________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧૪૯
૨૫૧ જ્યારથી રાજા પએસીનું ધ્યાન રાજ્યકારભાર અને વિષપભેગે તરફ ઓછું રહેવા લાગ્યું–ઓસરવા લાગ્યું, ત્યારથી તેની રસીલી રાણી સૂર્યકાંતાને એવો વિચાર થયે કે હવે કે શસ્ત્રપ્રયાગ, અગ્નિ પ્રગ, મંત્રપ્રયાગ કે વિષપ્રયોગદ્વારા રાજા પએસીને ઠેકાણે કો જોઈએ, રાજકુમાર સૂર્યકાંતને રાજ્યાભિષેક કરવું જોઈએ અને મારે વિવિધ વિષપભેગમાં રસ લેતાં લેતાં રાજ્યશ્રીને સંભાળતા રહેવું જોઈએ.
તેણીએ આ પોતાને સંક૯૫ રાજકુમાર સૂર્યકાંતને સૂચવ્યું અને રાજાને મારી નાખી તેને રાજ્યસિંહાસન આપવાનું જણાવ્યું.
રાજકુમાર સૂર્યકાંત પિતાની માતાના તેવા દૂર વિચારમાં સંમત ન થયે અને તે બાબત કશે ઉત્તર ન આપતાં મૌન જ રહ્યો.
પિતાના એ વિચારમાં રાજકુમારની અસંમતિ જાણી તેણીને એમ થયું કે રખેને રાજકુમાર તેના આ રહસ્યને ભેદ ફ્રેડી નાખે અને રાજાને બધું કહી દે.
આમ વિચારી તેણી રાજ એસીને મારવા લાગ શેધવા લાગી, તેનાં છિદ્રો જેવા લાગી અને હવે તેને શીવ્ર મારી નાખવાની બાબતમાં સાવધાન રહેવા લાગી.
૨૫૨ એકવાર લાગ મળતાં જ તેણુએ રાજા પએસીના ખાનપાનમાં, તેને પહેરવાનાં વસ્ત્રોમાં, સુંઘવાની માળાઓમાં અને તેના શણગારનાં ઘરેણાંઓમાં ૧૫૩વિષ ભેળવ્યું.
નાહી ધોઈ બલિકર્મ કરી જે રાજા રસવતી શાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org