________________
--
-
૭૧.
શ્રી રાયપણુઈય સુત સુગંધી છાયા છે. મંગળરૂ૫ ચિત્રથી આલેખેલાં ચંદ્રના ઘાટ જેવાં એ સવ છે અતિશેનિક છે.
વળી, એ તરણેની આગળ બે બે ચામરાની હયાતી જણાવેલી છે. એ ચામરોના હાથા વૈર્યના અને એમાં વિવિધ મણિરતનની કેરણી કરેલી છે. ક્ષીરસાગરના પીણું જેવાં પાતળા વાળવાળાં સર્વરત્નમય એ ચામર બહુ સુશેભિત દેખાય છે.
૧૨૩ એ જ પ્રમાણે તે તેરણોની આગળ તેલ, કુઠ–ઉપલેટ, પત્ર–તમાલપત્ર, ચૂઓ, તગર,એલચી, હરતાળ, હિંગળક, મણસિલ અને અંજનના બે કુડલાઓની અસ્તિ જણાવેલી છે. એ કુડલાઓ સર્વરત્નમય અને અનુપમ શેભાવાળા છે.
વળી, એ સૂર્યાભવિમાનના એક એક બારણું ઉપર ચકની નીશાનીવાળા એકસો ને આઠ ધ્વજે છે; એ જ પ્રમાણે મૃગ, ગરુડ, છત્ર, પીંછું, પક્ષી, સિંહ, વૃષભ, ચારદંતે હાથી અને ઉત્તમ નાગની નીશાનીવાળા એકસે ને આઠ આઠ ધ્વજે છે, અર્થાત્ એ પ્રત્યેક બારણા ઉપર એક હજાર અને એંશી દવ લહેરી રહ્યા છે એમ જણાવેલું છે.
૧૨૪ એ સૂર્યાભવિમાનમાં ચંદરવાથી સુશોભિત પાંસઠ પાંસઠ ભૌમ–ભૂમિનાં સ્થાન જણાવેલાં છે. એ ભૌમની બરાબર વચ્ચે એક એક સિંહાસન માંડેલું છે, બાકીના ભૌમે. ઉપર એક એક ભદ્રાસન માંડેલું છે.
વિમાનનાં બારણાંઓનાં ઓતર સેળ પ્રકારનાં રત્નથી ઘડેલાં છે. બારણુઓ ઉપર ધજા અને છત્રથી
Sલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org