિત્રાત્ પૃ૦ ૪૮). Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રી રાયપણુઈય સુત્ત : ટિપણે શખો ૯૨ વાઘનાં જે જે નામે અહીં આપેલાં છે તેમાંના કેટલાંક સ્પષ્ટ સમજાતાં નથી. લોકગમ્ય કહીને ટીકાકારે તેમની વ્યાખ્યા જતી કરી છે. જિજ્ઞાસુઓએ તે તે વાઘની માહિતી ઉસ્તાદ વગાડનારાઓ પાસેથી જાણું લેવી ઘટે. ઓગણપચાસે જાતનાં ૯૩ મૂળમાં વાજાંઓના ભેદની સંખ્યા ઓગણપચાસ જણવેલી છે પણ એજ મૂળ પાઠ પ્રમાણે વાજાઓની સંખ્યા ઓગણસાઠ થાય છે. આ વિસંવાદનું સમાધાન કરવા ટીકાકાર કહે છે કે એ ઓગણપચાસ તો મૂળભેદો સમજવાના છે અને વધારાના તેના પેટા ભેદો છે. (“gવનાગાડું જૂળTof [૪૧] ગાતોન્નવિMારું વિવરमलभेदापेक्षया आतोद्यभेदा एकोनपञ्चाशत् शेषास्तु एतेषु एव अन्तर्भवन्ति ચા ચંપાતોચાને વાટી–વેળ–રિટીવ (દ્ર ?) [ રૂતિ-પૃ. ૫૦) અભિનય ૯૪ ભારતનું નાટયશાસ્ત્ર, નાટય સંગીત વગેરેને લગતી અનેકવિધ માહિતીઓથી ભર્યું પડયું છે. અહીં નાટચના જે બત્રીશ પ્રકાર કરી દેખાડ્યા છે તેમાંના કેટલાક તો એ નાટયશાસ્ત્રમાં બતાવેલા છે. જેવા કે– સંકુચિત, પ્રસારિત, કુત, વિલંબિત, અંચિત વગેરે. ૮૭મી કંડિકાથી ૧૦૬ મી કંડિકા સુધીમાં એ બધા અભિનયનો ચિતાર આપેલો છે. ઘણખરા અભિનયનો ભાવ સમજાય એવો છે. એમાંના કેટલાંક પશુપક્ષીને લગતા, વનસ્પતિને લગતા, જગતના અન્ય પદાર્થોને લગતા, પ્રાકૃતિક પ્રસંગને લગતા અને ઉત્પાતને લગતા છે. વળી કેટલાક લિપિને લગતા છે-જે અભિનયે “ક” વગેરે અક્ષરોની આકૃતિને લગતા છે તે બધા લિપિસંબંધી અભિનો છે. બ્રાહ્મી લિપિમાં + આવી આકૃતિ “ક” ની છે એટલે એ આકૃતિ પ્રમાણે ગોઠવાઈને જે અભિનય કરી બતાવવો તે “ક”ની આકૃતિનો અભિ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી નય ગણાય. એ જ પ્રમાણે લિપિસંબંધી બીજા બધા અભિનયે વિશે સમજી લેવું. છેલ્લેા ખત્રીશમા અભિનય ભગવાન મહાવીરની જીવન ઘટનાના મુખ્ય મુખ્ય પ્રસંગાને લગતા છે. આ બધું શ્વેતાં તે સમયની અભિનયકળાના પરમપ્રકના ખ્યાલ આવે છે અને તે પ્રત્યેક અભિનયની ઉપયેાગિતા પણ સમજાય એવું છે. ભગવતીસૂત્રમાં પણ સૂર્યાભદેવે કરી બતાવેલા અહીં જણાવેલા અભિનયેાને ઉલ્લેખ છે તે માટે જુએ ભગવતીસૂત્રને! મારા અનુવાદ–ખંડ ૨, પૃ. ૪૩ ટિપ્પણ. ક ખ ગ ઘ ઙ ૯૫ અહીં લિપિના અભિનયેના ઉલ્લેખમાં પાંચ વના પચ્ચીશ અક્ષરેાના જ અભિનયાની નોંધ છે, તેમાં સ્વરના ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ કે જ્ઞ ના અભિનયેાના ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. બ્રાહ્મી લિપિમાં ‘ક' વગેરેની જે મૂળ આકૃતિએ બતાવી છે તે આકૃતિના ધાટના અભિનયે અહીં સમજવા જોઇએ. અશાકના શિલાલેખા બ્રાહ્મીલિપિમાં લખાયેલા છે. એ લિપિના અક્ષરાની આકૃતિ માટે સુપ્રસિદ્ધ લિપિશાસ્ત્રી હીરાચંદ ગારીશ કર એઝાની પ્રાચીન લિપિમાળા જોઇ જવી ધરે. કુંત ૯ ૬ જુએ ભગવતીસૂત્રને મારા અનુવાદ–ખંડ ૨, પૃ. ૪૪ ટિપ્પણ, પાવૃદ્ધ ૯૭ શબ્દ ઉપરથી સંગીતના આ ચાર ભેદો સમજાય એવા છે પણ તેની વિશેષ માહિતી તે કાઈ સંગીતવિશારદ પાસેથી જ જાણી લેવી જોઇએ, અભિનયેા ભજવી ૯૮ મૂળકારે અભિનયના આ ચાર પ્રકાર બતાવેલા છેઃ ૧ દાર્દ્રાંતિક અભિનય તે કોઇ પ્રકારના દૃષ્ટાંતને અભિનય. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણે ૧૯૯ પ્રત્યંત નો અર્થ “ફેદેશ” છે (“ચત્તો ફ્રેઇમve:” અભિધાન ચિ૦ કાં ૪ ૧૮). ભેટ વગેરે દેશને સ્વેચ્છદેશ ગણેલા છે. એ દેશના લોકોને તેમના આચારને કે એ દેશના કોઈ પ્રસંગ વગેરેનો અભિનય તે પ્રાત્યંતિક અભિનય. ૩ સામાન્ય પ્રકારનો અભિનય તે સામાન્ય નિપાતિક અને લોકના મધ્ય કે અંત સંબંધી અભિનય તે લોકમધ્યાવસાનિક અભિનય. અભિનયના પ્રકારસૂચક તે તે શબ્દને આ તે શબ્દાર્થમાત્ર છે. પરંતુ તે વિશે વિશેષ સમજવા માટે અભિનયવશારદો અને નાટયશાસ્ત્રધારા જાણું લેવું જોઈએ. શંકાશીલ ૯૯ જુઓ ટિપ્પણુ ૯૦ મું. દ્વાદશાંગીના નિષ્પાદક ગૌતમ ગણધર માટે આ વિશેષણો બંધબેસતાં જણાતાં નથી. સૂર્યાભની દેવભાયા ક્યાં ગઈ ? વા સૂર્યાભનું વિમાન ક્યાં આવેલું છે ? એ પ્રશ્ન, જેમણે આખી જૈન ભૂગોળ ખગળની રચના સંકલના અને ગુંથણી કરી છે તેમને ન ઊઠે, પરંતુ કેઈ બીજાને સમજાવવા અને અનેકાંત સત્ય જાણવા આ પ્રકનો એ છદ્મસ્થ ગણધરે કર્યા હોય એમ માનીએ તો માની શકાય. કયાં જણાવેલું છે ? ૧૦૦ જુઓ ટિપણ લ૯ મું. રત્નપ્રભા ૧૦૧ જે પૃથ્વી ઉપર આપણે બધા વસીએ છીએ તેનું નામ રત્નપ્રભા જણાય છે, કેમકે અહીં જણાવેલ સમતલ ભૂભાગ તે તેનો સંભવે છે. અશેકદેવ. ૧૦૨ વનખંડનાં નામ-અશોકવન, સપ્તપર્ણ-સાદડ-વન, ચંપકવન અને ચૂતકવન છે અને તેમના દેવોનાં નામ પણ અશોક Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણે દેવ, સપ્તપર્ણદેવ, ચંપકદેવ અને ચૂતકદેવ છે. સ્વર્ગમાં એ ચાર વૃક્ષોની વિશેષ પ્રતિષ્ઠા હશે ? નામની શૈલી પણ વિચિત્ર પ્રકારની છે. ઊંડા છે ૧૦૩ “તે જં ચણા અદ્ર ગોળારું ૩૬ ૩ , કટ્ટ લોયરું ૩વેf–પૃ. ૮૭ (અર્થાત “તે ચૈત્યવૃક્ષે ઊંચાઈમાં આઠ યોજન છે અને ઊંડાઇમાં આઠ જન છે”) એ મૂળપાઠ છે, ત્યારે ટીકામાં એ કરતાં તદ્દન જુદો જ અર્થ છેઃ (“ પ્રત્યે ચિંચवृक्षा अष्टौ योजनानि ऊर्ध्वम् उच्चस्त्वेन, अर्धयोजनम् उद्वेधेन-उण्डत्वेन" પૃ. ૯૦) અર્થાત “તે દરેક ચૈત્યવૃક્ષ ઉંચાઈમાં આઠ જન છે, ઊંડાઈમાં અડધું જન છે.” આવો વિચિત્ર પ્રકારનો પાઠભેદ મૂળ અને ટીકા વચ્ચે છે. એક યોજન પહેલા ૧૦૪ મહેદ્રધ્વજની પહોળાઈ અને ઊંડાઈ મૂળમાં જન બતાવેલી છે. ત્યારે ટીકામાં એની જ પહોળાઈ અને ઊંડાઈ અડધે કેશ બતાવેલી છે. “ની ” – “ ઊંડાઈ જન” નોળે વિકāમેળ”-“પહોળાઈ યોજન” –પૃ૦ ૮૮. “મર્યા –કાબૂતમ્ વધેન ”—“ ઊંડાઈ અર્ધક્રેશ–અર્ધ ગભૂત. ” “અધોરીમ્ વિદwતઃ” “પહોળાઈ અઈક્રોશ”-પૃ૦ ૯૧ આચાર્ય હેમચંદ્ર કહે છે કે – “યોગને તુ તુwોરચા”—અર્થાત જન એટલે ચાર ગાઉ. અનેકાર્થ સંગ્રહ-લો૦ ૩૯૪. ચૂd wોરાર”—“ ગબૂત એટલે એક કોશ”-અભિજાનચિત્ર કાં૦ ૩ ૦ ૫૫૧. ટીકાકારને અર્થ ખરે હોય તો તેમના સમયનું જન નાનું Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઇય સુત્ત : ટિપણે ૨ ૦૧ માનવું જોઈએ. આ ઉપરથી એમ પણ કળી શકાય છે કે પ્રાચીન સમયના પરિમાણવાચક કેટલાક શબ્દના અર્થો આજ ઘણા સમયથી ગુમ થયા લાગે છે અને કદાચ એને જ લીધે જાણે પ્રાચીન સમયનાં માપ બાબત વિસંવાદ ઊભું ન થતો હોય ? દસ યોજન ઊંડી ૧૦૫ મૂળમાં નંદા પુષ્કરિણીની ઊંડાઈ દસ જન કહેલી છે ત્યારે ટીકાકાર તેની ઊંડાઈ બહોતેર યોજન બતાવે છેઃ “યલ લોયરું ” પૃ૦ ૮૮. – “ઊંડાઈમાં દસ એજન.” ટ્રાસસતિયોગનાનિ ન” “ઊંડાઈમાં બહોતેર યોજન” પૃ. ૯૧ આ તો ખરેખર