________________
૭૨
શ્રી રાયપાસેણઈય સુત્ત
શેભતાં આઠ આઠ મંગલે આવેલાં છે. એ રીતે વિમાનની ચારે બાજુના તે બધાં બારણુઓ એવી ઉત્તમોત્તમ શેભાવાળાં છે.
૧૨૫ એ સૂર્યાભવિમાનની આસપાસ પાંચસે પાંચસેં ચજન મૂકીને ચાર દિશામાં ચાર વનડે આવેલા છે. પૂર્વમાં અશેકવન, દક્ષિણમાં સાદડવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં ચૂતકવન. એ વનખંડની લંબાઈ સાડાબાર લાખ એજનથી કાંઈક વધારે અને પહેલા પાંચસે જન છે. તે દરેકની ફરતો એક એક કેટ છે. એમ એ ચારે વનખંડે લીલાછમ જેવા, ટાઢા હિમ જેવા, જેનારની આંખને ઠારે એવા શીતળ છે.
૧૨૬ તે વનખંડેનું સેંતળ તદ્દન સમ-સપાટ છે, તે ઉપર અનેક પ્રકારના મણિઓ અને તૃણે શેભી રહ્યાં છે, તેમને સ્પર્શ અને ગંધ મનગમતે આકર્ષક છે.
હે ભગવન્! પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તરના વાયરા વાય છે ત્યારે મંદ મંદ હલતા પરસ્પર અથડાતા એવા તે તૃણોને અને મણિઓને કે અવાજ થાય છે?
હે ગૌતમ ! એમને અવાજ શ્રમહર કૃતિમધુર અને કૃતિને અત્યંત તૃપ્તિ આપનારો થાય છે.
૧૨૭ છત્ર, ધજા, ઘંટ, પતાકા અને ઉત્તમ તેરણાથી સુશોભિત એક સુંદર રથ હોય, જેની ચારે બાજુ નાની નાની ટેકરીઓ જડેલી હોય, હિમાલયમાં ઉગેલા તિનિશના લાકડામાંથી બનાવેલ હોય, આરા અને ધંસરું બરાબર બેસાડેલાં હોય, પૈડા ઉપર લેઢાને પાટો મજબૂત હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org