________________
શ્રી રાયપાસેણુઈય સુત્ત હે ચિરંજીવ શ્રમણ ! એ બે બે પાત્રીઓ ગાયને ખાણ આપવાના મોટા ગોળ સુંડલા જેવી મોટી સર્વરત્નમય અને શોભનાતિશાભન છે.
વળી, એ તોરણની આગળ નાનાવિધ ભાંડેથી ભરેલા સર્વરત્નમય બે બે સુપ્રતિષ્ઠકે છે–શરાવે છે, બે બે મને મુલિકાઓ–પેઢલીઓ છે. એ પેઢલીઓમાં સેનાનાં અને રૂપાનાં અનેક પાટિયાઓ જણાવેલાં છે. તે સેનાનપાનાં પાટિયાઓમાં વમય નાગદંતે જડેલા છે, એ નાગદેતો ઉપર વેજીમય શિકાં છે, એ શિકાં ઉપર કાળા નીલા રાતા પીળા અને ધેળા સૂતરના પડદાવાળા પવનથી ભરેલા ઘડાઓ છે; એ બધા પવનપૂર્ણ ઘટે વૈદુર્યમય સુંદર છે.
વળી, એ તેની આગળ રતનથી ભરેલા બળે કરંડિયાઓ છે. ચકવર્તીના રત્નપૂર્ણ કરંડિયાની જેમ એ કરંડિયાએ પોતાના પ્રકાશથી એ જગ્યાને ચારે બાજુથી ચકચકતી કરી મૂકે છે.
વળી, એ તેરણની આગળ વજીમય અબે હયકંઠા ગજકંઠા નરકંઠા કિન્નરકંઠા જિંપુરુષકંઠા મહારગકઠા ગાંધર્વકંઠા અને વૃષભકઠા છે. તેમાં સર્વરત્નમય બબ્બે ચંગેરીઓ છે. તેમાં સર્વરત્નમય પુષ્પ માળા ચૂર્ણ વસ્ત્ર આભરણ સરસવ અને પીંછીઓ મૂકેલી છે.
વળી, એ તોરણેની આગળ બબ્બે સિંહાસને અને બખે છત્ર હોવાનું જણાવેલું છે. એ છત્રોના દાંડા વૈડુર્થના,કાની–બૂલ સોનાની, સાંધા વાના, મેતીથી પરોવેલી સોનાની આઠ હજાર સળીઓ અને ચંદન જેવી શીતળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org