પાઠભેદ છે. આવા પાઠભેદે આગમના મૂળ શુદ્ધ પાઠે બાબત સંદેહ ઉપજાવે એવા ન કહેવાય ? આ ઉપરથી બીજું એ પણ તારવી શકાય એમ છે કે ટીકાકાર સામે જે વાચના છે તે જુદી છે અને આ છપાએલું મૂળ વળી બીજી કોઈ વાચનાનુગત છે. છત્રીશ પેજન ૧૦૬ મૂળમાં બત્રીશ યોજન છે ત્યારે ટીકામાં છત્રીશ પેજન છે. “વત્તીના નાયg”–પૃ. ૮૯. “બત્રીશ યોજનોમાં.” “ષત્રિતિ ચોગનેy”–પૃ૦ ૯૨. “ છત્રીશ યોજનામાં.” આ પાઠભેદ તો મુદ્રણદોષને લીધે થયે જણાય છે. મુલક ૧૦૭ આ વર્ણન ક્ષુલ્લક મહેંદ્રધ્વજને લગતું છે પણ પૂર્વવર્ણિત મહેંદ્રધ્વજ અને આ ક્ષુલ્લક મહેદ્રધ્વજના માપમાં કશો ફરક બતાવ્યો નથી. પૂર્વે વર્ણવેલો મહેંદ્રધ્વજ સાઠ યોજન ઊંચે છે, અને આ ક્ષુલ્લક પણ સાઠ યોજન ઊંચે છે. આમ ઊંચાઈમાં સરખાઈ છતાં આને ક્ષુલ્લક શા માટે કહ્યું હશે ? વળી આના વર્ણનમાં મૂળમાં તે “મળે નવુ રિંક” –પૃ૦ ૯૩. અર્થાત “ એક મોટે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી રાયપસણય સુત્ત ઃ ટિપ્પણે સુદ્રક મહેંદ્રધ્વજ ” આમ લખેલું છે, તે પણ પરસ્પર સંગત નથી. મેટે હોય તે ક્ષુદ્રક કેવી રીતે અને શુદ્રક હેય તે મેટો કેવી રીતે ? પ્રતિમાઓના ૧૦૮ પ્રતિમાઓનું આ વર્ણન કુતૂહલ જનક છે. પ્રતિમા કે ચિત્રમાં જે ભાગ દશ્ય હોય તેનું તે વર્ણન થાય પણ જે ભાગ દશ્ય ન હોય તેનું વર્ણન વધારે પડતું નથી ? આ વર્ણનમાં પ્રતિમાના અદશ્ય ભાગને પણ વર્ણવેલો છે જેમકે પ્રતિમાની જીભ, તાળવું અને દાંત. નાગપ્રતિમાઓ ૧૦૯ સૂર્યદેવના વિમાનમાં તે બધા વૈમાનિક દેવો રહે છે, ત્યાં નાગે અને ભૂતનો નિવાસ નથી તેમ સંબંધ પણ નથી, છતાં એ વિમાનમાં નાગે અને ભૂતની પ્રતિમાઓ શા માટે સ્થાપેલી હશે ? સ્થાપેલી તો ઠીક પણ એમને જિનપ્રતિમાઓની આગળ શા માટે મૂકવામાં આવી હશે ? નાગોની અને ભૂતની પ્રાચીન પૂજાપદ્ધતિની આમાં અસર તો નહિ હોય ? લોકો નાગોથી અને ભૂતથી ભય પામતા અને તેમાંથી પિતાનું રક્ષણ મેળવવા તેઓએ નાગે અને ભૂતોની પૂજા પ્રવર્તાવેલી એ વાત પ્રસિદ્ધ છે; ત્યારે શું સૂર્યાભદેવ પણ નાગોની અને ભૂતની પૂજા કરતા હશે ખરો ? એને પણ એમનાથી ભય હશે કે કેમ ? નાગ અને ભૂત એ બને નામે એક બળવાન અને સુપ્રસિદ્ધ વંશને પણ સૂચવે છે, તો શું અહીં વપરાએલા તે બન્ને શબ્દો એ વંશના સૂચક છે કે નાગદેવતા વા ભૂત પ્રેત વ્યંતરના સુચક છે, એ બાબત પણ વિચારવા જેવી તો ખરીજ. સરસવ-તેલ ૧૧૦ શ્રી જિનની પ્રતિમાઓ પાસે પણ આ સરસવ તેલ હિંગળોક વગેરેના ડબાઓનું શું કામ હશે ? Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત ઃ ટિપણો પુસ્તકરત્ન ૧૧૧ સ્વર્ગીય બધા પદાર્થો રત્ન અને મણિ વગેરેના વર્ણન વેલા છે તેમ ત્યાંનું પુસ્તક પણ રત્નમય છે એમ મૂળકાર કહે છે. પુસ્તકની રત્નમયતા પાષાણ ઉપર લખવાના યુગની યાદી આપે છે. લખવા માટે પાંદડાં કે કાગળ જ્યાં સુધી નહિ શધાયાં હતાં તે પહેલાં પુસ્તકે પત્થર કે માટીની ઈટો ઉપર લખાતાં એ હકીક્ત ઇતિહાસપ્રસિદ્ધ છે. આ સ્વર્ગીય પુસ્તક પણ પાષાણમય (રત્નમય-રત્ન પણ એક જાતને પાષાણુ છે) હાઈને પત્થર ઉપર લખાએલું હોય તે સ્વાભાવિક છે. મૂળકાર, પુસ્તક તેની શાહી લેખણ ખડિયું અક્ષરે અને ખડિયાનાં ઢાંકણુ સુદ્ધાંનું અદ્દભુત વર્ણન કરે છે, પણ તેઓ પુસ્તકના નામ બાબત કશો ઉલ્લેખ કરતા નથી, તેમ તેના મૂળકર્તા, ટીકાકાર, તેમાં આવેલા વિષયોની ચર્ચા વગેરે પુસ્તક સંબંધી મહત્ત્વની બાબત માટે એક આંકડે પણ પાડતા નથી. જે અંગ ઉપાંગે કે પૂર્વે વગેરે જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ છે તેના કરતાં એ પુસ્તક શું કોઈ જુદા પ્રકારનું હશે ? મૂળમાં ફક્ત એટલું લખેલું છે કે એ પુસ્તકમાં ધર્મ સંબંધી લખાણ છે, પણ તે લખાણ કયા ધર્મને લગતું છે ? કોણે લખેલું છે અને શા ઉદ્દેશથી લખેલું છે એવી કોઈ માહિતી મૂળાકારે આપી નથી. બીજી વાચનામાં આ પુસ્તકને “ધHિu સાથે” અર્થાત “ધાર્મિક શાસ્ત્ર' તરીકે જણાવેલું છે. આ સ્થળે મૂળ અને ટીકામાં પાઠભેદ છે. જે પાઠ ટીકામાં બીજી વાચનાને કહેલો છે તેને સંપાદકે આ મૂળમાં છાપેલો છે અને જે પાઠને ટીકાકારે પ્રસ્તુત મૂળનો મૂળપાઠ જણાવેલ છે તે પાઠ મૂળમાં દેખાતું નથી. આવા પ્રકારના મૂળમત અને ટીકાગત પાઠભેદે આ સૂત્રમાં તેમજ અન્ય સૂત્રોમાં અનેક સ્થળે રહેલા છે તેથી વિચારક અભ્યાસી શુદ્ધ અને પ્રાચીન પાઠને તારવી કાઢી અર્થ મેળવવા પ્રયત્ન કરે તો જ મૂળના ભાવને પામી શકે, નહિતા ભુલાવામાં પડે તેવું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે કરવાનું છે? ૧૧૨ ટીકાકાર લખે છે કે આ સ્થળે પુસ્તકમાં ઘણોય વાચનાભેદ–પાઠભેદ છે અને તેમને કેટલેક તે પ્રાયઃ અપૂર્વ છે, તેથી શિષ્યોને સંમેહ તો થવાને પણ એ ન થાય તે માટે અહીં એક સુગમ પાઠ અમે આપેલ છે. ( “ હું કાનો ગ્રન્થ: પ્રાચ: અપૂર્વક भूयान् , अपि च पुस्तकेषु वाचनाभेदः ततो मा भूत् शिष्याणां सम्मोह इति क्वापि सुगमोऽपि यथावस्थित वाचनाक्रमप्रदर्शनार्थं लिखित:-५० ૧૨) મારી સમજમાં ફેર ન હોય તો જે હકીકતને આશ્રીને જન સમાજમાં મેટો મતભેદ પ્રવર્તે છે તે હકીકતને લગતો આ પાઠભેદ લાગે છે. આ પાઠભેદ બાબત ખૂબ વિચારીને તત્ત્વશોધ થાય તો જ જન સમાજમાં શાંતિ પ્રવર્તે એ ધ્યાનમાં રાખવાનું છે. પવિત્ર પાણી ૧૧૩ જુઓ ટિપણ ૭૭ મું. પ્રભાસ-તીર્થધૂળ ૧૧૪ એક તરફ કહેવામાં આવે છે કે મનુષ્યલોક અત્યંત દુર્ગધમય છે અને તે એટલો બધે દુર્ગધત છે કે તેની તે દુર્ગધને લીધે દેવે અહીં આવી શકતા નથી, ત્યારે બીજી તરફ દેવના અભિએક માટે મનુષ્યલેકમાં આવેલાં તીર્થોની માટી, પાણી, ધૂળ અને પુષ્પ વગેરે સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. સુગંધી પાણીને ૧૧૫ વિમાનશુદ્ધિના આ વર્ણનની કંડિકા જોતાં એમ લાગે છે કે સ્વર્ગીય વિમાનમાં પણ દુર્ગધી હોય છે, ધૂળ હોય છે? વગેરે વગેરે. દેવદૂષ્યયુગલ ૧૧૬ ભગવાન મહાવીરના સમસમયી લકે બે વસ્ત્ર પહેરતા એ હકીકત, તે સમયની વસ્ત્રપરિધાનપદ્ધતિને ઉલેખ અને કેટલાંક પ્રાચીન ચિ ઉપરથી સમજી શકાય એમ છે. એ રીતે Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણી સ્વર્ગીય દેવે પણ ભારતવની એ વસ્ત્રપરિધાનપદ્ધતિને અનુસરતા હાય એમ આ વર્ણન સૂચિત કરે છે. વસ્ત્રની ખનાવટનું વર્ણન જોતાં તે સમયની વસ્રરચનાની કળા પરમપ્રકને પામેલી છે. એ તા ચેખું જણાય છે. સૂત્રકારે વર્ણવેલું વસ્ત્ર આજનાં વસ્ત્રયા પણ નથી અનાવી શકતાં, ત્યારે એ વસ્ત્ર, તે સમયના હાથવણાટની બનાવટ છે એ, વસ્ત્રરચનાની કળાના પરમપ્રક નિહ તેા ખીજું શું ? સ્તુતિ કરી ૧૧૭ ટીકાકારે લખેલું છે કે -“ સૂર્યાંભદેવ વાંદે છે એટલે