________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૮૧
વળી, તે પ્રત્યેક મુખમંડપની સામે તેમની જેવાજ સુંદર પ્રેક્ષાગૃહમંડપો આવેલા છે અને તે એક એક પ્રેક્ષાગૃહમંડપના સમતળ ભૂભાગની વચ્ચે એક મટે વામય અખાડે શોભી રહ્યો છે.
તે એક એક અખાડાની વચ્ચે વચ્ચે આઠ જન લાંબી પહોળી, ચાર જન જાવ અને નાના પ્રકારનાં મણિરત્નોથી બાંધેલી એવી એક મોટી મણિપીઠિકા સેહી રહી છે, એ મણિપીઠિકા ઉપર સિંહાસન વગેરે આરામની સામગ્રી ગોઠવી રાખેલી છે.
વળી, જ્યાં પ્રેક્ષાગૃહમંડપ વર્ણવેલા છે ત્યાં તે પ્રત્યેક મંડપની સામે પણ સોળ જન લાંબી પહેલી અને આઠ જન જાડી એવી સુંદર મણિપીઠિકાઓ ઢાળેલી છે.
તે દરેક પીઠિકાની ઉપર સેળ જન લાંબા પહોળા અને તે કરતાં ઊંચાઈમાં કાંઈક વધારે ઊંચા તથા સર્વ પ્રકારનાં રત્નથી ચણેલા ધોળા શંખ જેવા ઊજળા એવા અનેક સ્તૂપે બાંધેલા છે. એ દરેક સ્તૂપો ઉપર ધજાઓ તેણે અને આઠ આઠ મંગળો છાજી રાાં છે.
૧૪૦ તથા, એ એક એક સ્તૂપની ફરતી ચારે દિશામાં વળી બીજી મણિપીઠિકાઓ આવેલી છે. તે પીઠિકાઓની લંબાઈ પહોળાઈ આઠ જન અને જાડાઈ ચાર એજન છે. એ પીઠિકાઓ અનેક પ્રકારના મણિઓથી નિર્મલી અતિશય રમણીય છે, એમની ઉપર અને એ સ્તુપની બરાબર સામે ચાર જિનપ્રતિમાઓ વિરાજેલી છે, એ પ્રતિમાઓ જિનની ઊંચાઈએ ઊંચી અને પર્યકાસને બેઠેલી છે. તેમાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org