________________
શ્રી રાયપણઈય સુત્ત
રૂપ
પ્રકારનાં ચિત્રે એ તોરણામાં કરેલાં હતાં, ફરતી પૂતળી જેવાં યંત્રે પણ એમાં ભરેલાં હતાં અથવા ગંઠવેલાં હતાં, એ બધાં તારણે ખૂબ પ્રકાશમાન હતાં, જોનારની આંખને અડકનારના હાથને સુખ ઉપજાવે એવાં પ્રાસાદિક હતાં.
૫૦ વળી, તે તરણેની ઉપર તે આભિયોગિક દેવોએ સાથીઓ, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મસ્ય-માછલી અને દર્પણ એ આઠ આઠ મંગલે ગેઠવ્યાં, ઉપરાંત વજમાંથી બનાવેલાં ડાંવાળાં કાળાં ચામર, ધોળાં ચામર વગેરે અનેક રંગનાં ચામરની ધજાઓ પણ તે તોરણે ઉપર લટકાવેલી હતી.
પ૧ વળી, તે તેરણો ઉપર, છત્ર ઉપર છત્ર હોય તે ઘાટે અનેક છે, એ પ્રમાણે અનેક ઘંટડીઓ, પતાકાઓ, સર્વ રત્નમય ઉત્પલના, કુમુદના, નલિનના, સો પાંખડીવાળા કમળના અને હજાર પાંખડીવાળા કમળના અનેક ગુચછાઓ ગોઠવેલા હતા.
પર હવે તે આભિગિક દે, એ સપાન અને તેને લગતી બીજી બધી સુંદર રચના પૂરી કરી તે દિવ્ય ચાન વિમાનની અંદરના ભૂમિભાગને સુંદરમાં સુંદર રીતે સજાવવાની પ્રવૃત્તિમાં લાગી ગયા.
પ૩ તે દિવ્ય યાન વિમાનની અંદર ભૂમિભાગ, તે દેએ સર્વ પ્રકારે અત્યંત સમ બનાવ્યું હતું. જેમ ઢોલનો ઉપરનો ભાગ, મૃદંગને ઉપરનો ભાગ, સરોવરને ઉપરતળને ભાગ, હાથની હથેળીને ભાગ, ચંદ્રના મંડળને ભાગ, સૂર્યના મંડળ ભાગ, આરીસાને ઉપરનો ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org