તે જિનપ્રતિમાએને ચૈત્યવંદનવિધિપૂર્ણાંક વાંઢે છે અને પછી નમે છે એટલે પ્રણિધાનાદિકના યેાગપૂર્વક નમે છે” એવા કેટલાકને મત છે. ત્યારે વળી બીજા કેટલાક તો કહે કે “ ચૈત્યવંદનને જે પ્રસિદ્ધ વિધિ છે તે તે વિરતિવાળાએતે જ બંધ બેસે એવા છે. તેમાં ઈોંપથિકીપૂર્વકના કાઉસગ્ગ આવતા હોવાથી વિરતિવાળા સિવાયના ખીજાએને એ વિધિ કરવા ઉચિત નથી, માટે વાંદે છે એટલે ચૈત્યવદનપૂર્ણાંક વાંદે છે એમ નહિ પણ સામાન્યપણે વાંદે છે અને નમે છે એટલે આશય-ભાવ-વૃદ્ધિને કારણે આદરપૂર્વક નમે છે’’ એવે અર્થ સમજવા. સૂર્યોભદેવે કરેલી ચૈત્યવંદનરૂપ સ્તુતિના પ્રસંગમાં આ પ્રકારે મેટે મતભેદ છે. “ અહીં જે તથ્ય પ હોય તે તે પરમ ઋષિ કેવળી ભગવંતા જાણે ” આમ કહીને એ મતભેદ્યથી ગુંચવાઇને ટીકાકાર છૂટી જતા જણાય છે, પણ એ બાબત કેઇ પ્રકારની સ્પષ્ટતા કરતા નથી. વળી આ પછી જે હકીકત આવે છે તે સંબંધે પણ મોટા પાઠભેદ છે” એમ ટીકાકાર જણાવે છે. આ અધેા વાચનાભેદ અને ઉક્ત મતમતાંતરા ધ્યાનમાં રાખીને આ પ્રકરણને સમજવું જોઇએ. “ માટા છંદવાળા ૧૦૮ શ્લેકેદ્વારા સૂર્યાંભદેવે સ્તુતિ કરેલી '' એમ મૂળમાં કહેલું છે પણ એ છંદો કયા પ્રકારના હતા એ વિષે કશું જણાવેલું નથી. સ્તુતિ કરતાં સૂર્યાભદેવે 66 ૨૦૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી રાયપસણય સુત્ત : ટિપણે શક્રસ્તવ પણ કહેલું છે પરંતુ તે અતિપ્રસિદ્ધ હોવાથી અહીં પૂરૂં આપેલું નથી. (“વતે તા: પ્રતિમા જૈવધિના પ્રસિદ્ધન, नमस्करोति पश्चात् प्रणिधानादियोगेन इति एके. अन्ये तु अभिदधतिविरतिमतामेव प्रसिद्धः चैत्यबन्दनविधिः अन्येषां तथाऽभ्युपगमपुरस्सरकायव्युत्सासिद्धेः इति वन्दते सामान्येन, नमस्करोति आशयवृद्धेः अभ्युत्थाननमस्कारेणेति । तत्त्वमत्र भगवन्तः परमर्षयः केवलिनो विदन्ति । अत ऊर्ध्व सूत्रं सुगमम, केवलं भूयान् विधिविषयो वाचनाभेद इति"પૃ. ૧૧૦ ) સદભાવ બતા ૧૧૮ પૂતળીઓ વગેરે તરફ સૂર્યાભદેવની પોતાની આ જાતની પ્રવૃત્તિ વિચિત્ર લાગે છે. શું તે બધીને સાફ કરવા તેણે એમ કર્યું હશે કે એને કોઈ બીજે જુદોજ હેતુ હશે ? સાફ કરવા માટે તો સૂર્યાભદેવના તાબામાં ઘણું આભિયોગિક દે રહે છે પરંતુ એવું કાર્ય સૂર્યાભદેવે જાતે કરીને તેવા સાફસુફ કરવાના કાર્ય તરફની લોકોની ધૃણા ટાળવાનો પણ કદાચ પ્રયત્ન કર્યો હોય. સૂચિત કર્યો ૧૧૯ આ કંડિકાથી તો સૂર્યાભદેવનો પુસ્તક પ્રતિ અતિ આદર સૂચિત થતો લાગે છે. આ પ્રવૃત્તિ કાંઈ પુસ્તક પૂજાની નથી. ખરી પુસ્તકપૂજા તો તેમાં લખેલું વાંચી વ્યવહારમાં મૂકવાથી થાય છે એમ તે વિબુધ જરૂર સમજતો હશે. અચનિકા ૧૨૦ સૂર્યાભદેવની આ આજ્ઞામાં બધું સાફસૂફ કરવાનું જણાતું લાગે છે, હાથકામ તરફ દેવાની ધૃણ ટાળવા માટે પણ એની આ આજ્ઞા હોય ? Page #240 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી રાયપણેણઈય સુત્ત ઃ ટિપ્પણ २०७ પખાળ્યા ૧૨૧ આ કંડિકામાં અને આગળ આવેલી ૧૫૭મી કંડિકામાં સૂર્યાભદેવના સ્નાનની હકીકત આવે છે. દેવને શરીરે પરસેવે નથી થતા તેમ તેમને ગરમી-ઘામ નથી લાગતો છતાં તેઓ સ્નાન શામાટે કરતા હશે? શું તેઓ કેવળ ક્રીડા માટે જ સ્નાન કરતા હશે ? કેકયિઅધ ૧૨૨ જૈન શાસ્ત્રમાં ૨પા આર્ય દેશોનાં તથા તે દરેક દેશની એક એક રાજધાનીનાં નામ પ્રસિદ્ધ છે. ૨૫ દેશે તે આખેઆખા આર્ય હતા અને “કેકચિ દેશ અડધે આર્યો હતો એમ એ શાસ્ત્ર સૂચવે છે. બૌદ્ધગ્રંથમાં ય “કે” દેશને ઉલેખ છે. તે દેશનું વર્તમાન સ્થાન ઉત્તરમાં પેશાવર તરફ કહી શકાય, પણ તેની ચોક્કસ સીમા કળી શકાતી નથી. મૂળ પાઠમાં “ચમ એવું છપાએલું છે અને ટીકા કારે (“ચી નામ મર્થમ્”-પૃ. ૧૧૪) લખીને તે મૂળ શબ્દની વ્યાખ્યા આપી છે. ટીકાના ઉલ્લેખ જોતાં મૂળ પાઠ “” ને બદલે વિરૂ કે “ચવું હોય તો શુદ્ધ પાઠ કહેવાય રાજા દશરથની એક રાણીનું “કેયી નામ તે, આ કેકય દેશની હતી માટે “કૈકયી” પડયું જણાય છે. સેવિયા ૧૨૩ આ નગરીને કેક’ દેશની રાજધાની તરીકે સૂત્રેામાં વર્ણવેલી છે. “સેવિયા” ને સંસ્કૃત પર્યાય ટીકાકારે “ બી” સૂચવે છે. આવશ્યક સૂત્ર (પૃ. ૧૯૭ વિભાગ ૧) માં જણાવેલું છે કે “છદ્મસ્થ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં ઉત્તરવા ચાલ કે ઉત્તરચાવાલ પ્રદેશમાં ગયા, ત્યાંથી “સેવિયા ગયા, ત્યાં તે નગરીના શ્રમણોપાસક રાજા પ્રદેશીએ ભગવાનનો મહિમા કર્યો અને પછી ત્યાંથી ભગવાન સુરભિપુર પહોંચ્યા.” આ નગરી, વર્તમાનમાં ક્યાં છે તેની માહિતી મળી નથી. દીઘનિકાય નામના બદ્ધ ગ્રંથમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રી રાયપણઈય સુત્ત ઃ ટિપણો આવેલા પાયાસિસુરંતમાં આ નગરીને “સેતવ્યા” નામથી સૂચવેલી છે અને કેશલ દેશમાં (જૈન દષ્ટિએ અયોધ્યા અને તેની આસપાસનો પ્રદેશ) વિહાર કરતા કરતા કુમાર કાશ્યપ આ નગરીમાં આવ્યા એમ સૂચવી એને કોશલેના નગર તરીકે જણાવેલી છે. (“ચેન સેતવ્યા ના સાને ના તદ્ અવસરિ”—દીઘનિકાય ભાગ ૨ પૃ. ૩૧૬ ) પએસી ૧૨૪ મૂળમાં આ માટે “પએસી” કે “ સી” શબ્દ વપરાએલો છે, ટીકાકાર આ માટે “ પ્રદેશી” શબ્દ વાપરે છે અને આવશ્યકમાં “પદેસી’ શબ્દ સૂચવેલો છે. આ રાજા સંબંધી જે હકીકત હવે પછી આ “રાયપણુઈય” સૂત્રમાં આવનારી છે, તેને લગભગ મળતી હકીકત દીવનિકાયના “પાયાચિસુનંત” નામના લાંબા પ્રકરણમાં આવેલી છે. (“T ચારિ' શબ્દમાં ‘ય’ ની પહેલાં જે કાના જેવું નિશાન છે તે, ખરેખર કાને નથી પણ પડિમાત્રાની લિપિમાં એ કાના જેવું નિશાન “ય” ઉપરની માત્રા છે એટલે એનું ખરું વાંચન “પસિ” થાય, પણ માત્રા વાંચવાની ભૂલના પરિણામે અને ‘ય’ પછી બીજો એક કાને વધી જવાને કારણે “પસિ” ને બદલે “પાયાસિ’ થયું હોય એમ ન બને ?) એ સુરંતમાં મુખ્ય પ્રશ્નકાર રાજા “પાયાસિ' છે, તેમાં તેને રાજન્ય વંશને જણાવેલો છે અને તેનો સંબંધ કોશલ વંશના રાજા પસેનદિ' સાથે બતાવેલ છે. રાયપસેણઈયમાં જેમ રાજા પાયેસીને અત્યંત પાપિસ્ટ તરીકે વર્ણવેલો છે તેમ દીઘનિકાયમાં નથી. પરંતુ એમાં એમ તો કહેવું છે કે-એ રાજાને પાપમય વિચારો થએલા; પરલોક નથી, પપાતિક સત્તા નથી અને સુકૃત તથા દુષ્કતનો કઈ પ્રકારને ફળવિપાક-પરિણામ-નથી. આ રાજા વિશે બીજી કોઈ ઐતિહાસિક માહિતી મળી નથી. (તેન રવો જન સમથેન વાવાણિ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેણઈય સુત્ત ઃ ટિપણે ૨૦૯ રાગબ્બો લેતવ્યું ભક્ષાવતિ x ૪ ૪ પદ્રિ જોન હિનં રાચ્ચે x x x પયાસિકન્નર જીવલપ વાપર્વ હિfટ્ટાd acqન્ને ક્ષેતિ રતિ રિ नस्थि परलोको, नत्स्थि सत्ता ओपपातिका, नत्थि सुकतदुक्कटानं कम्मानं फलं વિપા તિ-દીઘનિકાય ભાગ ૨ પૃ૦ ૩૧૭). ચિત્ત ૧૨૫ આ માટે