________________
શ્રી રાયપસેય સુત્ત
વાક્રયસમુદ્ઘાત કર્યાં અને તે દ્વારા સભ્યેય ચેાજન લાં દંડ કાઢયો, જાડાં પુદ્ગલેાને મૂકી સૂક્ષ્મ પુદ્ગલાને લીધાં, વળી, ફરીવાર પણ વૈક્રિયસમુદ્ઘાત કર્યાં અને પછી તે આભિચેગિક ધ્રુવા દિવ્ય એવા તે વિમાન અનાવવાની પ્રવૃત્તિમાં લાગી પડ્યા.
७७
૩૪
૪૮ તે દેવાએ એ દિવ્ય યાન વિમાનની ત્રણ બાજુએ ત્રણ મેટાં સુંદર સેાપાન ગેાઠવ્યાંઃ એક સેાપાન પૂર્વમાં, બીજી દક્ષિણમાં અને ત્રીજુ ઉત્તરમાં. તે સેાપાનાની ભેાંચ વમય મનાવી તેનાં પ્રતિષ્ઠાને રિષ્ઠરત્નાનાં બનાવ્યાં, ટેકા માટે મૂકેલા સ્તંભેા વ્યરત્નમાંથી ઘડા, સેાપાનનાં પાટિયાં સોનારૂપામય રચ્યાં, કઠેડામાં આવેલી સૂઈ ( સળિયા ) લેાહિતાક્ષરત્નામાંથી નીપજાવી સાંધાના ભાગે વજ્રથી જડયા, અવલંબનાને અનેક પ્રકારનાં મણિએમાંથી અનાવ્યાં, અવલંબન બાહુઓને સાપાનાની અને ખાજુની કઠેડાવાળી ભીંતાને પણ મણિએમાંથી જ રચ્યાં. આ પ્રકારે તે દેવાએ યાન વિમાની ત્રણ બાજુએ મૂકેલાં સેાપાના અતિ આકર્ષક, જોનારના ચિત્તને પ્રસાદ ઉપજાવે એવાં અને ઘણાં મનોહર બનાવ્યાં.
૪૯ તે ત્રણે સુંદર સપાનાની આગળ સુંદર તેારણા મધ્યાં. તે તારણા પણ ચંદ્રકાંત અને સૂર્યકાંત વગેરે અનેક મણુિઓથી ભરેલાં હતાં, મણિમય સ્તંભા ઉપર ગેાઠવેલાં હાવાથી નિશ્ચલ હતાં, તેમાં વિવિધ પ્રકારનાં મેાતીએ મૂકીને અનેક પ્રકારની ભાત પાડેલી હતી, હાથી, ઘેાડા, મગર, પક્ષી, વનવેલા અને કમળવેલા વગેરે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org