________________
શ્રી રાયપાસેણઈય સુત
છે અને તેને ઘેરાવે તો તે લયનના જેટલો જ છે. એ વનખંડમાં પણ અનેક દેવો અને દેવીએ ફરે છે, હસે છે, બેસે છે, સૂએ છે અને રતિક્રીડા કરતાં વિહરે છે.
એ લયનની ફરતાં ચારે દિશામાં ચાર ચાર પાને ઠવેલાં છે. એ સંપાને ઉપર તરણે વજે અને છત્રે વગેરે ઘણુ મનહર પદાર્થો ખૂલી રહ્યા છે.
લયનનું ભંયતળ, મણિરત્ન અને વજી વગેરે બહુમૂલ્ય ધાતુઓથી બાંધેલું છે અને વળી તે તદ્દન સપાટ અને ચારે બાજુ ઝગારા મારતું શોભી રહ્યું છે.
૧૩૮ લયનના તે સમતળ ભૂભાગની વચ્ચે વચ્ચે પાંચસે જન ઉચે અને અઢીસો જન પહોળે એવો એક માટે મુખ્ય પ્રાસાદ આવેલો છે.
તે મુખ્ય પ્રાસાદની ફરતા અને તેના કરતાં ઊંચાઈ અને પહોળાઈમાં અડધા એવા બીજા ચાર પ્રસાદે આવી રહેલા છે.
વળી, એ આજુબાજુ આવેલા ચાર પ્રાસાદની આસપાસ તેમને વીંટળાઈને તેમના કરતાં ઊંચાઈએ અને પહેળાઈએ અડધા એવા બીજા ચાર મહાલય સહામણા આવેલા છે.
વળી, સેહામણા એ ચાર મહાલયને ઘેરીને ઊભેલા પણ માપમાં તેના કરતાં અડધા એવા બીજા ચાર મહાલયે ત્યાં દીપી રહેલા છે. આ છેલ્લા ચાર મહાલયોની ઊંચાઈ ૬રા જન અને પહોળાઈ એકત્રીશ પેજન ઉપર એક કેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org