ટીકાકાર “ ચિત્ર ” શબ્દ વાપરે છે. દીઘનિકાયમાં આ માટે “તું” શબ્દ છે. આ સૂત્રમાં જેમ રાજા પએસી અને ચિત્ત વચ્ચે ગાઢ સંબંધ બતાવેલો છે તથા તે બેની વચ્ચે વિશેષ વાતચીત થયાની હકીકત લખેલી છે, તેમ દીઘનિકાયના પાયાસિસુરંત પ્રકરણમાં રાજા પાયાસિ અને રસ્તે વચ્ચેનો સંબંધ જણાવેલો છે અને તે બેની વચ્ચે વિશેષ વાતચીત થયાની નોંધ કરેલી છે. “વત્તે' નો સંસ્કૃત પર્યાય ક્ષ7–ક્ષત્તા છે અને તેનો અર્થ સારથિરથ હાંકનારછે. હું ન ભૂલતે હોઉં તો રાય પણઈયમાં જે ચિત્તે ” શબ્દ વપરાય છે તે, એ “વત્તે ને બદલે છે અને તેમ થવામાં લિપિભ્રમ કારણ જણાય છે “વત્તે’ શબ્દ કઈ કાળે રસ્તે વંચા હોય અથવા ચકારબહુલ ભાષાવાળા લોકે તે “રજો ને ચિ' સમજ્યા હોય. ક વર્ગને બદલે ચ વર્ગ બેલવાનો રિવાજ ગુજરાતના કેટલાક ભાગમાં કાંઈ ન સ નથી, એથી “જો ” બદલે “ચિત્તે’ થયા પછી તે ચિતે ”-વિશેષ નામ કલ્પાયું હોય અને ત્યારબાદ તે માટે “સારહિ’–સારથિ એવું વિશેષણ જાયું હોય એમ કેમ ન બને ? દીઘનિકાયમાં “ ” પદ નિવિશેષણ હોવાથી “ચિત્તે’ ઉપરથી “જે ”ની કલ્પનાને અવકાશ રહેતો નથી. સાવથી ૧૨૬ સૂત્રમાં આ નગરીને કુણાલની રાજધાની કહી છે. ટીકાકારે તેને “શ્રાવસ્તી ' કહે છે. દીઘનિકાયના મહાસુદક્સન સુરંતમાં સાવથીને તે સમયનું “મહાનગર' કહેલું છે, “સહેતમહેત” ૧૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપ્પણો ના નામથી જે ગામ આજે જાણિતું છે તે આ “ સાથી” છે એમ પ્રાચીન ભૂગોળના શોધકો કહે છે. આ માટે વધારે જાણવા સારૂ જીએ મારી “ ભગવાન મહાવીરની ધર્મકથાઓ 'માંનું “ શ્રાવસ્તી” ઉપરનું ટિપ્પણ. ભેટ આપી આવ ૧૨૭ મૂળ સૂત્રમાં જણાવેલું છે કે “સાવથીને રાજા જિતશત્રુ, સેવિયાના રાજા પએસીને અંતેવાસી હતો.” અંતેવાસી શબ્દ શિષ્યના ભાવને સૂચવે છે. શિષ્ય જેમ ગુરુની આજ્ઞાને ધારક હોય છે તેમ રાજા જિતશત્રુ, રાજા પએસીની આજ્ઞાનો ધારક હતો અર્થાત તેના તાબાનો ખંડિયે રાજા જિતશત્રુ હતો. પરિસ્થિતિ આમ છતાં રાજા પએસી પિતાના સારથિ ચિત્તને પોતાના તાબાના રાજા જિતશત્રુને ભેટશું આપી આવવાની જે ભલામણ કરે છે તેનું શું કારણ હોવું જોઈએ ? ખરી રીતે તે તાબાના ખંડિયા જિતશત્રુ રાજાએ પિતાના ઉપરીભૂત રાજા એસીને પ્રથમ ભેટછું મેકલવું જોઈએ. આ સંબંધે મૂળમાં કે ટીકામાં કશે ખુલાસો મળતો નથી, પણ ક૯૫નાથી જે ખુલાસે સૂઝે છે તે આ છે. કેટલીએક વાર તાબાના ખંડિયા રાજાએ, પિતાના ઉપરીભૂત રાજા કરતાં બળ, સેના, કોશધનભંડાર અને બીજી બાબતમાં આગળ વધવાને ગુપ્ત પ્રયાસ કરે છે અને તેમ કરી પોતાના ઉપરીભૂત રાજાને હઠાવી તેને સ્થાને આવવાનો અને પિતાનું અંડિયાપણું ભૂંસવાનો પ્રયત્ન પ્રચ્છન્નપણે સેવતા હોય છે, આ પરિસ્થિતિની જાણ જ્યારે ઉપરીભૂત રાજાને થાય છે ત્યારે તે મુખ્ય રાજ, રાજનીતિશાસ્ત્રને અવલંબીને તે માટે તપાસ કરવા પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરવાનાં જેમ બીજાં પણ અનેક નિમિત્ત હોય છે તેમ “ભેટ મોકલવી ” તે પણ એક નિમિત્ત છે. આ જ વસ્તુને રાજા પોએસી પિતાના સારથિ ચિત્તને નીચેના શબ્દોમાં જણાવી રહ્યા છેઃ “ ચિત્ત ! તું આ ભેટ આપી Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપણે ૨૧૧ આવ તથા ત્યાંનાં રાજકાર્યો, રાજનીતિઓ અને રાજવ્યવહારે તું જાતે પિતે જ જેતે સાંભળતે થોડે વખત ત્યાં રાજા જિતશત્રુની પાસે રહી પણ આવ.” કિશી કુમારશ્રમણ ૧૨૮ દીઘનિકાયમાં આમને સ્થાને કુમાર કાશ્યપ (પાલીકુમાર કસ્સ૫) નું નામ છે. કાશ્યપને ભિક્ષુ સમુદાય પાંચસેની સંખ્યામાં બતાવેલ છે. કુમાર કાશ્યપને શ્રમણ ગૌતમના (ગૌતમ બુદ્ધના) શ્રાવક તરીકે વર્ણવેલ છે. (બૌદ્ધ શાસનમાં ત્યાગી હોય તે શ્રાવક અને ગૃહસ્થ હોય તે ઉપાસક ) આ કુમારકાશ્યપ સીધા જ સેયવિયા નગરીમાં આવે છે ત્યારે કેશીકુમાર--શ્રમણ સાવથીએ આવ્યા પછી સેવિયા ભણી જાય છે. આજન્મ બ્રહ્મચારી હોય તે કુમારશ્રમણ કહેવાય. મૂળ તે કુમારશ્રમણ શબ્દ યૌગિક છે પણ પછી તે બ્રાહ્મણ મુનિ વગેરે શબ્દની પેઠે રૂઢ થયે લાગે છે. પાણિનીયના મૂળ અષ્ટાધ્યાયમાં પણ એ શબ્દને ઉલ્લેખ છે એટલે એ શબ્દ પ્રાચીન છે. અહિદ્ધા દાન ૧૨૯ સ્થાનાંગસૂત્રની ટીકામાં (પૃ. ૨૦૨ ) બહિદ્ધા એટલે મિથુન અને આદાન એટલે પરિગ્રહ એમ જણાવેલું છે અથવા સ્ત્રીપરિગ્રહ વા બીજે પણ કોઈ પ્રકારને પરિગ્રહ “બહિદ્ધાદાન માં સમાઈ જાય છે. કેશ કુમારશ્રમણ ભગવાન પાર્શ્વનાથન અનુયાયી હતા માટે તેમણે ચાર મહાવતને ઉપદેશેલાં છે. અણુવ્રત-શિક્ષાવ્રત ૧૩૦ ભગવાન મહાવીર પછી કેટલાક સમયે અણુવ્રત, શિક્ષાવ્રત અને ગુણવ્રત એ સ્પષ્ટ વિભાગ થયેલો છે, જે વર્તમાનમાં પ્રચલિત છે. એ વિભાગ વ્રતને સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે જ જાયેલો છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ હવે તે અતિશય દાનશાલી ૧૩૧ જેણે ધર્મવચનને સાંભળીને સમજમાં લીધેલું હૈય અને જીવનશુદ્ધિ, સમાજશુદ્ધિ, રાષ્ટ્રશાંતિ અને વિશ્વશાંતિના કારણે એ ધવચનને જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો હાય તેવા એક માનવનું ખરેખરું' શબ્દ ચિત્ર આ કડિકામાં દોરેલું છે. શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા અમાવાસ્યા ૧૭૨ વૈદિક સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાયમાં પણ આ િિથએને ધકરણી માટે બતાવેલી છે. આ માટે જુએ ‘ ભગવાન મહાવીરની ધ કથાએ ’માંનું તે વિષેનું ટિપ્પણ, સંથારા પાછાં ૧૩૩ આજકાલ જેમ ઉપાશ્રયમાં પી પાટ પાટલા વગેરે તૈયાર રહે છે અને સાધુએ સચારાને સાથેજ ફેરવે છે તેમ પહેલાં ન હતું. પહેલાં તે ચેામાસું કરનારા શ્રમણા પાતે જાતે પીઠ વગેરે ઉપર્યુક્ત પદાર્થાને ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ રીતે માગી લાવતા અને સંથારા પણ સાથે ન ફેરવતા. જ્યારે અને જ્યાંસુધી જરૂર પડે ત્યાંસુધીની મુદત માટે સથારા પણ ગૃહસ્થને ત્યાંથી માગી લાવવામાં આવતા. સંથારામાં ધાસ-પરાળ પાથરવામાં આવતું. ગ્લાન થોા નહિ ૧૩૪ કેશીકુમાર ખેલવે ભીરુ હશે વા બહુ ઠંડા હશે એવા આ ભલામણના આશય નહિ હોય; માટા રાજાના પ્રથમ પરિચય વખતે સકાચ ન રાખવાનું જ તે સૂચન હોઈ શકે. અનેક યાજના " ૧૩૫ અહીંને આ · અનેક યેાજન' શબ્દ, ફરવાની મર્યા દાના અતિરેકને સૂચવે છે તેથી તેના ‘ સેા પચાસ યેાજન ’ એવા અર્થ કોઇ ન સમજે. Page #246 -------------------------------------------------------------------------- ________________ -- - -- શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણો ૨૧૩ અન્નજીવી. ૧૩૬ કેશી કુમારશ્રમણનું