________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૨૦ એ મહેલનાં બારણાંની બંને બાજુ સેળ સોળ તોરણે જણવેલાં છે. એ મણિમય તોરણે મણિમય થાંભલાઓ ઉપર બેસાડેલાં છે, તેમના ઉપર પટ્ટા વગેરેના ગુચ્છાઓ ટાંગેલા છે, તે એક એક તરણની આગળ પૂર્વે વર્ણવેલા એવા નાગદંતે તથા એવી જ બબ્બે પૂતળીઓ ઊભેલી છે. તે જ રીતે દરેક તોરણની આગળ એક એક બાજુ સર્વરત્નમય ઘોડા હાથી માનવ કિનર કિંગુરુષ મહે૨. ગાંધર્વ અને વૃષભની હારો આવેલી છે, તેજ પ્રકારે નિત્ય પુષ્પવાળી સર્વરત્નમય પદ્મલતા વગેરેની શ્રેણિ આવેલી છે. એ રીતે, હે આયુષ્યનું શ્રમણ ! દિશાસ્વસ્તિક ચંદનકલશ અને મત્તગજના મુખની જેવા ભંગારની બે બે હાર ગોઠવેલી છે.
૧૨૧ વળી, તે તેરણની આગળ બબ બબે આરિસા હોવાનું જણાવેલું છે. એ આરિસાનાં એકઠાં સુવર્ણમય, મંડળ અંકરત્નમય અને એમાં પડતાં પ્રતિબિંબ નિમલાતિનિર્મળ છે. હે દીર્ઘજીવી શ્રમણ ! ચંદ્રમંડળ જેવા એ નિર્મળ આરિસા અર્ધ કાયપ્રમાણ જણાવેલા છે.
૧૨૨ વળી,એ તેની આગળ વજાના બે થાળે જણાવેલા છે. એ રથના પૈડા જેવા મોટા મોટા થાળે જાણે કે ત્રણવાર છડેલા આખા ચેખાથી ભરેલા જ હોય એવા ભાસે છે.
વળી, એ તોરણોની આગળ સ્વચ્છ પાણું અને તાજા લીલાં ફળથી ભરેલી બે બે પાત્રીઓ મૂકેલી જણાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org