________________
--
-
--
-
-
--
-
૧૦૪
શ્રી રાયપાસેણઈય સુર
રથને સ્થિર કર્યો, પછી રથથી ઊતરી પિતાના રાજાએ આપેલું ભેટછું લઈ જિતશત્રુ રાજાના ઘરમાં અંદરની ઉપસ્થાનશાળામાં ગયે, ત્યાં પહોંચી રાજા જિતશત્રુને પ્રણામ કર્યા, તેને “જય હો વિજય હો ” એમ કહીને વધા અને પછી રાજા પચેસીએ મોકલેલું ભેગું નજર કર્યું.
એ ભેટ સ્વીકારી જિતશત્રુ રાજાએ ચિત્ત સારથિને સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેને ઊતરવા માટે રાજમાર્ગ ઉપર એક મેટે આવાસ કાઢી આપે. ચિત્ત સારથિ સાવત્થી નગરીની વચ્ચોવચ્ચ થતો તે આ પેલે ઊતારે જઈ પહોંચે, નાહ્યા, બલિકર્મ કર્યું, માંગલિક શુદ્ધ વસ્ત્રો પહેર્યા, નાનાં પણ મહામૂલ્ય ઘરેણાંથી શરીરને શણગાર્યું.
પછી જમી કરીને ચેક થઈ સુંદર રીતે ગંઠવેલા સિંહાસન ઉપર આવીને બેઠે એટલે બપોરને વખતે નમતે છાંચે એની સામે ગાંધ મધુર ગીત ગાવા લાગ્યા અને કુશળ નાચનારાઓ સુંદર નૃત્ય કરવા લાગ્યા. આ રીતે માનવભેગ્ય ઉત્તમ સુખોને ભેગવતે તે ત્યાં સાવથી નગરીમાં રહેવા લાગ્યું.
૧૮૫ તે વખતે ત્યાં સાવથી નગરીમાંપાર્થાપત્ય કેશી નામે કુમારશ્રમણ પણ આવેલા હતા. એ કેશી કુમારશ્રમણ જાતવાન કુલીન બલિષ્ઠ વિનયી જ્ઞાની સમ્યગ્દર્શની ચારિત્રશીલ લાજવાન નિરભિમાની ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. એમણે કેધ માન માયા અને લોભ ઉપર જીત મેળવેલી હતી, નિદ્રા ઇંદ્રિયો અને પરીષહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org