________________
શ્રી રાયપણુઈય સુત્ત
૭૫
ચારે દિશામાં ત્રણ ત્રણ પાને છે, તે સપાને ઉપર તેણે ધજાઓ અને છત્રો વગેરે રોભી રહ્યાં છે.
તેમાં નાની નાની વાની અને કૂવાની હારમાં વચ્ચે વચ્ચે ઘણા ઉત્પાતપર્વત નિયતિપર્વતે જગતી પર્વતે દારુપર્વતે આવેલા છે તથા કેઈ ઊંચા કે નીચા એવા દકમંડપ દકનાલકે અને દકમ ઊભા કરેલા છે.
૧૩૦ વળી ત્યાં મનુષ્યને હિંચવાલાયક હિંચકા જેવા કેટલાક હિંચકાઓ ગોઠવાએલા છે, તેમ પક્ષીઓને સૂલવાલાયક મૂલા જેવા કેટલાયે ઝૂલાઓ ખૂલી રહ્યા છે. એ બધા હિંચકાઓ અને ઝૂલાએ સર્વરનમય હોવાથી અધિકાધિક પ્રકાશમાન અને મનોહર છે.
વચ્ચે વચ્ચે આવેલા તે ઉત્પાતપર્વતે વગેરે પર્વતે ઉપર અને હિંચકાઓ ઉપર સર્વરત્નમય એવાં અનેક હંસાસને, કોંચાસને, ગરુડાસન, ઉન્નત ઢળતાં અને લાંબા આસન, પદ્યાસને, ભદ્રાસને, વૃષભાસને, સિંહાસને, પદ્માસને અને સ્વસ્તિકાસને સજાએલાં છે.
૧૩૧ વળી, તે વનખંડોમાં સર્વરનમય ઝળહળાયમાન એવાં આલિગૃહ, માલિગ્રહો, કદલીગૃહ, લતાગૃહ, આસનગૃહ, પ્રેક્ષણગૃહ, મજનગૃહ, મંડનગૃહો, પ્રસાધનગૃહ, ગર્ભગૃહો, મેહનગૃહ, શાલાગૃહ, જાળીવાળાં ગૃહ, ચિત્રગૃહો, કુસુમાગૃહો, ગધગૃહો, આરિસાભવને શેભી રહ્યાં છે અને તે પ્રત્યેક ગૃહમાં પૂર્વે કહ્યા પ્રમાણે હિંસાનો વગેરે આરામ આપનારાં આસને માંડેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org