હષ્ટપુષ્ટ અને કાંતિવાળું મેટું તાનું શરીર જોઈને રાજાને મન આ પ્રશ્ન ઉદ્ભવેલો છે. જેઓ તપસ્વી હોય અને ભિક્ષા માં આવેલ અંતપ્રાંત અન્ન ખાતા હોય તેઓનું શરીર આવું મેટું તાજું અને કાંતિવાળું હોઈ શકે ખરું ? એ જાતની રાજાને મન શંકા છે. ટીકાકાર પણ આ જ ખુલાસો આપે છે. ( “gs વિક્રેઝ શ્રાદ્દારયાત ૪ ર રનમક્ષ નંવાચ: રાપરન્તઃ ૩પત્તિઃ ઈત્યાદિ–પૃ૦ ૧૩૦ ). જ્ઞાનના પાંચ પ્રકાર ૧૩૭ જ્ઞાનના નાના મોટા અનેક પ્રકારે અને તેની વિશેષ સમજુતી માટે જુઓ નંદીસૂત્ર અથવા ભગવતીસૂત્ર. સમોસરણ ૧૩૮ સમેસરણ એટલે એક મતમાં “ધણુઓનું મીલન”— (“uત સવારદુરામેત્ર માન-પૃ. ૧૩૩ ટીકાકાર) મારા દાદા ૧૩૯ દીધનિકાયમાં આ બાબત નીચેની હકીકત છે. રાજા પાયાસિ અને કુમાર કાશ્યપ એ બે વચ્ચે મુલાકાત થતાં પાયાસિ પિતાની શંકાઓ કાશ્યપ પાસે રજુ કરે છે. પછી કાશ્યપ, રાજાને સમજાવવા કહે છે કે – હે રાજન્ય ! આ ચંદ્ર શું છે? સૂરજ શું છે ? તેઓ આ લોકમાં છે કે પરલેકમાં છે ? દેવો છે કે માનવ છે? અર્થાત–આ ઉદાહરણ આપીને કાશ્યપ, રાજા પાસે પરલોકની સાબીતી આપે છે પણ રાજાને ગળે આ વાત ઊતરતી નથી. પછી રાજા કહે છે કે, મારા કેટલાક જાતભાઈઓ અને મિત્રો પ્રાણાતિપાતાદિકમાં મસ્ત રહેતા, તેઓને મેં કહી રાખેલું કે પ્રાણાતિપાતાદિકથી તમે નરકે જાઓ તે મને એ બાબતની સૂચના કરવા અહીં આવજે. પણ તેઓ અહીં આવ્યા નહિ તેમ કોઈ દૂતને પણ તેમણે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પા મોકલ્યા નહિ, માટે પરલેાક નથી એવી મારી શ્રદ્ધા છે. રાયપસેઇય સૂત્રમાં રાજા પએસીએ પેાતાના દાદાનું દૃષ્ટાંત આપીને જે હકીકત કહેલી છે તેજ હકીકત દીનિકાયમાં રાજા પાયાસિએ પેાતાના મિત્રાનું ઉદાહરણ આપીને કહેલી છે. વળી, નરકમાંથી ન આવી શકવાનું જે કારણ રાયપસેયસૂત્રમાં બતાવેલું છે તે જ કારણ દીનેિકાયમાં પણ કહેલું છે. જુએ દીધનકાય ભાગ ૨, પાયાસિસુત્ત ત પૃ ૩૨૦. રાણી ૧૪૦ 4 કેશી કુમારશ્રમણ રાણીનું ઉદાહરણ આપીને અહીં જે હકીકત જણાવે છે તેજ હકીકત ચારનું ઉદાહરણ આપીને કુમાર કાશ્યપ દીનિકાયમાં જણાવે છે, તેઓ કહે છે કે હે રાજન્ય ! કાઇ પકડાએલે ચાર તને એમ કહે કે, હું મારા કુટુંબને કહી આવું કે તમે ચેરી ન કરશે અને કરશે! તે! મારી જેમ વિપત્તિમાં પડશે! એવું મને મારા કુટુંબમાં જઈ કહી આવવાની રજા આપે, હું પાછે આવતાં સુધી તમે! ખમેા અને ત્યારબાદ મને શિક્ષા કરજો, તેા તું ચારની એ વાત માને ખરા ? રાજા ના પાડે છે ઇત્યાદિ. જીએ દીધનિકાય પૃ૦ ૩૨૧ દાદી ૧૪૧ આ સૂત્રમાં રાજા પએસીએ પેાતાની ધર્મિષ્ટ દાદીનું ઉદાહરણ આપીને જે હકીકત જણાવી છે તેજ હકીકત દીઘનિકાયમાં રાજા પાયાસિએ પોતાના ધર્માપરાયણ મિત્રાનું ઉદાહરણ આપીને સૂચવેલી છે. તેમાં કહ્યું છે કે “ રાજા પાયાસિએ પોતાના ધાર્મિક મિત્રાને કહ્યું કે તમે તમારી ધવૃત્તિને લીધે સ્વર્ગે જવાના અને એમ બને તે મને તમે એ સમાચાર આપવા જરૂર આવજો ” ઇત્યાદિ ઝુએ દીધ્વનિકાય પૃ૦ ૩૨૭. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપસેઇય સુત્ત : ટિપ્પણા દેવમંદિરમાં ૧૪૨ દીનિકાયમાં આને બદલે કુમાર કાશ્યપે બીજું ઉદાહરણ આપેલું છે અને તે આ છે. “ જેમ કેાઈ મનુષ્ય ગ્રંથરૂપમાંગંધાતી ગટરમાં પડેલા હોય અને તેનું આખું શરીર મળથી ખરડાએલું હોય તે માણસને ત્યાંથી બહાર કાઢી નવરાવી ધેાવરાવી એકખેા કરી, સુગધી તેલથી તેના ઉપર વિલેપન કરી, માળા વગેરે પહેરાવી તેને સુશોભિત કરી પછી તેને પાછા ફરીવાર એ ગંધાતી ગટરમાં જવાનું કહેવામાં આવે તે જાય ખરે!? રાજા કહે છે-ન જાય, તેમ આ ગંધાતા માનવલોકમાંથી સ્વર્ગે પહોંચેલા દેવા કરીવાર ગંધાતા માનવલેાકમાં આવે ખરા ? ’' ઇત્યાદિ. દીધનિકાય પૃ. ૩૨૪ અબઘડીએ "" ૧૪૩ દીધ્વનિકાયમાં કહેલું છે કે- માનવલેાકનાં પૂરાં સા વરસ એટલે ત્રાયઅિશ દેવાના એક દિવસ રાત; એવી આપણા સે વરસ જેટલી લાંખી ત્રીશ રાતદિવસ થાય ત્યારે દેવાના એક માસ અને એવા બાર માસ વીતે ત્યારે દેવેાનું એક વરસ થાય. એ ત્રાયસ્પ્રિંશ દેવાનું એવાં દિવ્ય હજાર વર્ષ જેટલું દી આયુષ્ય હોય છે. એ દેવા એમ ધારે છે કે આપણે બે કે ત્રણ રાત આ દિવ્ય કામગુણાને ભાગવી પછી આપણા માનવી સંબંધીઓને સમાચાર આપવા જઈશું. ઇત્યાદિ પૃ૦ ૩૨૭. ગકી ૨૧૫ << ૧૪૪ દીધનિકાયમાં જણાવેલું છે કે− દેવાની ષ્ટિમાં મનુષ્યા અશ્ય છે, દુર્ગંધી છે, ગુપ્સિત છે. મનુષ્યલાકના દુર્ગંધ સાચેાજન ઉંચે જઈ ને દેવાને બધા ઉપજાવે છે. “ ચોબનપુત સ્રો રાખન્ન ! મનુબંધો તેને કન્યાદ્ઘતિ ” )-પૃ× ૩૨૫. "" ચારસે પાંચસે યાજન ૧૪૫ નવ યાજન કરતાં વધારે દૂરથી આવતાં સગંધ પુદ્દલા આપે આપ ઘ્રાણેન્દ્રિયને વિષય થઈ શકતાં નથી એવા ધ્રાણે દ્રિયના વિષયને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણ લગત જનશાસ્ત્રનો નિયમ છે. નવી યોજના કરતાં વધારે દૂરથી જે પુલે આવે છે તેમને ગંધ અત્યંત મંદ થઈ જાય છે અર્થાત ધ્રાણેદિય તેને લઈ શકતી નથી. આ નિયમ છતાં અહીં જે ચારસેં પાંચસે જન સુધી દુર્ગધ જવાની વાત કહી છે તેની સંગતિ કેમ થાય ? આવો પ્રશ્ન ટીકાકારને પોતાને થાય છે. અને તેનું સમાધાન પણ તેઓ પોતે જ પોતાની રીતે શોધી કાઢે છેઃ “જે કે નિયમ તો એજ છે પણ જે પુદ્ધ અતિઉત્કટ ગંધવાળાં હોય છે તે નવ જન સુધી પહોંચતાં ત્યાં તેમને જે બીજા પુલો મળે છે તેમાં તેઓ પોતાના દુર્ગધનો પાસ બેસાડે છે અને એ પાસ બેઠેલાં પુલો વળી આગળ જઈ બીજાં પુલમાં પાસ બેસાડે છે, એ રીતે ઉપર ઉપર પાસ બેસાડેલાં પુલો ચારસે પાંચસે જન સુધી પહોંચી વળે છે. પણ આ વાત લક્ષ્યમાં રાખવાની છે કે ઉપર ઉપર જતાં ગંધ મંદ થઈ જાય છે. મનુષ્યલોકમાં જે દુર્ગધ છે તે સાધારણ રીતે ચારસેં જન સુધી જાય છે પણ મનુષ્યલોકમાં જ્યારે દુર્ગધ ખૂબ વધે છે ત્યારે તે પાંચસૅ યોજન સુધી પણ પહોંચે છે, માટે મૂળકારે “ચારસે” અને પાંચસો” એમ બે સંખ્યા બતાવી છે.” (“ इह यद्यपि नवभ्यो योजनेभ्यः परतो गन्धपुद्गला न घ्राणेन्द्रियग्रहणयोग्या भवन्ति, पुद्गलानां मन्दपरिणामभावात् घ्राणेन्द्रियस्य च तथाविघशक्त्यभावात् तथापि ते अत्युत्कटगन्धपरिणामा इति नवसु योजनेषु मध्ये अन्यान् पुद्गलान् उत्कटगन्धपरिणामेन परिणमयन्ति, तेऽपि ऊर्ध्व गच्छन्तः परतोऽन्यान् तेऽपि अन्यान् इति चत्वारि पञ्च वा योजनशतानि यावत् गन्धः केवलम् ऊर्ध्वम् ऊर्ध्वम् मन्दपरिणामो वेदितव्यः । तत्र यदा मनुष्यलोके बहूनि गोमृतककलेवरादीनि तदा पञ्च योजनशतानि यावद् गन्धः ષા વારિ તા ૩-રારિ પખ્ય તિ –પૃ. ૧૩૪). આ સમાધાન તદ્દન બેઠું છે. ટીકાકાર પતેજ કહે છે કે ઉપર ઉપર ગંધ મંદ થતો જાય છે તે પછી ચારસેં કે પાંચસૅ યોજના સુધીમાં મંદતમ થએલો દુર્ગધ, દેને કેમ બાધા પહોંચાડી શકે ? Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપણુઇય સુત્ત ઃ ટિપણો ૨૧૭ આ તે એક સંગતિ માત્ર કહેવાય. આ બાબતમાં સ્થાનાંગના ટીકાકાર અભયદેવસૂરિ વળી નો પ્રકાશ પાડે છે. તેઓ કહે છે કે* મનુષ્યક્ષેત્રનું કેવું ગંદુ સ્વરૂપ છે એમ આ ઉપરથી સૂચિત થાય છે. વસ્તુતઃ તે દેવ વા બીજો કોઈ નવ યજન કરતાં વધારે દૂરથી આવેલાં પુદ્ગલોનો ગંધ જાણતો નથી–જાણી શકતો નથી અથવા શાસ્ત્રમાં ઇદ્ધિને વિષયનું જે પ્રમાણ બતાવેલું છે તે સંભવ છે કે ઔદારિક શરીર સંબંધી ઈકિયેની અપેક્ષાઓ હોય.” (“શૂટું ૨ मनुष्यक्षेत्रस्य अशुभस्वरूपत्वमेवोक्तम् न च देवः अन्यो या नवभ्यो योजनेभ्यः परतः आगतं गन्धं जानाति-इति. अथवा अत एव वचनाद् यद् इन्द्रियविषयप्रमाणमुक्तं तद औदारिकशरी रेन्द्रियापेक्षयैव संभाव्यते" પૃ. ૨૪૪ સ્થાનાંગટીકા.) આમાં પહેલું કાંઈ લખ્યું છે અને પછી વળી અથવા કરીને બીજું કાંઈ લખ્યું છે, એથી આ સમાધાન પણ ખેંચાખેંચી કરીને સંગતિ કરવા જેવું છે. ભરતાદિક ક્ષેત્રમાં જ્યારે એકાંત સુખમાં કાળ હોય ત્યારે તેનો દુર્ગધ ચારસો યોજન જાય છે અને જ્યારે તે કાળ ન હોય ત્યારે પાંચસે જન જાય છે માટે બે સંખ્યા બતાવી છે એમ શ્રીઅભયદેવસૂરિ કહે છે. (“વાતિ મરતા વધુ પ્રવાસપુષમાવી રહ્યારિ, કચયા તુ ખ્યાપિ ”–પૃ. ૨૪૪ સ્થા૦ ટી) બહારથી પઠેલા છે ૧૪૬ મુડદામાં જે કીડા દેખાય છે તેમના જીવો, કોઈ બીજી ગતિથી ચવીને મુડદાના શરીરમાં પેઠેલા છે-ઊપજેલા છે એ આ વાક્યનો આશય છે. બાળક ૧૪૭ રાજા પએસીના આ તર્કને અભિપ્રાય નીચે પ્રમાણે જણાય છેઃ આત્મવાદી પરંપરાએ આત્માને નિત્ય માને છે, એટલે જે આત્મા બાળકમાં છે તેવોજ આભા, તે બાળકની યુવાવસ્થામાં પણ છે. જે આમ છે તે પછી જે કામ બાળકનો આત્મા નથી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી રાયપણઈય સુત્ત : ટિપ્પણ કરી શકતો તે કામ તેજ બાળકની યુવાવસ્થાને આત્મા કેમ કરી શકે ? વ્યવહારમાં તો એવું જોવામાં આવે છે કે જે કામ બાળકનો આત્મા નથી કરી શકતો તે કામ તેની યુવાવસ્થાને આત્મા કરી શકે છે. બને અવસ્થામાં બાળ અને યુવાન અવસ્થામાં એકજ વ્યક્તિને આત્મા એકજ હોય અને તે નિત્ય હોય, એક સરખીજ અવસ્થામાં રહેતો હોય, તે એ ઘટના ન બની શકે, માટે રાજા પએસી કહે છે કે આત્મા અને શરીર જુદાં જુદાં નથી. રાજા પસીને મતે તો બાળકનું શરીર અશક્ત છે. માટે જે કામ તે ન કરી શકે તેજ કામ તે બાળકનું યુવાન શરીર જરૂર કરી શકે, શરીર તો બદલાયા કરે છે માટે તેને મતે આત્મા અને શરીર એક જ છે, એ કલ્પના ઉદાહરણથી તે સમજાવે છે. મસકમાં - ૧૪૮ આ મસકનું ઉદાહરણ જ બરાબર નથી. પવનથી ભરેલી મસકનું વજન અવશ્ય વધેજ અને ખાલી મસકનું વજન પવનથી ભરેલી મસક કરતાં જરૂર ઓછું થાય છે તે આજે પણ પ્રત્યક્ષ છે. જે પવન પોતાના જબરદસ્ત આંચકાથી મેટાં મોટાં તેતિંગ વૃક્ષોને સમૂળ ઉખેડી નાખે છે, જે પવનથી ભરેલા ડબા વા તુંબડાંદ્વારા આપણે તરી શકીએ છીએ તે પવનનું વજન ન હોય એ બને જ કેમ ? છતાં “પવનનું વજન નથી' એમ જે અહીં કહેલું છે તે કઈ દષ્ટિએ સમજવું, એ કળાતું નથી. કઠીયારા ૧૪૯ દીધનિકોયમાં આવું જ એક મોટું ઉદાહરણ આપેલું છે. તેમાં માત્ર એક નાનો છોકરો અને એક જટિલ એ બેને આશ્રીને હકીકત કહેલી છે. જુઓ પૃ૦ ૩૪૧. વ્યવહારી ૧૫૦ આ પદની વ્યાખ્યા કરતાં ટીકાકાર લખે છે કે – Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણઈય સુત્ત : ટિપ્પણે ૨૧૯ “કેશી કુમારશ્રમણે રાજા પએસીને “તું મૂઢ નર છે” એમ પહેલાં કહેલું અને તેથી રાજાના મનમાં કલુષતા પણ નીપજેલી, હવે તે કલુષતા દૂર કરવા અને તેને સંતુષ્ટ-પ્રસન્ન કરવા કેશ કુમારજીએ તેને અહીં “વ્યવહારી” કહીને વખા છે.” આ પદનો આશય ખોલતાં ટીકાકાર કેશી કુમારશ્રમણનું હાર્દ આ પ્રમાણે જણાવે છે– “હે રાજા પએસી ! જો કે તે સારી રીતે બેલીને મને સંતોષ નથી આપતો તો પણ મારા તરફ તારાં ભક્તિ અને બહુ માન છે માટે તું ‘વ્યવહારી” છે.” (પ્રવાસ પૂરિ! તુમં પિ વધારી રતિयद्यपि वं न सम्यगालापेन मां संतोषयसि तथापि मम विषये भाक्तबहुमानं च कुर्वन् आद्यपुरुष इन व्यवहारी एव न अव्यवहारी. एतावता च 'मूढतराए तुमं पएसी ! तओ कहास्याओ' इत्यनेन वचसा यत् कालुष्यमापादितं तद अपनीतम, परमं च संतोषं प्रापित इति ।। - પૃ૦ ૧૪૦ ) અભિગમ ૧૫૧ કઈ સંતપુરુષ પાસે જતાં જે અદબ-મર્યાદા સાચવવાની હોય છે તેનું નામ અભિગમ છે. રમણ્ય–અરમણ્ય ૧૫ર આ વાક્યને આશય સ્પષ્ટ કરવા ટીકાકાર આ પ્રમાણે જણાવે છેઃ “કેશકુમારજી રાજા પએસીને કહે છે કે હે રાજન ! તું જૈનધર્માનુગામી ન હતો ત્યારે બીજા લોકોને દાન આપતો હતો. દાનની તારી આ પ્રથા હવે પણ તારે ચાલુ રાખવી ઉચિત છે. અર્થાત જૈન ધર્માનુગામી થયા પછી પણ તું પહેલાં જેવો દાની હતે તેજ હવે પણ દાની રહે એ ઉચિત છે. તાત્પર્ય એ કે તું પહેલાં જેવો રમણીય હતા તેવોજ રમણીય હવે પછી પણ રહેજે, પણ અરમણીય ન થતો. અરમણીય થઈશ-ટુંકી દષ્ટિવાળા થઈશ–તે જૈનધર્મની અપકીર્તિ થશે અને અમને અંતરાયકર્મ લાગશે.” Page #253 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૦ શ્રી રાયપસણય સુત્ત ઃ ટિપ્પણો (" मा णं तुमे पुव्वं रमणिज्जे भवित्ता पच्छा भरमणिज्जे भविज्जासि ॥ इत्यादेर्ग्रन्थस्य अयं भावार्थ:-पूर्वमन्येषां दात्रा भूत्वा सम्प्रति जैनधर्मप्रतिपत्त्या तेषामदात्रा न भवितव्यम् अस्माकमन्तरायस्य जिनधर्मापभ्राजनस्य જ પ્રસઃ ” પૃ૦ ૧૪૫). રાજા પએસીને આ સૂચના કરી કેશીકુમારજીએ વિશાળ ભાવની જે સમજ આપી છે તે અતિમહત્ત્વની છે અને આજે આપણે એને અનુસરીએ તે જૈનધર્મની પ્રભાવના થવા ઉપરાંત સમાજમાં પણ શાંતિ પેદા કરી શકીએ. વિષ ૧૫૩ ભેજનમાં કે પીણામાં વિષ ભેળવવાની કળા તો પ્રખ્યાત છે, પણ વસ્ત્રમાં સુંઘવાની માળાઓમાં અને શણગારના સામાનમાં, ન કળી શકાય તે રીતે વિષ ભેળવવાની કળા તે કાળે પણ લોકોમાં જાણીતી હતી એ જાસ્વા જેવી હકીકત છે. આજે પણ એવા વિષમય પષાક બને છે કે જેને પહેરતાં જ મરણ નીપજે. રોષ ૧૫૪ ધર્મને સ્પર્શ થતાં-ધર્માચરણને વ્યવહારમાં મૂકતાં– મનુષ્ય કેવો પવિત્ર બને છે તે આ કંડિકામાં સ્પષ્ટપણે બતાવેલું છે. જણાવેલી છે? ૧૫૫ ૧૭૪ મી કંડિકામાં આ પ્રશ્ન અને તેને ઉત્તર આવી ગયે છે. સૂયચંદ્રનાં ૧૫૬ આ સંસ્કારોને લગતી સવિસ્તર માહિતી માટે જુઓ સંસ્કારે ઉપરનું “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' માંનું ટિપણું. દાસીઓ દ્વારા ૧૫૭ માં જ્યાં જ્યાં દાસીઓનું વર્ણન આવે છે ત્યાં બધે લગભગ એક સરખે