________________
૮ ૦
શ્રી રાયપાસેણુઈય સુત્ત
એ બધાય પ્રાસાદની અંદર ચંદરવા સિંહાસન વગેરે શેનિક ઉપકરણે ગેઠવાએલાં છે અને ઉપર ધજાઓ તેરણા અને આઠ આઠ મંગળે ઝૂલી રહ્યાં છે.
૧૩૯ એમ અનેક પ્રાસાદથી વીંટાએલા તે મૂળ પ્રાસાદથી ઉત્તરપૂર્વમાં અર્થાત્ ઈશાન ખૂણામાં એક મોટી સુધર્મા સભા આવેલી છે. એની લંબાઈ સે જન, પહેળાઈ પચાસ એજન અને ઉંચાઈ બહોતેર જન છે. જેમની ઉપર અનેક પ્રકારનાં તોરણે પૂતળીઓ અને અસરાઓનાં ઝુંડે કેરેલાં છે એવા અનેક મનહર સ્તંભ ઉપર એ સભા રચાએલી છે. એ સભાને પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ દ્વારા મૂકેલાં છે. તે એક એક દ્વાર સેળ જન ઉંચું અને આઠ જન પહોળું છે, તેમ તે દરેકને પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપને છે. એ ત્રણે દ્વારે ધોળાં દૂધ જેવાં, સુવર્ણમય સ્તૂપવાળાં અને ઉપર આઠ આઠ મંગળેથી વિરાજિત છે.
તે પ્રત્યેક દ્વારની સામે એક એક મુખ્ય મંડપ છે. એ મંડપની લંબાઈ સે એજન, પહોળાઈ પચાસ એજન અને ઊંચાઈ સેળ જન કરતાં વધારે છે.
એ મંડપને પણ પૂર્વમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમ ત્રણ બારસાખ પાડેલાં છે. તે પ્રત્યેક બારસાખ ઊચાઈમાં સોળ એજન, પહોળાઈમાં આઠ યેજન છે અને તે દરેકને પ્રવેશમાર્ગ પણ તેટલાજ માપનો છે. તે બધાં બારણાંઓ ચંદરવા વગેરેથી સુશોભિત છે અને તેમની ઉપર ધજાઓ અને આઠ આઠ મંગળે ફરફરી રહ્યાં છે.
માં સાળ જ માર્ગ પણ તેટલી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org