ઉલ્લેખ હોય છે. અનાર્ય દેશનાં જે નામો Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાયપાસેણુય સુત્ત : ટિપ્પણો ૨૨૧ સૂત્રમાં સૂચવેલાં છે તે જ નામો દાસીઓનાં વર્ણનમાં નોંધેલાં છે. જેમકે -- ચિલાઈયા (કિરાત દેશની) બમ્બરિયા (બાબર દેશની) સિંહલી (સિંહલ દેશની) આરબી (અરબસ્તાનની) પારસી (પારસ –પર્શિયા-દેશની) ઈત્યાદિ. આ ઉપરથી એમ સમજી શકાય છે કે આર્યોએ અનાર્યો ઉપર જય મેળવી તેમને દાસ તરીકે રાખવાની પ્રથા પાડેલી તે આજસુધી પણ ભુંસાઈ નથી. વષધરે ૧૫૮ રાજાના અંતઃપુરની રક્ષા માટે ઉક્ત દાસીઓ ઉપરાંત કેટલાક વર્ષધરો અને કંચુકીઓ પણ રાખવામાં આવતા; જેઓ મૂળથી નપુંસક હતા વા જેઓને અંતઃપુરની રક્ષા માટે ખસી કરવામાં આવતા તેઓ વર્ષધર કહેવાતા અને જે સ્ત્રીની પેઠે કાંચળીકાપડું–પહેરીને રહેતા તેઓ કંચુકી કહેવાતા. આચાર્ય હેમચંદ્ર કહે છે કે –“go વર્ષવર:” અભિધાન કાંડ-૩ શ્લ૦ ૩૯૨. અર્થાત “પંઢ એટલે વર્ષવર.” કેશમાં વર્ષવર શબ્દ છે અને સુત્રોમાં વર્ષધર શબ્દ છે, છતાં એ બન્ને શબ્દોનો ભાવ તો એક સરખો છે. કળાઓને ૧૫૯ બહોંતેર કળાની સવિસ્તર સમાજ માટે જુઓ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' માંનું કળાઓ ઉપરનું ટિપ્પણ. અઢાર દેશી ભાષા વિશારદ ૧૬૦ આ વિશેષણની સ્પષ્ટ સમજ માટે જુઓ ભગવાન મહાવીરની ધર્મકથાઓમાંનું દેશી ભાષા ઉપરનું ટિપણ. Page #255 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થયેલા ગ્રાહકેાનાં નામ. ચાન. ૧ શેઠ અંઆવીદાસ નાથાભાઇ ૧ શાહ ઠાકરશી કરશનજી ૧ શાહ ત્રીજીવન પ્રેમચંદ ૧ શાહ દલસુખ સુખલાલ ૧ દેશી પાનાચંદ હુર્ર્જીવન ૧ દોશી દેવશી ગણેશ, સરા ૧ શાહ ઉજમશી જુટાભાઈ ૧ શાહ દલીચંદ પાનાચંદ ૧ શાહ નાગર વર્ધમાનની વિધવા પત્ની ખાઈ છઅલ ૧ શાહ પાનાચંદ ગાકળ તણખલા વાળા ૧ શાહુ તેજપાળ વાઘજીનાં ધર્મપત્ની ખાઈ મણીબાઇ ૧ શાહુ દેવચંદ ધનજી ૧ ગાંધી કારચ'દ ઝવેરચંદ ૧ સંધવી ઝવેરચંદ ચતુરનાં ધર્મપત્ની આઇ સંતાફભાઈ ૧ શાહે ધારશી પાશવીર ૧ શાહ શીવલાલ ભગવાનજી પાંડવરાવાળા ૧ શાહ જીવરાજ ખુશાલ ૧ શાહ ન્યાલચંદ ખુશાલ ૧ ગાંધી કશળચંદ જીવરાજ ૧ મહેતા ગુલાબચંદ ખેતશીની પુત્રી અેન લક્ષ્મી ૧ શેઠ ચતુર જેઠાભાઈ ૧ શાહ કશળચંદ ખુશાલભાઈ ૧ કાટારી હંસરાજ આવાભાઇ ૧ શાહ તેણુશી ધનજી ૧ શાહ મૂળચંદ ભેટાભાઇ ૧ શાહ હરજીવન કરશનજી ૧ શાહ કાળીદાસ કેવળચંદ ૧ દોશી સેામદ જીવરાજ સરાવાળા ૧ ગાંધી ન્યાલચંદ હેમચંદ ૧ દોશી પીતામ્બર તલકશી ૧ ગાંધી મેહનલાલ ઝવેરચંદ ૧ શાહુ છેટાલાલ જીવરાજ ૧ શાહ માધવલાલ છગનલાલ ૧ શાહ જગજીવન દેવચંદ ૧ શેઠ મગનલાલ જેઠાભાઇ ૧ શાહ હરિલાલ વદરાવન હા. મ્હેન મુન્હેન ૧ શાહ વેલશી કરશનજી ૧ શાહ દુ જગજીવન ૧ શાહ મેાતીચંદ મારારજી હા. બાઇ રળીયાતખાઈ ૧ ભાવસાર સામદ ભૂદરજી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧ શેઠ ત્રીભુવનદાસ છગનલાલ ( ૧ દોશી નાગરદાસ ભૂરાભાઈ ૨ મહેતા ત્રંબકલાલ નરસિંહભાઈ ! ૧ શાહ લક્ષ્મીચંદ કપુરચંદ ૧ શાહ મેહનલાલ ગોબરભાઈ | ૩ શાહ રમણલાલ મગનલાલ અમદાવાદ, ૧ શાહ પુરૂષોતમ કાલીદાસ ૧ દેશી ખીમચંદ વખતચંદ ૧ શાહ ગોરધનદાસ કેશવલાલ ૨ ગાંધી લલ્લુભાઈ મગનલાલ કલવાળા ૧ શાહ તલકચંદ ખીમચંદ ૧ ખંધાર સુખલાલ દલીચંદભાઈ ૧ શાહ શિવલાલ રતનશી ૧ શાહ પોપટલાલ લક્ષ્મીચંદ ૧ ડોકટર કેશવલાલ જેઠાભાઈ ૧ ભાવસાર મેહનલાલભાઈ ૧ સંઘવી મેહનલાલ પ્રાગજી ખેડાવાળા ૧ ગે પાણી પુરૂષોતમ ઠાકરશી મુંબાઈ. ૧ શેઠ લાલચંદ જેઠાભાઈ ૧૦ છોટુભાઈ એફ. ભાવસાર ૧ શ્રી ચંચળબાઈ ખંભાતવાળા ૧૦ લાલચંદ નાગરદાસ તલ૨ દેશી મેતીચંદ ધારશી ૧ મેહનલાલ કુંવરજી તલસાણીયા સાણીયા ૧ મણિયાર મનસુખલાલ ૨૫ શ્રી શાન્તિલાલ ઠાકરશીભાઈ ધાંગધરાવાળા જીવણભાઈ ૧૦ શ્રી દલીચંદ જગજીવનદાસ ૧ દેશાઈ જેઠાલાલ પ્રેમજી થાનવાળા ૧ શ્રી પારવતીબાઈ ૫ શ્રી નાનાલાલ નાગરદાસ ૧ શાહ ડાહ્યાભાઈ મેતીચંદ લીંબડીવાળા હા. બાઈ શ્રી લક્ષ્મીબાઈ | ૫ શ્રી રામજી કરશનજીભાઇ ૧ બાઈ મણીબાઈ થાનવાળા ૧ શાહ જગજીવન નાનજી ૧ જેઠાલાલ ત્રીભુવનદાસ શાહ ૧ તલસાણીયા ખીમચંદ બેચરભાઈ થાનવાળા ૧ શાહ મણિલાલ મગનલાલ ૧૦ શેઠ ધનજીભાઈ દેવશી ઘાટકોપર ૧ શાહ મેહનલાલ ગુલાબચંદ ૧૦ શેઠ નગીનદાસ એન્ડ માણે૧ ગેસળીયા હરિલાલ ઓઘડભાઈ | કલાલ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શેઠ નારણજી પુરૂષોત્તમ ૫ શાહ જેઠાલાલ રામજીભાઇ ૫ ગેાસળીયા કીરચંદ્ર ખેતશીભાઇ ૫ શ્રી રામજીભાઇ જાદવજીભાઈ ૫ શાહ વનમાળીદાસ ગુલાબચંદ ૫ શાહુ ત્રીભુવનદાસ વલમજી ચારડીવાળા ૧ શ્રી માણેકચંદ ગેાપાળજી શેઠ ૧ શ્રી નરભેરામ મેારારજી ૫ ગં. સ્વ. રત્નગવરીઝ્હેન મુનીમ ૧ શ્રી ભગવાનજી ભાણજીભાઇ ૫ શેઠ લાધાભાઈ મણશીભાઈ ૫ શાહ હેમચંદ હરખચ દ્રભાઇ ૫ શાહ ન્યાલચંદ્ર જાદવજીભાઇ ૫ શાહ ગંગાદાસ લાલજીભાઇ ૫ શાહ લક્ષ્મીચંદ ડાહ્યાભાઈની કંપની ૧ શ્રી હેમચંદ રામજીભાઇ ૧ શ્રી હરિદાસ જગજીવનભાઇ ૧ શ્રી ખોડીદાસ મૂળજીભાઇ ૧ શ્રી ચીમનલાલ ભગવાનજી કામદાર ૫ શ્રી ડુંગરશી ડાહ્યાભાઇ ૫ કેશવજી મેાનજી ખેતાણી ૧ શ્રી મ્હેન મરઘાબાઈ વાંકાનેર. ૨ શ્રી દીપચંદ વાલજી શાહ ૨ શાહે કાનજી માધવજીભાઇ ૧ મહેતા પેાપટભાઇ ફુલચંદભાઇ ૨ શાહ ત્રીભુવનદાસ નરભેરામભાઈ ૧ મહેતા રૂપચંદ ફુલચંદભાઈ ૨ શાહ ભગવાનદાસ સૌભાગ્ય ૨ શ્રી લખમશી રતનજી ૨ શ્રી ફત્તેચંદ મેાતીચંદ દેશાઇ ૨ શ્રી અમૃતલાલ નાગરદાસ ૨ શ્રી સુંદરજી મૂળજીભાઇ ૨ શ્રી જગજીવન દયાળભાઈ ૨ શ્રી ચંદુલાલ જગજીવનભાઇ ૧ મહેતા મલુકચંદ મેાતીચંદભાઇ ૧ મહેતા કાન્તિલાલ કપુરચંદભાઇ ૧ સેાલાણી મેાહનલાલ હરજીવનભાઇ ૧ સેાલાણી ધરમશી નાનચંદભાઇ ૧ શ્રી વીરચંદ હંસરાજભાઇ ૨ શ્રી કરસનજી ભીમભાઇ દોશી ૧ શ્રી લીલાધર પાનાચંદભાઈ દોશી ૨ શ્રી મકનજી મૂળચંદ ૨ શ્રી હાથીભાઇ ડાસાભાઇ ૨ શ્રી ગીરધરલાલ દામેાદર દફતરી ૧ શ્રી એચર મેાનજી ગાંધી ૧ શ્રી પ્રેમચંદ નાનચંદભાઇ ૧ શ્રી તુળીદાસ હરખચંદભાઇ ૧ શ્રી અ. સૌ. હૅન લક્ષ્મીમાાઈ ધનજી ૧ શ્રી જગજીવન પાનાચંદ દોશી ૧ શ્રી પ્રેમચંદ લાલજીભાઈ દોશી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી કડવા પરશાતમ ગાંધી હડમતીયાવાળા ૧ શ્રી કાળીદાસ ત્રીકમજી સોંધવી ૧ શ્રી ઝુંઝાભાઇ સામચંદ્ર સંધવી ૧ શ્રી કશળચંદ ગર્લ સંઘવી ૧ શ્રી ચત્રભુજ કચરાભાઇ સંધવી । શ્રી હેમચંદ જેચદભાઇ સંધવી ૧ શ્રી ત્રીકમચંદ ચાંદ સંધવી ૧ શ્રી હીરાચંદ માનસીંગ સાંધવી ૧ શ્રી અમૃતલાલ શામજી સોંધવી ૧ શ્રી અભેચંદ શામજી સંઘવી ૧ શ્રી જૈન અજરામરજી લાયબ્રેરી ૧ શ્રી ચત્રભુજ પાશવીર પટેલ પડધરીવાળા ૧ શ્રી મણિલાલ વનમાળીદાસ શાહ રાજકાટવાળા ૧ શ્રી નારણજી Üદરજી સંધવી ૧ મ્હેન શ્રી ચંપાન્હેન રૂપચંદ ૧ શ્રી મેહનલાલ શામજી સોંધવી ૧ શ્રી મેાતીચંદ ચતુર શેર ૧ શ્રી દેવજી ફુલચંદ શેઠ ૧ શ્રી ત્રીભુવનદાસ હરજીવનદાસ શેઠ ૧ શ્રી મેહનલાલ લક્ષ્મીચંદ શેઠ ૧ શ્રી ભગવાનજી દેવશી ફોટ ૧ શ્રી વાલજી ફુલચંદ મહેતા ૧ શ્રી મેાતીચંદ કેશવજી મહેતા જામનગર. ૨ શ્રી ઈંદરજી વેલાભાઇ પટેલ ૨ શ્રી છગનલાલ લક્ષ્મીચંદ શાહ જામક ડેારણાવાળા ૨. શ્રી સેમચંદ ટાકરશી જ્ઞાનવર્ધક પુસ્તકાલય ૨ શ્રી દેવચંદ મલુકચંદ શાહ ૨ શ્રી જગત્વન ખેતશી શાહ ૧ શ્રી ખેતશી બેચરભાઈ શે ૧ શ્રી ગોકળદાસ વચ્છરાજ મેાદી ૧ વકીલ ઘેલાભાઈ કશળચંદભાઈ ૧ શ્રી મેારાજી કરશનજી ખત્રી ૧ શ્રી જગવન રાધવજી ખત્રી ૧ શ્રી કશળચંદ કલ્યાણજી મહેતા ૧ શ્રી માવજી માણેકચ દભાઇ વારા ૧ શ્રી ધરમશી પાનાચંદ વારા ૧ શ્રી માનજી પાનાચંદ વારા ૧ શ્રી માધવજી પેાપટભાઇ વારા ૧ શ્રી રણુÈાડલાલ પ્રભુલાલ કાહારી લાલ. ૫ શ્રી શાન્તિલાલ નાથાલાલ શાહ ૨ શ્રી શક૬ સુરચંદભાઇ ચારવડાદરાવાળા ૧ શ્રી હિમતલાલ નગીનદાસ શાહ ૧ શ્રી મ'ગળદાસ નગીનદાસ શાહ ૧ શ્રી નાનચંદુભાઇ હડીસીંગ લીંબડીવાળા ૧ શ્રી કંચનલાલ મેહનલાલ તલસાણીયા, વઢવાણ કેમ્પવાળા ૧ શ્રી કપુરચંદ કેશવલાલ સંઘવી લીંબડીવાળા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી ચીમનલાલ દલસુખરામ રાપર (કચ્છ-વાગડ) દેગામવાળા ૧ શ્રી સ્થાનકવાસી જૈન સ્થાનકખાતે ૧ શ્રી રતિલાલ મણિલાલ શેઠ ૧ શ્રી હીરાચંદ પ્રાગજી મોરબીયા ૧ શ્રી ઘેલાભાઈ પ્રાણલાલ શાહ ૧ શ્રી સેમચંદ છફરાજ મોરબીયા ૧ શ્રી મૂળજીભાઈ નિર્ભયરામ ૧ શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ પૂજ દોશી, ગોંડળવાળા ૧ શ્રી પરશોતમ હીરજી મહેતા પાલણપુર. ૧ શ્રી દીપચંદ કરમચંદ મેરબીયા ૧૦ શ્રી છોટાલાલ હેમુભાઈ મહેતા માંગરોળ. ૬ બહેન શ્રી મફત બહેન મોદી | ૧ શ્રી જગમોહનદાસ સૌભાગ્યચંદ ૧ શ્રી બહાદુરમલ મંગળજીભાઈ શાહ કોઠારી ૧ શ્રી ખીમચંદ ઇંદરજીભાઇ શાહ ૨ શ્રી લોકાગચ્છ સ્થાનકમાર્ગી ૨ શ્રી કરશનદાસ ઈદરજીભાઈ શાહ જિન લાયબ્રેરી હા. બહાદુર | ૧ શ્રી છોટાલાલ કપુરચંદભાઈ શાહ ભલભાઈ કોઠારી ૧ શ્રી હરિદાસ જગજીવનભાઈ શાહ ખેડા. ૨ શ્રી નેમચંદ વિશનજીભાઈ શાહ ૩ શ્રી સકરચંદ પાનાચંદ ભાવસાર ૧ શ્રી રામચંદ હીરાચંદ શાહ ૨ શ્રી ભીખાભાઈ ભાઈલાલ , ૧ શ્રી ગુલાબચંદ લીલાધર ૧ શ્રી ભોગીલાલ વરજીવનદાસ, ૧ શ્રી ત્રીભુવનદાસ નાનજીભાઈ શાહ ૧ શ્રી મગનલાલ નરોત્તમદાસ , ૧ શ્રી ગેસળીયા રવજી નારણજી ૧ શ્રી મોહનલાલ નારણદાસ , શ્રી સંધ ૧ શ્રી પૂજાલાલ જમનાદાસ , માનકુવા (કચ્છ) ૧ શ્રી સેમચંદ લલ્લુભાઇ ,, ૧ શ્રી લવજી તનશી મહેતા ૧ શ્રી ચીમનલાલ ઈશ્વરદાસ , ૨ શ્રી દેવકરણ લવજી મહેતા ૧ શ્રી છોટાલાલ કીશોરદાસ , ૧ શ્રી ગોપાળજી વલમજી શેઠ ૧ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ૧ શ્રી નાનાલાલ રતનશી મહેતા ૧ શ્રી અંબાલાલ રણછોડદાસ , ૧ શ્રી વસનજી હીરાચંદ મહેતા ૧ શ્રી મોહનલાલ લલુભાઈ , ગુંદાળા (કચ્છ). ૧ શ્રી મહાલાલ કસ્તુરદાસ , ૧ ૨ શ્રી લાલજી ગુણપત દેઢીયા Page #260 -------------------------------------------------------------------------- ________________ વડાળ (જુનાગઢ) જલગાંવ (પૂર્વ ખાનદેશ) ૨ શ્રી જેચંદ નથુભાઈ કોઠારી [ ૧ શ્રી રાજમલ નંદલાલ વરણગાંવ જામજોધપુર (કાઠીયાવાડ) ૧ શ્રી બાબુલાલ નાથાલાલ જલગાંવ ૨ શ્રી સ્થાનકવાસી જૈનસંઘ ૧ શ્રી છોટમલ હીરાલાલ ભુસાવળ હા. શ્રી વીઠલજી કરજભાઈ ! ૧ શ્રી સેરમલ મીશ્રીમલ હરસુદ વઢવાણ શહેર, લખતર, ૫ શ્રી ઉજમશી ફુલચંદભાઈ ૨ શ્રી મગનલાલ વીરચંદ શાહ સરન્યાયાધિશ ૨ શ્રી તેજપાળ તળસી ગાંધી ૧ શ્રી જેઠાલાલ તારાચંદ હા. જીવીબહેન ૧ વકીલ જગજીવનદાસ ડામરશી ૨ શ્રી અમૃતલાલ ઓઘડભાઈ ૧ શ્રી ઠાકરશી ગુલાબચંદ શાહ ૨ શ્રી મહાદેવ લક્ષ્મીચંદ ૧ શ્રી શીવલાલ કેશવજી શાહ ગોસળીયા દેદાદરાવાળા ૧ શ્રી ભા. ઈશ્વર હલ્લુભાઈ ૧ શ્રી નરશીભાઈ જેચંદ શેઠ ( ૧ શ્રી લક્ષ્મીદાસ નેણશીભાઈ વઢવાણ કેમ્પ. મહેતા ૩ વકીલ માણેકલાલ નાગરદાસ ગઢશીશા (કચ્છ) ૧ તલસાણીયા દેવસી વેલસી ૨ શ્રી જૈન દેરાસર સાણંદ, ૨ ડે. મેહનલાલ એસ. દેસાઈ ૨ શ્રી સ્થાનકવાસી જૈનશાળા ૧ શ્રી ગેપાળજી કરશી, દેવપુર હા. ચત્રભુજ રાજપાછળ ૧ શ્રી પ્રેમજી વેલજી શાહ લીંબડી ધરણગાંવ (પૂર્વખાનદેશ) ૫ શ્રી છબીલાલ સુખલાલ તલ ૧ શ્રી કચરાભાઈ દેવાણી શાહ દેવપુર સાણીયા ૧ શ્રી કલ્યાણ ખેરાજ દેવપુર સુદામડા, ૧ શ્રી જેસીંગભાઈ ધરમશી વાંઢ ૧ શેઠ ઓધવજી કલુભાઈ ૨ શ્રી મૂળજી શીવજી દરસડા ૧ શ્રી લક્ષ્મીચંદ હંસરાજ કામદાર ભાવનગર, ૧ શ્રી શીવલાલ વેલશી શાહ || ૩ શ્રી ત્રીકમજી કાળીદાસ શેઠ ૧ શ્રી પ્રેમચંદ હરજીવનદાસ શાહ 1 ૨ શ્રી હેમચંદ હરિચંદ બદાણું ૧ શ્રી મનસુખલાલ કચરાભાઈ ગાંધી | ૧ શ્રી હરગોવિંદદાસ હરિચંદ ૧ શ્રી સ્થાનકવાસી જૈન લાયબ્રેરી બદાણું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી શેઠ વાલજીભાઈ વીઠલદાસ ! પરચુરણ. ૧ શ્રી સવાઈલાલ કુબેરદાસ ગાંધી ૧ શ્રી હરખચંદ ભવાનભાઈ તલ૧ શ્રી વીરચંદ કુલચંદ શાહ સાણીયા લિંબડીવાળા,હાલ લાહોર ૧ શ્રી જાદવજી ભાયચંદ અંધાર ૧ શ્રી કેશવલાલ જીવરાજ શાહ ૧ શ્રી ભગવાનદાસ જગજીવનદાસ અમૃતસર ૧ શ્રી મેહનલાલ મગનલાલ ૧ શ્રી મોહનલાલ ઝાંસા શાહ ,, ડેલીવાળા ૧ શ્રી રતિલાલ હેમચંદ શાહ , ૧ શ્રી જગજીવન ત્રીભવન ગાંધી ૧ શ્રી મણિલાલ ભૂરાભાઈ શાહ ,, ૧ શ્રી ચીમનલાલ મૂળચંદ શાહ ૧ શ્રી છોટાલાલ મગનલાલ ડેલીજેતપુર (કાઠિયાવાડ) વાળા કટકતુરા ૧ શ્રી લીંબડી સ્થાનકવાસી જૈન ૪ શ્રી રતિલાલ સુખલાલ તલસા ઉપાશ્રય | |ીયા લિબડીવાળા, લાહોર ૧ શ્રી વકીલ જીવરાજ વર્ધમાન શાહ ૧ શ્રી રસિકલાલભાઇ શાહ . ૧ શ્રી નરભેરામ આણંદજી ધોળીયા સાયલાવાળા, લાહોર ૧ શ્રી હરજીવન ત્રીભુવન કોઠારી ૧ શ્રી નવલચંદભાઈ શાહ લાહોર, ૧ શ્રી જેઠાભાઈ બેચરભાઇ મેચી { ૨ શ્રી હરખચંદ કુંવરજી શાહ ૧ શ્રી મા. દુલભજી માણેકચંદ કલકત્તા ૧ વકીલ જીવરાજ વર્ધમાન ૨ શ્રી નટવરલાલ હીરાચંદ શેઠ ,, ૩ શ્રી રાયશી આશુભાઈ ભરારા ૧ લીંબડી સ્થાનક ૧ શ્રી માણેકચંદ અંબાવીદાસ હા. વકીલ જીવરાજભાઈ ૧ શ્રી. તલકચંદ દેવજી ખાટલી નવાગઢવાલા | ૧ શ્રી શાન્તાગવરી માનસિંગ ૧ પેળીયા નરભેરામ આણંદજી મહેતા, ખાખરા જીવાપર ૧ શ્રી દુલભજી માણેકચંદ શાહ : ૧ શ્રી મણિબાઈ કાલીદાસ , ૧ માં. પ્રેમચંદ મુળજી ૧ શ્રી ખરેડી સ્થાનકવાસી જૈન ૧ દોસી નરભેરામ ગાંગજી ઉપાશ્રય ખરેડી ૧ મચી જેઠાભાઈ બેચર ૧ શ્રી માણેકચંદ અજરામર ગાંધી ૧ શ્રી હરજીવન ત્રીભવન કોઠારી ૧ શ્રી ભીમજી કાળીદાસ સોરઠીયા | ૧ શ્રી દલીચંદ માણેકચંદ ખીલેસ ખરેડી Page #262 -------------------------------------------------------------------------- ________________